પ્રસાદમ ક્લાસ ૩ · દિવસ ૧
4 & 5 November 2023
આપણા બંને પગ થોડાક દૂર રાખવાના છે, લગભગ 100 મને સુધી. નોર્મલ શ્વાસ લેવાનો છે. બધું કરતી વખતે બંને હાથ સીધા સામે રાખો અને 25 વખત આપણે દરેક ક્રિયા કરવાની છે. રાઈટ? 14 થીસ, 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 7, 8, 19, 4, 44, 25.
પગની મુવમેન્ટ ચાલુ રાખવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 5, 10, 11, 12, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 1, 2, 3. પાંચને પૂર્ણ સીધો નાખવાનો. પાસવ 4, 5, હો. ઉપરને હાથ તમારે જોડવાનું. મુકા અંગૂઠો દેવાના અને હાથને છૂટા ની પાડવા દે. તરફ લાવા. કૃતિમાં બેસતા હોય રીતે બંને હાથ આ રીતના રાખવાના. જ્યાં સુધી શ્વાસ નોર્મલ થાય ત્યાં સુધી આને ખૂ. તમારા પર ધ્યાન આપો. ઓર સુધી પરફેક્ટ ફસ્ટ પોઝ. ઓકે.
પાણી, પાણી ના. પાણી એ કવરસ છે ને ત્યાને પડવા દેવા. વાતા અને ટાઈમ. હવે આજે ભગવાનનો છે, એ 25 આપણે કર્યા. ખરેખર આની અંદર છે, દર અઠવાડે પાંચ-પાંચ બધા કરતા તો આપણે 108 સુધી પહોંચવાનું. જે દિવસે આપણે 108 કરતા થઈ જઈશું, તો આપણે 108 પોતાનો વારો નહી આવે. ખૂબ સ્ટ્રેન્થ ભાવ છે. છ મહિના પછી તમે જોશો તો હાથ-પગ એટલા મજબૂત થઈ ગયા હશે. 50 બધા આમ કરીને આમ આરામથી મૂકી દઈ. આ બે દિવસમાં આપણે ચાર-પાંચ વખત કરીશું. તમે જોશો, તમને ખાસી બધું સ્કેમિના અત્યારે જોવા મળે છે. બરાબર?
હવે આ જે તમે શીખ્યા છો, આપણા ક્લાસમાં જેટલી તમે શીખવાના છો, એ બધું જ એ બધાને શીખવાડી શકો. એટલે આપણો સાથ છે, એ લઈ લો અને વહેચો. એનો ઉપયોગ કરો, પાછળ વહેચો. બરાબર ને? આપણે એ જ કરીએ ને? રાઈટ?
તો આ એક બનવાન યોગ છે, એ આપણે નિયમિત રીતે કરતા જવું જોઈએ અને જોઈશું કે આપણે ખાસ સ્ટેમિના આવશે. કારણ શું છે કે, દૂરબળ દૂરબળ વ્યક્તિ ક્યારેય આત્માને પ્રાપ્ત કરી શકતો નથી, શાસ્ત્રમાં લખેલું. તો કેવો જોઈ? બળવાન હશે એ આત્માને પ્રાપ્ત કરી શકે. તો શરીરથી પણ અને મનથી બંને રીતે આપણે બળવાન હોવું, સક્ષમ હોવું ખૂબ જરૂરી. આ પેલી એ રિક્વાયર છે.
સેકન્ડ, આપણે હાર્ટમાં જાત-જાતની તકલીફો આજકાલ જોવા મળે. તો બધું અંદરથી સુચાલુ રૂપે ચાલુ થાય પાછું. એટલે બોડી પોતે જ રીસેટ. જોવા જતા તા વખતે કેવું આપણું હાથ હતું? ઘણી વખત એમ થાય, ડોક્ટર પાસે આપણે જઈએ તો પેલા અમીરનો ટેસ્ટ કરાવશે છે, પછી હાર્ટનો ટેસ્ટ કરશે, પછી લંગ્સનો ટેસ્ટ કરશે અને પછી કહેશે કે તમારા આટલા પર્સન્ટેજ ચાલુ થઈ છે. તો હાર્ટ ફંકશન કેટલું છે? તો કે 60. 60 એથી વધારે કોઈ બહુ સરસ 25%. હવે એ બધું કરવું હોય આપણે, તો રિસ્તો કરવું હોય દાખલા તરીકે આપણે, તો એના માટે સરસ મજાની પદ્ધતિ છે. એ હું એક પંજાબી સંત પાસેથી શીખ્યો. એ પણ તમને મળી જશે YouTube પર. આમ જોતા જોતા બહુ સરસ મજાની પદ્ધતિ છે. પણ ઘણા બધા પ્રાણાયામ, ઘણું બધું કર્યા પછી આ બે વસ્તુઓ બહુ જ પ્રિય છે અને કોઈ પણ ઉમરની વ્યક્તિ ક્યારે પણ કરી શકે છે.
એટલે આપણે એનો કરતા છે. સારું છે, શાંતિથી બેસવાની સર્વ સિદ્ધિ રાખવાની.
હવે આની અંદર શું કરવાનું છે કે, આપણે સારી વાત ધમના નષ્ટકો આપી. વાંદો શું છે? આ અંત આધુનિક તત્વનું પ્રતીક છે. શું છે? અન્ય તત્વનું પ્રત્યુ હોય તેમની અંદર ગેસ આવે છે. તો જો અનકંટ્રોલ કન્ડિશનમાં ગેસ આવે એટલે આપણને પેન હોય કોઈ પણ કેટલાય. તો એનું તો આપણે વસૂલ કરી શકીએ. બરાબર? એટલે એ કંટ્રોલ કન્ડિશન એક હોય તો આપણે સારી રીતે કુકિંગ કરી શકીએ. સેફ. તો આ સેફ મેલમાં આપણે કામ કરતા તો આપણે ટાપા નકો ટાપા ભાગથી તાળું મસકો બંધ કર અને શ્વાસ લેવાનો. આ રીતે નહી. આરામથી નોર્મલ જે શ્વાસ લોશું એ જ રીતે. આમાં કોઈ એક્સટ્રા એફર્ટ મૂકવાનો જ નથી. તમારો શ્વાસ કઈ રીતે આવે છે ને જાય છે એ જો. લાવ્યા એનું જે રીઝન હોય, જે સમયે તે જ કરવાનું. બરાબર?
પછી શ્વાસ લેવાના. જમણા પગથી દબાવું. ડાબા નવી એ જ રીતે. પછી શ્વાસ લીધા. નમસ્કાર. સેમ પેટ વાલે અથવા થાય એટલે પાંચ બીજા ઉમે. બીજા પાંચ ઉમે. 108 સુધી. આમાં પણ 108 થી આગળ વધવું. 108 થી આગળ વધવું હોય તો હું, હું જવાબ આપો કે તમે કેટલા સમયથી કરો છો? એ પહેલો મારો પ્રશ્ન આવશે. હું નિયમિત કરો છો? એ મારો પહેલો પ્રશ્ન. એટલે આપણે એકદમ હું એક અથવા આપણે 108 પહોંચી જઈ એટલે કન્ટીન્યુસ થઈ જશે. એવું જ કેમિક એને કહેવાય. આપણે જે બી આપણી પ્રગતિ હોય આધ્યાત્મિકની અંદર, એ કેવી સ્ક્વેરન્સ કેવી હોય. નહી તો ત્રણ-ચાર દિવસમાં થાકી જશે. અઠવાડિયામાં તમને ચોક્કસ બંધ કરી દશે. એટલે એનું નામ થાય. એનું સાથ સાથ આપણે ધ્યાન રાખવું જોઈએ.
તો આ બે પદ્ધતિઓ છે કે જે તમે જીવનની અંદર એનો ઉપયોગ કરશું. બીજા ગુણધર્મને પણ તમને બહુ સરસ રીતે શીખ. સો, આપણે સૌથી પહેલા ગુરુવંદના કરી. દરેક પક્કાની શરૂઆત આપણે ગુરુવંદનાથી. એવું કહે છે કે, જે મંત્રો છે એની અંદર બહુ પ્રચંત શક્તિઓ. હજુ આપણે બધાય કંઈક જો. હજારો લાખો યંત્રો જે કામ ના કરી શોકે. આ બધું બરાબર છે ને? હજારો લાખો યંત્રો જે કામ કરી શકે, એટલું કામ એક મંત્ર શક્ય. એ સમાધાન પણ ત્યારે શું હતું? સતયુગ. તો સતયુગની અંદર એવું કહે છે કે લોકો યજ્ઞ. રાજાઓ હતા બધા યજ્ઞ. યજ્ઞની અંદર જે પ્રચંડ ત્યાં છ. એમની અંદર ચારે વેદના બ્રાહ્મણોને આમ આપવામાં આવેદના. જે બ્રાહ્મણો હોય, બ્રાહ્મણ, એ લોકો ત્યાં આગળ યજ્ઞમાં. પછી સામવેદ જે છે એના પણ. એના અંદર શું છે? દાન હોય તો તેના પણ બ્રાહ્મણોને ત્યાં આગળ મોક. એવી રીતે યજુવેદના પણ બ્રાહ્મણોને દાન મોજુદ.
એવી રીતે આખો વેગ છે. એટલ મોજે ચાર વેગ છે અને સાત છે. પછી આ જે બાકીના ત્રણ છે ને, એ આનાથી આગળના ક્લાસમાં છ મહિના પછી આવજો. આવશે કે જે આ બધું કરતા. ખાલી ખાલી બધું જાણીને ભેગું કરત કરવાનો કોઈ મતલબ નથી. એટલે એ વસ્તુ હમેશા ધ્યાનમાં રાખું. બધું જાણી લીધું એટલે મેં આત્મા જાણીશ તો એવું થતું નથી. પણ જો મેં આત્મા જાણી લીધો તો બધું જાણી લીધા. બરાબર?
તો આપણે શું કરવું છે? આત્મા જાણવો છે. કોને જાણવો? આત્મા નથી જાણવો. આમ આસ્કિંગ યુ, ગ્રીન ટીશર્ટ. આ તો આત્મા આપણે જાણવો ગેરંટી નથી. આપને અત્યારે ક્વોરન્ટીન ગેરંટીનના નામે ધીમે ધીમે બધું લખીને પણ આ બે દિવસની અંદર તમને અનુકૂળતા ફોકસ આવશે, પણ બધા તમને તમારો આત્મા આગળ આત્મા આપવો જોઈએ, પણ આ દેવોને આધાર રાખશે.
તો હવે આ જે આત્મા છે, એ તો દરેકની અંદર છે. એટલે આ બ્રાહ્મણો શું કરતા હતા કે કદાચ મંત્રોચ્ચાર કરે. એટલે બ્રાહ્મણ જ્યારે કોઈપણ મંત્રનું ઉચ્ચારણ કરે, તો તે વખતે મંત્રના આધીન જે દેવ હોય, એ દેવો ત્યાં આગળ હાજર પ્રત્યક્ષ પ્રગટ થવું પડે, આવું પડતું. લોકો જોઈ શકે એવી રીતે એ જમાનાની અંદર વાત કરી છે ને, દેવો આવતા. કારણ કે મંત્ર આદિ દેવતા. તો આજે દેવતા જે છે, તે મંત્રોને આપી. તો આ મંત્ર કોને આપ્યું? તો કે બ્રાહ્મણોના આધીન. બ્રાહ્મણ જો મંત્ર ઉચ્ચાર કરે, એટલે એ પ્રમાણે ત્યાં આગળ થયું.
માનો કે સૂર્યદેવ આવાહન કરે, તો સૂર્ય દેવતા આવે ત્યાં આગળ. અને પોતાની જે યજ્ઞ ભાગ જેને આવૃત્તિ આપે, તે વખતે એમાંથી ભાગ પોતે જાતે ગ્રહણ કરીને જતા. હવે અગ્નિ છે, તે પરમાત્માનું મુખ છે. એટલે યજ્ઞનું મુખ છે એ અગ્નિદેવ. એટલે અગ્નિની અંદર દરેક આહુતિઓને છાપવાનું આ પદ્ધતિ.
હવે રુકેટના બ્રાહ્મણ જેવો મંત્ર કરે, એટલે સૂર્ય દેવતા આવે. "ઓમ સૂર્યાય નમઃ" બોલે, એટલે તરત સૂર્ય દેવતા આવી. એ આવે તે વખતે સામવેદના જે બ્રાહ્મણ હોય, તે પોતે સામવેદનો સૂર્યને અર્ઘ્ય આપતો જે મંત્ર હોય, તેનું ઉચ્ચારણ કરે. પછી યજુર્વેદવાળા બ્રાહ્મણ યજુર્વેદની અંદરથી સૂર્યને લગતો મંત્ર હોય, તેનું ઉચ્ચારણ કરે. અને ત્યારે આહુતિ અપાય કે જ્યારે અથર્વવેદનો બ્રાહ્મણ જે હોય, એ બ્રાહ્મણ ખુલ્લી તલવાર લઈને યજ્ઞના મંડપથી એ પ્રવેશદ્વાર હોય ત્યાં, કે જેથી કરીને કોઈ અનિષ્ટ પાપી કોઈ પણ તત્વ અંદર આવી શકે, પ્રવેશી શકે નહીં.
આ બધું એક સૂક્ષ્મ ઓપરેશન જેવું કામ જે છે, માતાની અંદર થતું. એટલે આટલી પ્રચંડતા હતી યજ્ઞની અંદર. આવે તો આવા કોઈ યજ્ઞ કરી શકતા પણ નથી. દક્ષિણ ભારતમાં કોક થોડા ઘણા થાય છે, પણ એ પણ એટલા ઇફેક્ટીવ નથી. કોઈ પામે, કોઈ બની જાય, કોઈ સારો થઈ જાય, એ આપણે. તો આ આપણને શ્વાસ "સદ્ગુરુને પ્રાર્થના કરતો કોઈ સંસ્કૃત ગુરુ-મંત્ર (ગુરવે પ્રીયતામ્ પ્રકારનો), ટ્રાન્સ્ક્રિપ્શનમાં સંપૂર્ણ ગરબડ થઈ ગયેલ" આ મંત્રનું જ ઉચ્ચારણ કરવામાં આવે છે. તો જે સદગુરુ દેવ હોય, તે સૂક્ષ્મની અંદર પ્રગટ થાય.
હવે એ આપણી સાથે એવી આપણે એમને પ્રાર્થના કરીએ. આપણને મદદ અને માર્ગદર્શન બધું જ. આંખો બંધ કરી પછી લાંબો સમય સુધી તમે જરા ડાર્કનેસને જોતા કરો. અને ચિત્ત તમારું આમથી આમ ના જાય, આમથી આમ એ સપત થયા જ કરતું હોય છે કે જો ના થાય તો ધીમે ધીમે ધીમે ધીમે તમને ટનલમાં જાણે કે આમ પસાર થતા હોય એવા જાત અનુભવ આવતો હશે. જો આપણે જોઈએ, બધા આમ વગેરે કર્યા હશે. તમને આવું બોલવું જ છે. તો આ ડાર્કનેસ છે, એમાંથી ડગવાનું નથી. એ નથિંગનેસ એ જ એવરીથિંગનેસ જે કંઈ છે. એટલે જે કંઈ બનવાનું છે, એ આ જગ્યાએ બનવાનું છે.
તો આપણો મૂળ પ્રશ્ન છે કે, "હું કોણ?" સાહેબે શરૂઆત કરી હતી, "હું કોણ છું?" આપણને પતા. અને આ પ્રશ્ન અવિરતપણે થતો હોય. સાવ શાંતિથી એવી મુજ આજકાલના જીવનમાં તો પગે જ મળતી હોય, તેમ છતાંય આપણને આ પ્રશ્ન થાય. તો શાંતિથી જેસીનો ઓબ્જે કરવું જોઈએ કે જેને હું આ સમીર કહું છું, એને નામ આપે. એને હું કહું, "હું આવ્યો તો, ગયો હતો, મેં સાંભળ્યું હતું." એટલે હું, મેં, હું તેમાંથી આપણે ૨૪ કલાક કરવા નથી. પણ એવું બની જાય કોઈ વખતે કે આપણે કામ કીધું, બહાર ફરવા આવી ગયા. અને પછી આપણને આ પ્રશ્ન થાય કે, "ખરેખર હું કોણ? હું આવ્યો ક્યાં? અને હું ક્યાં જઈ રહ્યો છું? આ અસ્તિત્વ શું છે?" આવા બધા જે પ્રશ્નો ઊભા થાય, તો તેના નિરાકરણ આપણને ક્યાંથી મળે? આપણને શાસ્ત્રોમાં.
તો શાસ્ત્રો તો અનંત કે આ લાખોના ચતુર્વેદના બધા બહુ લાખો મંત્રો. એ પરંપરા હતી એ ટાઈમે ને લોકોની એટલી જબરજસ્ત સ્મૃતિ હતી કે લાખ મંત્રો પણ પૂજે મોઢે હોય, કંઠસ્થ. ગુરુ બોલતા જાય, શિષ્ય સાંભળતો જાય. ગુરુ બોલતા જાય, શિષ્ય સાંભળતો જાય. અને પછી શિષ્ય પણ બોલતો જાય. પછી એના પછીનો જે મેચ હોય, એ બોલતો જાય. એક, બે, ત્રણ, ચાર. અહીંથી એક મંત્ર દાખલા તરીકે બોલું, તો આ બેન બોલશે. પછી આમ આમ પાછો આમ થતા થતા અહીંયા સુધી પહોંચે, ત્યાં સુધી બધાને મળે. ફરી હોય તો આ ગુરુકુળની પદ્ધતિ. તો એવી રીતે ત્યાં આગળ જરૂરી છે સ્મૃતિ. એ સ્મૃતિની અંદર બધા શ્વાસલો એ લોકો બહુ પાવન કરતા હતા શાસ્ત્રની અંદર, વેદની અંદર. એ પાંચને આપણે ઉપનિષદ કહીએ. તો એ ઉપનિષદો ૧૦૮ અત્યારે પ્રચલિત છે. આમ તો ૩૦૦. એમાં મુખ્ય જે સારી વાત ૧૦૮ મો. પણ એ શું છે કે આપણે ૧૦૮ અંદર પણ તો કે પ્રશ્ન કર.
"હું કોણ છું? હું કોણ છે?" તમામ માણસ આપણે સાતમી અંદર જે થઈ ગયા, તો એમનું મુખ્ય પદ આવે. ૧૫ પ્રશ્ન હતા ત્યારે એકદમ છતાં પાઠ છે. હું બંધ કરી શાંતિ મોટી વખતે ૧૦ ટાઈમ મૃત્યુનો અનુભવ કર્યો. સબ પદ પડી ગયા. અને પછી જસ્ટ જાણે કે મૃત્યુ આવી જ ગયું છે, એટલો ભય વ્યાપી ગયો એમને. જવાબ અને એ વ્યાપતો હોય કેમ, એ હું તમને પછી કહું. તો એટલો જબરજસ્ત ભયંકર વ્યાપી ગયો. અને ચાલ્યું કે આ મૃત્યુ મારી પાસે આવી જ રહી છે ને, આવ કોઈ ઉપાય જ નથી. તો એ સુઈ ગયો. અને તે વખતે અંદર સતત એક પ્રશ્ન ચાલતો. તમે પૂછશો તો તમને પણ તમે જે છો ત્યાં સુધી તમને પહોંચાડી. તો આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. એ આપણે આપણા અસ્તિત્વને હંમેશા પેદા કરવો જોઈએ.
તો પ્રશ્ન હવે ક્યાંથી આપ્યો છે? આપણને ખબર નથી. આપણે જન્મસ્થળ. આપણે જ્યારે આપણા માતાના પેટમાં હતા, એ દિવસ યાદ આવે. અભિમન્યુ યાદ આવતો. એવા કેટલાક એ કોક માણસોને આ બધું અપટ પણ થતી. પણ હું તમને એમ કહું કે આજે તમે બેસો, તો એને લાઈફની અંદર રિગ્નેશન આજના.
દિવસ દરમિયાન જે કંઈ બાબતો બની હોય તેને તમારે યાદ કરતાં, પછી ગઈ કાલે શું કર્યું, પછીના પહેલાના દિવસે શું બન્યું હતું, એના પહેલાના દિવસે શું બન્યું, એક વર્ષ પહેલાં સુધી શું બન્યું, બે વર્ષ પહેલાં સુધી શું કર્યું – ધીરે ધીરે ધીરે યાદ કરતાં કરતાં તમે જે છેલ્લે ત્યાં પહોંચશો જ્યાં તમને મળશે તમે ક્યારે, કેવી રીતે તમારો જન્મ થયો છે. તમારા ખાતાના અંદર લખતા વખતની સ્મૃતિઓ, એ વખતે બનેલી ઘટનાઓ, પોસિબલ છે કે તમને દેખાવા માંડે. આ એટલું બધું ગહન છે, અત્યારે ગૂઢ છે, પણ જે બાકી બધા વાતો કર્યા એના વિશે ખૂબ ચર્ચાઓ થયા. તો ત્યાં જવાનું છે.
હવે આત્મા શબ્દ છે. આપણે એક તો શું છે કે સંજ્ઞા રૂપે લીધેલો શબ્દ છે. સંજ્ઞા છે અને ચિહ્નો જેમ કે આત્મજ્ઞ એ આપણને બતાવે કે આ પાપીઓ છે. એનો મતલબ શું છે કે સુરક્ષાનું એક ચક્ર છે. એ શું છે? તો એ પણ એક બતાવે શક્તિનું સ્થાપન કરવામાં આવેલું છે કે જેનાથી દુષ્ટ અથવા જે છે એ સારી ના કહેવાય, નેગેટિવ થિંગ કહેવાય. આ છે.
હવે વ્યવહારમાં, સંસારમાં ઓળખ માટે આપણે નામ આપીએ છીએ. કીધું ને કે નામ સંસ્કાર. સંસ્કારમાં એક નામ સંસ્કાર. બધા નામ કેવા આપે? વિહાન, કહાન. કોઈ કનૈયો નામ, કોઈ નારાયણ નામ નથી આપતું. આ એક વખત એવું બન્યું હતું કે અજામિલ નામનો એક બ્રાહ્મણ. એ ખૂબ ધાર્મિક હતો. બ્રાહ્મણ હતો એટલે સંસ્કારી હતો અને સંધ્યા, પૂજા વગેરે બધું કર્યા કરતો. એ કરતાં કરતાં પોતાનું જીવન વ્યાપન કરતો હતો અને બહુ જ પવિત્ર જીવન. મનમાં બનવારૂપ બન્યું કે એ જ્યારે એક જંગલમાંથી પસાર થતો હતો તો એને એક પકડની ત્યાં આગળ પ્રેમ પ્રતાપની એ ફોટો એના મનની અંદર પડી. એને લઈને ચાલ્યો. ઘણું મનને સમજાવ્યું અને પણ મન માને નહીં. બહુ સરસ પિક્ચર આવી 'તીસમ', તમને યાદ આવતું હશે. એમાં નાના પાટેકર પણ આવી રીતે જોઈ રહ્યા છે. પોતે ખુદ અસ્ત મન હોય અને પછી એ જોઈ રહ્યા છે અને એનું ચિત્ત સતત પછી ત્યાં ચા જા ચડ્યા કરે.
ખૂબ પરેશાન છે. દેવતા હજારી પણ ખૂબ પરેશાન. ધીમે ધીમે ધીમે કરતાં એની છાપ એટલી બધી ગહેરી એના અંદર આવી ગઈ કે ત્યારે સ્ત્રી સંગની અંદર લીન થવા માંડ્યો. એનો એને ખ્યાલ પણ આપ્યો નથી આવું તો. અને આવી બહુ કફી જેને કહેવાય, ધૂપી અને સરપંથી બ્રાહ્મણ હતો એટલે શું થાય કે હંમેશા ઈશ્વરને બહુ ચિંતા હોય. કોઈપણ પોતાને લેવાથી જ્યારે આમ એકદમ નીચે પડવા માંડે ને તો ભગવાન ગેલરી આપે. આપીને બેઠેલા. તમે જોયું તમારા જીવનમાં અનુભવ કર્યો ત્યારે કે ભગવાન હંમેશા આપણી સાથે હોય. આપણને ખબર પડે કે ના, આપણને તો ઉપાડી લીધા. ખુદ આવે પણ ખરા, ના પણ આપે. કોઈને નિમિત મોટા ભાગે બનાવે અને નિમિત બનાવીને આપણને સંભાળી લે છે. આપણને બચાવી લે છે. આપણે જે જગ્યાએ હોય ત્યાંથી બહાર પાડે અને ફરી વખત સ્થાપિત કરે.
તો એમને કેટલાક બ્રાહ્મણો જે સન્યાસીઓ હતા બધા, એ લોકોને અંતઃપ્રેરણા કરી, "તમે આ ગામમાં જાવ." ત્યાં સુધીમાં અજામિલ તો બહુ પોસ બની ગયા હતા, ડોન જામન. એટલે જે આવે તે બધાને મારવાના, લૂંટવાના અને એ જે પૈસા આવે તે સંઘમાં વાપરવાના, જુગારમાં વાપરવાના, દાદમાં વાપરવાના. કોઈ નવો માણસ પસાર થયો નથી ને એને લૂંટ્યો. હવે પેલા સન્યાસીઓ હતા તે પેલા પસાર થતા. એક જણે કરવાનું મન તો દરેક કામના એક હોય એટલે એમને કીધું કે, "તમને છે ને અહીંયા આગળ ખાલી થાપા મારો. અમારા ગામની અંદર એક અજામિલ નામના બ્રાહ્મણ છે તેને શોધી કાઢો. ત્યાં જશો તો તમને એવી સરસ ભિક્ષા મળશે કે ના પૂછો વાત." સારું, ત્યાં રહેશે જગ્યાએ બે સન્યાસીઓ ત્યાં પહોંચ્યા. તે વખતે અજામિલ ત્યાં હતો. હવે એ જે વેશ્યા સાથે રહેતા હતા, અજામિલ, તે બહાર આવ્યું. એને જોઈને કહ્યું, "આજે મારો દિવસ ફર્યો કે શું કે આટલા બધા સંતો મારા ઘરે!" એટલે એનું પોતાનું તો નહીં હતું પણ ત્યાં રહેલી હતી તો એને એમ થયું કે અહીંયા આગળ આટલા બધા સંતો આવે, શું મારું ભાગ્ય ફળ્યું લાગે!
એટલે એને તરત જ એમ કીધું કે, "હું તો એમ કે અસ્પૃષ્ય છું પણ કે અહીંયાથી જે કંઈ છે એ હું તમને આપું છું. તમારે બીજું સામાન લઈને તમે આ બધા જનરલી સ્વયં પાકી જાતે બનાવીને તો કે ભિક્ષામાં હું તમને આપીશ." હવે ભિક્ષા ગ્રહણ કરવા ગયા એ જ વખતે આવા વિદ્યા નથી ત્યાં. "કોને પૂછીને આપે છે?" આમ જ થાય કે, "તમને કોઈ ખબર નથી કે હું એમ કે બહુ દુષ્ટ માણસ છું." અને કબુલાત કરી લીધી તો, "હું બધાને લૂંટી લઉં છું, હું આમ કરું છું, તેમ કરું છું." સન્યાસીઓને એની આગળ કબુલાત કરી લીધી અને શું કહેવાય આત્મન, "હું દુષ્ટ છું." કે, "હા, બસ આવું છું." એટલે કે, "તમે લોકો તમારી ખેર મનાવતા હું તો અહીંથી ચાલે જાવ." તો કે, "સારું."
હવે પેલા સન્યાસીઓને મનમાં એવું થયું કે ગમે તે હશે પણ કે આનો કંઈક તો ઉદ્ધાર તો આપણે કરવો જ છે. એટલે કે, "જો તારા ઘરમાં જે સ્ત્રી છે તેને આજે અમને દીક્ષા તો આપી દીધી. અમે ગ્રહણ પણ કરી લીધી. મેં આપ થઈ ગયું." એટલે કે, "અમારી કેમ કે એક વાત તું યાદ રાખજે." તો કે, "અમે જોયું છે કે આ સ્ત્રી છે એ ગર્ભવતી છે. એને આવનાર જે બાળક છે તો એનું નામ છે ને નારાયણ રાખજે." "હું થોડી મોટી હશે. નારાયણનું નામ રાખવાથી શું થઈ જાય? રાખી દે." તો કે, "ચાલ." એટલે એને બાળક આપ્યું ત્યારે એનું નામ નારાયણ રાખ્યું. પછી સાત આઠ વર્ષનો બાળક થયો. દર વખતે આવું એને બહુ પ્રિય થવા માંડ્યું. ધીરે ધીરે સંઘમાં જેમ રહો ને, જેના સંગમાં રહો તો તમને તૂટી જાગે, મમતા જાગે. એટલે બાળકના સંગમાં બાળક મને હોય, નારાયણ નારાયણ કરતો કરે બાળકને ફરીવાર અને એટલો બધો હેવાળ થઈ ગયો કે ના પૂછો.
એવું બન્યું કે બાળક જે આઠેક વર્ષનો થયો ત્યારે એનું જેને કહેવાય અકાળે અવસાન થવાનો સંજોગ પેદા થયો. એનું આયુષ્ય ખરેખર ૧૨ વર્ષ બાકી હતું. મૃત્યુ બે રીતે આવતું હોય છે: એક મહામૃત્યુ કહેવાય છે અને એક અપમૃત્યુ કહેવાય. આમ રોડ પરથી કોઈ પસાર થતું હોય, કોઈ વાહન અથડાઈ જાય એટલે એમ કે સ્વધામ.
પહોંચી જાય એને અપમૃત્યુ કહેવાય. એે કોઈ પૂરો જન્મ પૂરો કરી લે, 70 વર્ષ થયા, 75 થયા, 80 થયા, એની અંદર સ્વસ્થતા વાથી છાપું વાંચતા વાંચતા કે ચા પીતા પીતા આમ તો થઈ ગયા હોય તો એ મહામૃત્યુ છે આજના સ્ટાન્ડર્ડમાં.
પુરાના સ્ટાન્ડર્ડ પ્રમાણે જોવા જઈએ તો કેવા હોય? તો પોતે પદ્માસનમાં બેઠા હોય, બધાને બોલાવી લીધા હોય શાંતિથી અને પછી એમ કે કે "હવે મારો જવાનો સમય થયો છે, એને રજા આપશો. જય શ્રી કૃષ્ણ." અને પછી ઘણી ઉઠી જાય તરત જ, એ મહામૃત્યુ છે.
તો આમને અપમૃત્યુનો પ્રસંગ થયો એટલે યમના દૂતો આવી ગયા એમને લેવા. તે વખતે પેલા બહુ જ ઘભરાટ થવા માડી. જ્યારે આપણે શરીર છોડવાનો વખત આવે છે, જ્યારે શરીરને કશુક થાય છે, તો આપણે એટલા બધા ગભરાઈ જતા હોઈએ. થોડુંક વાગે ને ત્યારે ખબર પડે, કશું થઈ જાય ત્યારે આ થાય છે. અત્યારે આપણે ભલે બોલીએ કે "હું આત્મા છું", ત્યારે એક્ચુલી કશ થાય. ડોક્ટર ઇન્જેક્શનની સોય લઈને આવે અથવા તો ઓર્થોપેડિક હોત હોય તો આવે છે ડ્રીલ લઈને, આમ કાપવા સીધો ચાલુ કરે. તમારે તમને આપેલું છે એનેસ્થેસિયા, પણ તે વખતે ખબર પડી જાય કે શું થાય.
આ ભાઈને એવી હાલત થઈ એટલે ધરાઈ ગયા બૂમ પાડવા માટે. "નારાયણ! નારાયણ!" કર્યું તો નારાયણ તો ના આવ્યો, કે આ બાળક હતો, રમવા જતો રહ્યો, વિચારો! પણ જે યમના પૂતો એને લેવા આવ્યા હતા, તેને નારાયણના પાર્ષદોએ દૂર કરી દીધા. નારાયણના પૂતોને પાર્ષદ કહેવાય. તો પાર્ષદો એમને શું દ્રષ્ટિ થાય? હવે બે કે જન વચ્ચે ઝગડો થવા માટે. તો કે: "આને લઈ જવાનો અમને યમરાજાએ હુકમ કર્યો." તો કે: "વાત તમારી સાચી, પણ બે વખત નારાયણ પૂજ." તો કે: "પણ તેથી શું થઈ ગયું?" તો કે: "ના, નારાયણ એનું નામ બોલ્યો ને, જે વખત બોલ્યો ને, અને કેવી રીતે બોલ્યો? 'નારાયણ!' એમ કરીને નારાયણ. તો એ રીતે બોલ્યો છે એટલે એના ખાતામાં થોડું પુણ્ય જમા થઈ ગયું." એટલે હવે આ જે અપ મૃત્યુનું કારણ છે, એ ઓલરેડી ટણી ચૂકેલું. તો હવે તમે એને ના લઈ જઈ શકો, તમે એને પાછો મૂકી દો.
એટલે એને પુનઃસ્થાપિત ધરતી પણ કરી અને યમના દીતોએ વિદાય દીધો. કેમ, કહેવાનો મતલબ એ છે કે નામમાં આટલી બધી જબરજસ્ત શક્તિ હોય અને આપણે કેવી રીતે નામ દેતા હોઈએ છીએ? કોઈ ઘણી વખત એ પણ નહીં, બે એવી રીતના.
તો આત્માને તે આપણે એ કરી શકીએ છીએ, એ બી કરી શકીએ છીએ, કશું ભી કરી કહી શકીએ છીએ, એનો કશું વાંધો નથી. પણ આત્મા છે એ બાબતનું આપણામાંથી કોઈને પણ શંકા છે ખરી? અહિયા કોઈ એવું છે ખરું કે જેને એમ લાગે કે એની પાસે પાછા આત્મા નથી કે એમની અંદર આત્મા નથી? છે કોઈ? નથી ને? તો આપણે સમજવું જોઈએ કે જાણે હું એમ કહું કે "હું", હું દર વખતે આપણે બોલીએ "હું", તો ક્યાં આ છડકારો ક્યાં થાય છે? કોને જવું? "હું" ક્યાં થાય? અહીંયા થાય. આ જગ્યાએ તો અહીં કઈક હોવું જોઈએ, અહી કઈ હોવું જોઈએ જેને આપણે "હું" કરીએ, બરાબર? પણ "હું"ની અંદર તો ઘણું બધું છે. આખે આખું શરીર છે, પછી અંતર શરીરની અંદર પાંચ ઇન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, બરાબર? કઈ છે પાંચ જ્ઞાનેન્દ્રિયો? આંખ, નાક, કાન, જીભ. એવી રીતે પાંચ કર્મેન્દ્રિયો પણ છે, બરાબર ને?
એટલે 10. હવે એના એનાથી ભેગી થતી બધી સંવેદનાઓ. આમ શ્વાસ લઈએ આપણે, એક અનુભૂતિ આવે. શ્વાસ છોડીએ છીએ, એક અનુભૂતિ આવે. આંખો ખોલીએ છીએ, આપણે કઈક જોઈએ છીએ, એ કોઈક જગ્યાએ રજિસ્ટર થાય. આંખોને ફરી ફરી કરીએ, એની એ જ વસ્તુની જાંખી પ્રતિમા આપણી સમક્ષ આવતી હોય છે. ફ્રેક્શન ઓફ સેકન્ડ સુધી રહે અને પછી ઝુમર ધારક થઈ જાય. બંધ હતો. જો આપણે ખુલ્લી આંખે પહેલા ઝુમર જોવું, પછી આમ બંધ કરીએ, તરત શું દેખાય કે દેખાય જતું? આ કેવું છે કે તમે બધા જો સવારે ધૂપ સળી તો કરતા જશો. તો ધૂપ સળી કરો, તમે જુઓ કે અગ્નિ પ્રગટાવી ધૂપ ચડીને અંદર નાખીને પછી તમે એને ઉદવી નાખો. એ પ્રકટી જાય એટલે એમાંથી ધીમારો નીકળે, નીકળે ન? આટલે છૂટી જાય, આટલે છૂટી જાય, છૂટી જાય પછી દેખાતો બંધ થઈ જાય. આંખોને દેખાતો બંધ થઈ જાય છે, એ પણ એક ત્યાં હજી છે મોજુદ છે.
તો કેટલાક એવા માણસો હશે જેને આપણે ક્લેમ કહીએ છીએ, એ લોકો કદાચ એને વધારે સમય સુધી જોઈ જો. યોગીઓ હશે તો એને એથી પણ વધુ સમય સુધી જોઈશે અને પછી એક જગ્યાએ જઈને એનું વિઘટન થવાનું શરૂ થાય છે, એને વાતાવરણ અંદર મળી જશે.
તો આ બધી લાગણીઓ અને સંવેદનો જે છે, એ કોઈક જગ્યાએ આપણી અંદર સ્ટોર થઈ ગયા સતત. એને આપણે મન કહીએ તો મન ક્યાં? આપણું મન ક્યાં છે આપણી પાસે? તો આપણે ક્યાંથી? તો કે અહિયા. ઓકે, તો મન આપણું એક એક સેલની અંદર છે. કોઈ એમ કે કે આ જગ્યાએ ખોપરીની અંદર આમ છે, ખોપરી, બ્રેન છે, બરાબર? ો ખોટો અડીનું વચમ હતો નથી, ત્યાં આગળે બધા સંવેદનો છે. ટ્રેન જે છે, એને તો શું કરી? ન્યુરલ એક્ટિવિટી કરી. પછી એના શું થયા? પછી ફોટા પડી ગયા. આ મન છે ને આપણે ફોટો મશીન, ફોટો પાડ પાડ કર્યા જ કરે અને એની ફિલમ કોઈ દાડો પૂરી થતી. એની ફિલ્મ ત્યારે પૂરી થાય જ્યારે કોઈ કામ થઈ જાય ત્યારે. પછી કામ કરવાનું બંધ, ત્યાં સુધી જન્મે તે ચાલુ થાય. નાનો બાળક હોય તો યાદ કરું તો બહુ નાના બાળક હતા ત્યારે ફર્સ્ટ ટાઈમ આવું લાઈટ લાઈટ જોયું તું, હાથ ઊંચા કરતા હતા.
તમને દેખાય ત્યાં જો સ્મૃતિમાં આવે ને તો ખોળામાં સુતા હતા વખતે, પેલી વખતે તમે લાઈટ જોઈને આમ આંખો કરતા હતા, યાદ આવશે જોજો. કારણ આ મન અંદરથી એક ફોટો તરત કાપી દે કે "હા, આ આવું થતું હોય." તો મનનું કામ એ છે કે આખા જીવનની અંદર એ ફોટા પાડ પાડ કર્યા જ કરે, કર્યા જ કરે. જ્યારે જરૂર પડે ત્યારે ફોટો પ્રેઝન્ટ કરે, જ્યારે જરૂર ના હોય ત્યારે પણ પ્રેઝન્ટ કરે. આનું કઈ નક્કી નથી અને પછી અડધી રાત્રે એક ફોટો દેખાવાનું ચાલુ થાય એટલે તને તો લે ભગવાન અચ્યુતમ કે જોવા મળે ને, નિંદ્રા આપણાથી ફૂસાઈ જતી. તો પિયર ઇસ અ.
"જીવનની અંદર જે કંઈ આપણે બધું કરી રહ્યા છીએ, એ બધા શું છે? તો કે ભયના હેઠળ કરી રહ્યા છીએ. આપણા બધાના જીવન શું છે અત્યારે ધીમે ધીમે ધીરે? તો દરેક એક્ટિવિટી પાસે. સમાજની અંદર સ્કૂટી લઈને બહાર નીકળ્યા હોય તો પોલીસવાળો ઊભો રાખશે, "પીઓસી, લાયસન્સ, હેલ્મેટ કેમ નથી? ફલાણું નથી, આટલું દંડ." એટલે પીનલ ઓર્ડર લાગે. લાગે જો સમાજની અંદર જાવ તો કે, "મોડો કેમ આવ્યો?" ઓડિયન હોય ને તરત પ્રશ્ન કરશે, "મોડો કેમ આવ્યો?" "મારે કોલેજ જવાનું હતું, મારે લેક્ચર એટેન્ડ કરવાનું હતું, પછી એ પતાવ્યું હું અહીંયા આવ્યો છું, સીધો જ આવ્યો. અડધો કલાક થઈ ગયો કારણ કે પેલાને બીજું કંઈ કામ નથી." એટલે ઘડિયાળની સામે જ તાકીને બેઠા હોય. "દસ વાગ્યે આવવાની બહાર નીકળી જઈને દસ વાગ્યે ત્રીસ મિનિટ થઈ ગયા, હજી સુધી કેમ ના આવે?" દાદા હોય ને તરત જ ચશ્મા ચડાવીને રાહ જોતા હોય.
આવે એટલે, "તમે કેમ મોડું થયું?" અને આપણે કંઈ ક્યાંક જવું હોય, કશું કરવું હોય તો શું કરીએ? સીધા સીધા આજે નહીં કે, "દાદા મારી રાહ જોતા હશે એટલે મને નક્કી લડવાના જ છે." અથવા, "હું જાઉં તો ખરી." એમ કરીને ઘેર આપણે જઈએ અને તાળું કે પછી તો એ ડર છે જેનાથી આપણે બધા સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિશીલ બનીએ.
એટલે સામાજિક રીતે પણ આપણને ભય આપવામાં આવ્યા. અધ્યાત્મની અંદર પણ આપણને ભય આપવામાં આવ્યા છે. "આમ કરશો ને તો નરકે જશો." આવું કરવાનું. મતીયાની જેમ તો અડસાઈ ગઈ છે ત્યાં આગળ. મને થાય આપણે કઈ ભટવા આટલું બધું ડરવા કે આમ મામ કાપવામાં આવશે એટલે આપણને હવે રાત થાય એવા પ્રકારની વસ્તુઓથી અને આપણે એ ચીજો દૂર થઈ ગયું છે. વાસ્તવની અંદર શોધવું પડે કે નર્ક ક્યાં છે અને સ્વર્ગ ક્યાં? તો કે તમારા મનમાં. જો મન જ ના હોય તો તમે શું જોવાના છે? "મન એવમ મનુષ્યાના" એવું કહેવામાં આવ્યું. તો આપણે માનવ દેહ ધારક ત્યારે આપણે મન પેદા થયું. આ એનિમલ્સ અને બર્ડ્સ જે છે તો તે ટોસ તો એ જુએ છે, એના પર એક્ટિવિટી કરે છે, એને તરત ડિલીટ થઈ જતું હોય છે. બહુ જ ઓછા જેમ કે સાપ હોય કેવા ખાતી હોય તેવા લોકોને થોડું થોડી વૃત્તિઓ રહેતી હોય પણ મનુષ્ય જેટલું ડેવલપ લોકોનું મન હોતું નથી.
અંશતઃ હોવું કારણ કે એ ડેવલપમેન્ટના સ્ટેજિંગની અંદર. તો એ લોકો શું કરે? ઓન્લી હ્યુમન હેવ ધ સેન્સ ઓફ પાવર. શું કર્યું? બધા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ કાં તો પાડ્યા ને કાં તો જેનાથી ડર લાગ્યો બધાને ખતમ કર્યા, એનું અસ્તિત્વ જાય. કાં તો બધાને પાલતું બનાવી દીધા. કુતરા છે, ગધેડા છે, ઘોડા છે, બળદ છે. એટલું બધું કામ છે એના પાછળથી શું આ બળદો અત્યારે છે ને ત્યાં પાછા માણસ થઈને આવ્યા અને આપણે સામે જ આગળ પાછળ થતા હોય, બદલો લેતા હોય છે. તો હમણાંથી એવું સાંભળ્યું હતું કે ગાય છે તો પેલા માદી કંઈ કામ કે રોટલી ખવડાવા ગયા, ગાયે લાત મારીને માદી તો ગયા. એક એવો બીજો ઇન્સિડન્ટ પણ હમણાં થયો કે ભાઈ એક મર્યા હતા કોઈ ચાલતા."
પેલા જોગિંગ કરવા જાય, તો જોગિંગ કરવા જતા તા. વાંદરાએ, એક વાંદરાએ કર્યો. બીજો વાંદરો તરત પાછો ફૂટીને આવ્યો. એ વાંદરા એક જ ભાઈના બે અલગ અલગ પગ ઉપર ક્યાંથી પડ્યો? હવ વેનુ ફોર્ચ્યુનેટ કે એને મદદ મળી ગઈ અને એ ભાઈ બચી ગયો, પણ આ બંતુ ગયું.
હવે પ્રશ્ન એ થાય કે આવું શું થયું? તો વાંદરાને ક્યાં ભય લાગ્યું? આ દોડે એટલે મારું પણ આવશે, મને કઈક તડશે. અને એ એટેક કરે એ પહેલાં જ એને એટેક કરીએ. આપણે બધાએ આપણા જીવનમાં, હું આપણને ખબર પડે કે આ એટેક કરવાનું, તો આપણે પેલા કરીએ. એનું બધું તરસ. તો એટેક જે કરે છે, શેના લીધે? આજે અંદર હિંસાની ભાવના જાગે છે. ઓવરપાવર તરીકે, એ મારી પર પાવર ના ચલાવો એટલે આપણે સાથે હોવા છતાય પણ આ સફળતા કે ક્રિયા જીવનના દરેક ક્ષેત્રની અંદર જોઈએ.
ઓફિસમાં ચાલે, પોલિટિક્સમાં ચાલે, સોસાયટીમાં ચાલે, ઘરમાં ચાલે, ઘરમાં ચાલે. હસબન્ડ-વાઈફ, બાળકો હોય નાના-મોટા, તો એમાં પણ બધે આ વસ્તુઓ સતત હોય. અને આના આપણે પાછા આવતો હોય. લાઈફ છે તો સહન કરતા શીખો. આ ઉપરથી આવું બધું આપણે શું કરવા પડી? સાહ, પૂજા, ચિંત એટીટ્યુડ ધારણ કોઈપણ વસ્તુની અંદર, તો કહે છે કે તમારામાં એ પ્રમાણેની શક્તિઓ જાગૃત થવા માંડશે.
તો આપણે જે શીખવું છે તેની અંદર કે મારે આત્મજ્ઞાન જોઈએ છે, આત્મવિદ્યા મારે ભણવી છે. એને બ્રહ્મવિદ્યા કહેવાય, સર્વોચ્ચ વિદ્યા. બાકીની બધી શું કહેવાય? અવિદ્યા કહેવાય, અજ્ઞાન કહેવાય. તો આપણને જ્ઞાન જોઈએ છે, તો આપણે કોને વંદન કરવા જોઈએ? શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને પણ વંદન કરીએ. વંદન કરવાથી શું થાય? આપણી અંદર નમ્રતા પ્રગટે, વિવેક પેદા થાય. ત્યાં સુધી નમ્રતા અને વિવેક જીવનની અંદર હોય નહી.
કેટલું પણ કરીએ, બધા નતા ભાઈ પીએચડી થઈને આયા હોય અને એકદમ એરોગન્ટ હોય. કોઈને એની સાથે વાતચીત કરવાનું, તમે કોઈને એની સાથે કામ કરવાનું. તમે મોટી રિસર્ચ ટીમનો વીડર બનાવીને બેસી ગયા હોય. ઓર્ગેનાઈઝેશન હોય એટલે આવું બધું તો થયા થતું હોય. પણ જો એની એને માટે જો ટીમ બિલ્ડ કરવાનું એમ કે નક્કી કરવામાં આવે, તો પાંચ જણને પૂછવામાં આવે તો પાંચે પાંચ ના પાડશે. "મારે બીજું કામ નથી કર." "બહુ જ એરો. મને ની થાય." તો વિવેક જોવે છે આપણ. સો, એટીટ્યુડ ધારણ કરીએ આપણે કે મને આત્મવિદ્યા જોઈએ, આત્મવિદ્યા જોઈએ.
આપણે પ્રાર્થના કરવી છે. કોને કરવાની પ્રાર્થના? તો કે આપણી અંદર રહેલા જે આત્મા છે, તેને જ પ્રાર્થના કરવાની કે, "હે આત્માદેવ, તમે હવે પ્રગટ થાવ મારી અંદર." એ પૂર્ણ સ્વરૂપ છે કે પ્રગટ જ્ઞાન, પ્રગટ વિજ્ઞાન, પ્રગટ મહેસુસ, અનંતા અનંત આશીર્વાદ. જે આજ સુધી તમે પ્રાપ્ત કરી નાખે, એ તમને અહિયા સુધી લઈ જા. મારા પાંચ થી નવ દિવસ. થોડી એને થોડો સમય રાખો. હવે નજર જેને તમે પ્રાર્થના કરો છો, એ તમારી અંદર બેઠેલો છે. એને જ પ્રાર્થના કરવા. બહાર મંદિરની અંદર જઈને આપણે ત્યારે...
કોઈપણ રીતે મંદિરની અંદર જે મૂર્તિ છે, એને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી વાસ્તવમાં એ તમારા આત્માનું જ સ્વરૂપ છે. એમ ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે શેના વડે? પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રો વડે. એટલે એની અંદર ચૈતન્ય ઇન્ફ્લુસ કરવામાં આવ્યું છે, એની અંદર કે હવે ચૈતન્ય છે. હવે રોજે રોજ લોકો, એના ભક્તો જાય છે ત્યાં આગળ જઈને દર્શન કરે છે, તો એ બધા પણ પોતાની શક્તિઓ એને આપતા જાય છે, આપતા જાય, આપતા જાય. મુક્તિનો પાવર વધતો જ જાય છે, વધતો જ જાય છે, વધતો જાય. પછી કોઈ એમ કહે છે કે આ મંદિર તત્વો બહુ પ્રભાવશાળી છે, ત્યાં જશો ને તમારી બધી માન્યતાઓ પૂરી થશે. એટલે બધા પહોંચે મહાકાળીના મંદિરે. એ એક સમય સુધી એ બધું ચાલશે. વળી પાછું ધીમે ધીમે સાઈબાબાનો નંબર આવશે, એ બધા જશે પાલે ગુરુવારે સાઈબાબાના મંદિરે. પણ જ્યાં જ્યાં શક્તિપુંજ એકઠો થાય, ત્યાં ત્યાં આવી રીતના લોકો પણ જતા તમે જોતા હશો.
પણ આ કામ આપણે ઘરમાં પણ બેસીને કરી શકીએ. આ છે કે તમારે લોકો મંદિર જોવા બહુ ગત. મંદિરે જવાનું ચાલુ રાખજો, પણ જાણજો કે તમે શા માટે જાવ છો. સામે જે મૂર્તિ છે એ પ્રતિષ્ઠિત છે, તો એ તમારા આત્માનું સ્વરૂપ છે, તમારા આત્માનું પ્રતીક છે. તમારા ઘરમાં તમે સાથીઓ કરો છો ને, બસ એ રીતે આ પ્રતીક છે તમારા આત્માનું. એને એવી રીતે જોજો અને તેના સાથે એવી રીતે વાતો કરો. મનમાં વાતો કરો, મોટેથી કરવું. મેં ઘણા માણસો એવા જોયા છે જે લોકો મોટે મોટેથી પણ બધી વાતો કરતા હોય. ઘણા લોકો એવા પણ મેં જોયા છે કે મોટા મોટા સ્તુતિ, સ્તોત્ર, મંત્ર બોલ બોલ બોલ બોલ કર્યા જ કરે. અડધો કલાક સુધી બોલે, પોણો કલાક સુધી. સાત પોષાત લાગે, ખૂબ મોટા અવાજ કરે, બહાર નીકળી જાય. કહેવાનો મતલબ શું છે કે એક સમયે એક વસ્તુ એક જગ્યા ઉપર હોઈ શકે. સ્પેસનો નિયમ એવો છે.
આ જે જગ્યાએ હું ઊભો છું, ત્યાં કોઈ પણ વસ્તુ જો મૂકવી હોય તો મારે ખસવું પડે. તો એમાંની અંદર જો તમે સારી વસ્તુઓ લાવવા માંગતા હશો, તો એમાંથી જે નકામી ચીજો છે, કારણ કે મન છે ને ગોડાઉન જેવું છે, વેરહાઉસ. એટલે બધું જેટલું આવ્યું એટલું બધું આપણે જમા કર્યા જ રાખ્યું, કર્યા જ રાખ્યું. હવે ધીમે ધીમે આપણે શોર્ટિંગ કરવાનું શરૂ કરવું જોઈએ. કામ કામનું કેટલું? બાકીનું પાપ. તો નિયમ શું કહે છે કે છ મહિના સુધી કામ લાગેલી વસ્તુ હોય તો ઘરમાં રાખવી, મનમાં રાખવી, નહીં તો બહાર બોજો લઈને ફરવાની જરૂર નથી. તો તમે તો કહો સાહેબ, પણ અમારા મન પર કેટલો બધો બોજો હોય! તો બહાર મૂકી આવો ને. પણ કોણ રોકે? જે વસ્તુઓને તમે તમારા મનમાં કેરી કરો છો, એનો બોજ શું જબરજસ્ત છે! તમે જ્યારે કોઈ વાહન ચલાવતા હોય, દાખલા તરીકે તમે એવો અનુભવ કર્યો હશે, કોઈ વ્યક્તિ આવીને કહેશે, તમે જોશો કે ફક્ત એનું વજન તો 50 કિલોનું હોય, પણ એકદમ એવું ફીલ થાય કે જાણે કાર બહુ જ ભારી થઈ ગઈ.
"ઇટ્સ વેરી હેવી નાવ." એટલી સ્મૂથ નથી ચાલતી. ભાઈ જેવા ઉતરી જાય, તરત પાછી સેમ સ્પીડે ચાલે, એટલી સ્મૂથનેસ કે ગાડી ચાલવા. કોઈ વ્યક્તિ આપણા ઘરની અંદર આવીને મિક્સરનો ઉપયોગ કરીને જતું રહે, પછી આપણે ચલાવીએ એટલે આપણને થાય એમ કે આ થોડું થોડું કરતું. "હેવ યુ એવર એક્સપિરિયન્સ?" તો આપણે પાંચ મ્યુટેન્શિયલ સ્કૂ. કઈ પણ ચીજો જે કઈ કોઈ બીજી વ્યક્તિએ વાપરીને આપણે જો એને વાપરવાનો વખત આવે, તો આ વસ્તુનો આપણને ઘણી વખત આ દુઃખ ફાવતું હોય. સો એને શું કરવું જોઈએ કે રિલીઝ કરો. જેટલું પણ તમે રિલીઝ કરી શકો તમારા માઇન્ડમાંથી, કરતા જાવ, કરતા જાવ. ક્યાં સુધી? પાણી પૂજા. મનમાં કઈ રાખવાની જરૂર નથી. તો શું થશે? ત્યારે મનમાં કઈ નહીં હોય, તે વખતે તમને પરમાત્માના દર્શન થઈ શકે. હવે પરમાત્મા કેવા હોય, એ બધાના અનુભવ વિશેની આપણે વાતો કરી.
જીવનની અંદર આ ચાર તબક્કા હોય છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. જે દિવસે જન્મ થયો, બર્થડેટ આવીને, એટલે એને ડેટ ઓફ ડેથ પણ નક્કી થઈ ચૂક્યો. થોડું આગળ પાછી થાય કયા સંજોગોની અંદર? અપમૃત્યુના અપલક્ષણો કરતા હોય ને લોકો જીવન દરમિયાન, એના કારણે થોડું વેરનું બોલાવી દે અને એવું થાય તો પેલા યમદૂતો તો એકદમ રેડી જ હોય કે તમે ઉપાડો. ત્યારે તો ટાઈમ સર એ લોકો તો આવી જ જતા હોય. એ લોકો સમય ચૂકતા, કારણ કે એબા કોને ત્યાંથી આવીને કાલ કેકતાને ત્યાંથી આવતા હોય છે ટાઈમ. તો જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. જરા એટલે વૃદ્ધાવસ્થા. જન્મ્યો એટલે માણસ ધીમે ધીમે ધીમે ધીમે યુવાન થઈને પછી વૃદ્ધ થવા જ માંડે. કોઈ એને રોકી ના શકે. બહુ ઓછા લોકો અમુક સમય સુધી રોકી શકે, પછી તો એમને પણ જોવું પડતું હોય. "એક્સેપ્શન્સ આર ઓલવેઝ ધેર." તો ત્યાંથી એનો આપણને બહુ ક્રિયા ભારે લાગે.
કઈ ને કઈ જાતનું થાય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, બીજા પ્રકારની વસ્તુઓ, આઈબીએસ થઈ જાય. તો જીપીએસ નામની કોઈ કઈક બીમારી છે, નામને થઈ જાય. લાખો રૂપિયા ખાઈ જાય. તો માણસે પોતાની જિંદગીનો જે લાઈફ કોર્સ જેને કહેવાય, 10 વર્ષ, 20 વર્ષ સુધી મહેનત કરી કરીને જે રૂપિયા જમા કર્યા હોય, એનો એક અઠવાડિયામાં, 10 દિવસની અંદર બધું થઈ જતી બધી બીમારીની બહુ તકલીફ હોય, થતી હોય. તો એનો પણ સતત ડર લાગતો હોય. એટલે જે જન્મેલો છે, એ આ ત્રણ વસ્તુઓથી સતત ડર્યા કરતો હોય. એન્ટી એજિંગ ક્રીમ આજકાલ કેટલા વેચાય છે! પણ એનાથી તમને ખબર છે, અંદરથી તમને દરેકને ખબર છે, પણ છતાં એ લાંબી મોંઘા ભાવમાં. પેલા 1 કિલો ઘી ખાઈ લે ને, વધારે સારું પડશે. ક્યારેક 500 g માખણ થઈ જતું. રોજ 10 g માખણ તાજે છે. વટે તારી સ્કિન વધારે સારી થશે. કશું નહીં. બદામનું તેલ પ્રોપર અને તો પણ સ્કિન તારી સારી.
અંદર કશું જ નાખવાની જરૂર નથી. પણ નહીં, આપણે તો કેમ? તો કે પેલી હિરોઈન છે ને. હવે એને જુઓ તો જોઈ નાખું કે એવી હોય. પણ હરેક વખત જોઈ આવો તો પછી ફરી ક્યારે એનું કોઈ પણ જોવા જવાય એવું મન થતું નથી.
જીવનની આ બધી અવસ્થાઓ છે: બાલ્યાવસ્થા, યુવાની અને વૃદ્ધાવસ્થા. આ બધું થયા જ કરતું હોય છે. આને કોઈ રોકી શકતું નથી. જન્મ થયો એટલે આ ફેઝિસમાંથી જ આપણે પસાર થવું જ પડે છે.
તો શરૂઆતના ટાઈમની અંદર શું હતું કે લોકોને કશું વચ્ચે ખ્યાલ નહીં. એટલે એ લોકો શિકાર કરીને અથવા તો જંગલની અંદર બિલકુલ નેચરલ લાઈફ જીવતા હતા. જેમ હજી પણ ગામના કે દાહોદની ઉપરના ભાગની અંદર આદિવાસીઓના ગામો હોય, એમાં એ લોકો જે રીતે જીવતા હોય, એકદમ સાહજિકતાથી કે અમુક પાંદડા, અમુક ફળ, અમુક ફૂલ શું ખવાય, શું ના ખવાય. હમણાં ને હમણાં અમારા એક દીકરાનું ત્યાં રહેતા એ લોકોને બધું જ ખબર હોય કે, "સાહેબ, આ પાંદડું ખાઓ ને તો તમને સાંજ સુધી ભૂખ ના આવે. સાહેબ, આ પાંદડું છે ને એવું છે કે જો નીકળ્યું હોય ને તો તમારે છે ને આમ મસળીને આમ ચોપડી દેવા ત્યાં આગળ. એટલે તમને ડાઘો પણ નહીં પડે, લોહી પણ બંધ થઈ જશે અને મટી જશે, કેટલો મોટો ઘા પડ્યો હોય તો પણ."
પહેલાના જમાનામાં અમારા બાપ-દાદાઓ તો છે ને કે તલવાર લડતા હતા ને એ વાગી જાય ને તો પણ આ જ લગાડતા. બીજે દિવસે પાછા ફરી લડવા જતા. આખા મહાભારતમાં આવા કેટલાય બધા ઋતુઓ હતા. તો એ શિકાર કરતા, ખેતી કરતા. ધીરે ધીરે પછી એ લોકો ખેતી કરતાં શીખતા કે છે. ભગવાન વૃક્ષો થઈને બધાને ખેતી કરતાં પણ શીખવી એ પહેલા આવ્યા હતા. પછી વિચરણ કરતાં ફરે બધા અને ઓબ્ઝર્વ કરે શું બની રહ્યું ગુજરાતની અંદર. શું થઈ ગયું? એકદમ કુદરતી ગંદગી હતી એ વખત. ત્યારે એમને બોલવાની જરૂરત હતી. તો વાણી જે છે એ અત્યારે વરદાન છે કે અભિશાપ છે એવું કેવી રીતે થયું? ક્યાંક આપણે બધા બોલતા શીખ્યા. અત્યારે વર્લ્ડની અંદર જોઈએ તો કે હજારો ભાષાઓ છે, હજારો બોલીઓ બોલાય છે. અને હાલત તો એવી થઈ ગઈ કે ભાષાના ઝઘડા થાય. બે રાજ્યો છે ને તો ભાષાના આધારે ઝઘડી અને એક જ દેશના હોવા છતાં.
અને આ બધું સતત ચાલ્યા કરતું હોય. તો એ શું છે? એ તો વાણીનું સાધન છે. કોઈ સાઉથ ઇન્ડિયન હોય તો એમ કહે કે હું હિન્દી ભાષા ના બોલું. કોઈ નોર્થ ઇન્ડિયન હોય તો સાઉથમાં જાય તો ખૂબ બિચારો પરેશાન થાય કે કોઈ ઓટો રિક્ષાવાળો કશું બતાવે નહીં, કંઈ ના થાય. એ દિવસો હવે ધીરે ધીરે દૂર થઈ જાય છે કેમ કે એજ્યુકેશન કોલેજ ના થાય ધીરે ધીરે ધીરે.
તો પર્પસ શું છે આપણા દરેક કૃત્યોનો? એ જ આપણે સમજવું છે કે આપણો આશય, બુદ્ધિનો આશય છે ને કહેવામાં આવે છે, એ આપણને બધા કર્મ કે કૃતિઓ કરાવતા હોય. તો ક્યાંક અંદર હું કહેતો હતો, એ હુંને પાછો ફરી યાદ કરો કે એને બધું થતું હોય. આમ શાંતિથી બેઠો, બટરસ્કોચનો આઈસ્ક્રીમ ખાવું. હવે રાતે ૧૧ વાગ્યે પાછો કીક મારીને પડે. આજકાલ તો સ્ટેજ મારે કોઈ નથી ખાવું. એક દિવસ ગયા, અમારા જમાના બહુ હતા. હવે ૧૧ વાગ્યે પહોંચી ત્યાં આગળ કે બટરસ્કોચ. અરે પેલું કે છે કેસર પિસ્તા એકલો જ છે. મારે તો બટરસ્કોચ થયો તો પાછો વાડીલાલ સુધી જાય. આગળ એક દુકાન હતી વાડીલાલ સોડા પામ્પે. ત્યાં સુધી પાછો કઈક પાછો આવે. આટલો આખો બટરસ્કોચ ભાવ ૭૦ કિલોનું શરીર દોડાવ્યા. એને કહેવાય ટ્રાયિક.
ચાલો, તો આપણે બધાની હંમેશા અંદરથી એક આવી એક પ્રેયર હોવી જોઈએ. આપણે આત્મા જાણવો જ છે તો એ સિન્સિયર હોવી જોઈએ. એમાં કોઈ ડાયલ્યુશન નહીં ચાલે, કોઈપણ પ્રકાર. અને આમાં કોઈને બતાવવાની જરૂર નથી. આમાં કોઈનું ઈમિટેશન કરવાની જરૂર નથી. આમાં કોઈની સાથે કોમ્પિટીશન કરવાની જરૂર નથી. આ બધી વસ્તુઓ જ ગરબડ પેદા કરે. આને માટે શાસ્ત્રની અંદર એક શબ્દ વાપરવામાં આવ્યો તો એનું નામ છે પ્રપંચ. પ્રપંચ શું કહે છે? પ્રાર્થના કરવી. પાપી પ્રપંચ કરવા. બધી વાતે ખોટો કરો. "ભગવતી, પણ હું તમારો." આપણે કઈ કહે છે, "માતાજી, એવો છું, એવો હું તમારો જ છું." પણ પ્રપંચ બંધ કરો ને ભાઈ! માતાજી એવું કહે છે, "અને એના વગર તો વધારે સારો રહીશ અને તું વધારે સુખી રહીશ મારી પાસે."
આમાં તો આમાં શું? દુષ્ટ હોય ને એનું ધ્યાન માતાજીએ વધારે રાખવું પડે. સજ્જન તો કે તમારો મોટો દીકરો છે, સમજદાર છે, કરી લેશે, વાંધો નથી. આગળ ઉપર જોઈ જશે. કંઈક તકલીફમાં આવશે ત્યારે જ મદદ કરીશ. તો પેલાનું તો સતત ધ્યાન રાખવું પડે. તો આ બધી વાતોની ઘણા લોકોને ખબર પડી ગઈ એટલે એ બધા શું કરે કે આપણે દેવતા નથી બનવું કે આપણે દાનવ. રાવણ દેવાના આવું બધું કેવું પડી ગયું. એટલે ભગવાન જોડે જ હમને પાખડી બાવતે લડવું. તો કે તારી જોડે છે. ભગવાન જોડે જ લડવાનું. એ લોકો આ બધા દૈત્યો કહેવાય. એટલે આસુરી વૃત્તિ જેનામાં પેદા થાય છે તેવા લોકો ને એવા લોકો આપણા મનુષ્યો હોય છે. મનુષ્ય દેહની અંદર પણ પછી એ લોકો એટલી બધી શક્તિ અર્જિત કરી લેતા હોય છે કે લોકો એ લોકો માથે કઈ સીધા નથી. મેં તો એવા જોયા, પિત્તળના માથે હતા, મસોલે માથે હતા.
અને ઘણા માણસો એટલું બધું વાસના પીછડાવાળા કોઈ જોવા મળતા. અને છતાંય ખૂંખાર હોય, બહુ ભયાનક.
તો આપણે પ્રાર્થના કરીએ કે, "શું અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ." ઈચ્છા સત્ય શું છે? હવે વાત એ તો કે આટલા બધા અસત્યો છે. અસત્યો એટલે રિલેટિવ સત્યને આપણે શક્ય થતું. એટલે ખરેખરી એ બધા રિલેટિવ શક્તિ સત્યાગ્રહ કરતા હતા. "આ ભારત મારો દેશ છે અને આ પ્રદેશ મારો છે. અમે ગુજરાતી છીએ. અમારા ગુજરાતમાં ગુજરાતના જ માણસો રહેશે. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં જ રહેશે." વગેરે વગેરે બાબતોના કેમ એ ભ્રમણો પેદા થતા સમાજની અંદર અને પછી એ સમૂહો લડ્યા કરતા. તો સત્ય શું છે કે આપણે બધા છેવટે કોણ છીએ? માણસ છીએ. છેવટે કોણ છે? ભારત દેશના નાગરિક છીએ. તો હું અહીંયા રહું કે ત્યાં રહું છું. તો એ વિશાળતા આપણે ધીમે ધીમે ફરી જેમ ત્યાં આગળ આવી રહી છે તેમ જના દરેક ક્ષેત્રોની અંદર આવી રહી. પહેલાનો સમાજ કેવો હતો? ઉપમંદુ કુકમુક એટલે કૂવાનો દેડકો.
આમ જ કરવાનું, આમ.
જ થાય જે ચીરો પાડ્યો હોય દાદાએ, જે કરી બાપા કરે અને પછી એક છોકરો એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. પીધી આમ પાણી પીને હોય એને ક્રોસ કરીને કોઈ આ બાજુથી આ બાજુ જઈ શકે નહીં. તો આ પ્રમાણેના કેટલાય જીવન થયા. 1900 થી શરૂ કરીને 1950 સુધી મોટા અને 18મી સદી તો આખી, કદાચ 17 મી સદી પણ ઘણો બધો ભાગ, એ તો આવા પ્રકારના જીવન વાળા લોકોનો હતો.
હવે બધા ધીમે ધીમે આ બાબતોમાં જાગૃત થયા, સમાન થયા. નાની નાની બાબતોમાં આપણે ઝઘડા કરતાં, "બે લઈ લીધું", "લઈ લીધી", "તાણી બાત" – "મને કઈ વાંધો નથી" આની માન માટે. અત્યારનો માણસ આવું વિચારતો થયું કે, "આ કોણ ઝઘડવા બેસી ગયું? એટલું તો હું બહાર કમાઈશ." તો એટીટ્યુડમાં ચેન્જ આવ્યો, ઓપનનેસ આવવા માંડી. તો હવે એના માટે મોટી સંભાવના પેદા થઈ કે આટલી ઓપનનેસથી કોઈ પોતાનું જીવન શરૂ કરશે તો શક્ય છે કે ખૂબ ઝડપથી એ પોતાની આધ્યાત્મિક પ્રગતિ પણ કરી શકશે.
સો, પ્રભુ પરમ સત્ય તું નહીં, રયલ ફેક્ચુલ. તો એક્ચુલ સત્ય શું? તો કે, "હું છું" એ જ સત્ય. આ સંસાર શું છે? હું આંખો બંધ કરી દઉં તો સંસારનું અસ્તિત્વ છે? હું જો ના હોવ તો સંસારનું અસ્તિત્વ છે? હું હવ કે ના હોય, શું ફરક પડે? તો હું છું તો સંસાર છે. એટલે અહીંયા આગળે આપણે સત્ય શું છે? તો કે હું છું. હવે પાછો ફરી પ્રશ્ન આપણને થોડો જો: "હું કોણ?" આ મારો સંસાર છે એમ આપણે કરીએ છીએ. મારો સંસાર એટલે સોસાયટીમાં એક ઘર છે, ગાડી છે, બેંકમાં બેલેન્સ છે ને ઘર આખું હતરે ખત ભરેલું ફર્નિચર એવું બધું. એ બધું કોનું છે? તો કે મારું છે. એટલે "હું" અને "મારું" આ બધા શું થયા? તો કે રિલેટિવ. શું છે? તો કે હું છું. હવે એ "હું છું" નો પ્યોરનેસ જેને કહેવાય, એસેન્સ, એને આપણે જીવનમાં ધીરે ધીરે આગળ અપસાનો જરૂરી.
કે જે છે ઉડા અંધારે, અંધારું છે, અજ્ઞાન છે, એ કેવું છે? અંધારું છે. રૂમની અંદર આપણે પેસવું છે. માઈક નથી. આપણા અંદર પ્રવેશીએ છીએ, આપણને કઈ જ દેખાતું નથી. એ રૂમની અંદર આવીને આપણે જો થોડીક વાર ધીરેથી ઊભા રહીએ તો ખૂબ દેખાવવા મળે છે. થોડોક વધારે સમય જો ઊભા રહીશું તો પેલા આંખોની અંદર પેલા રોડ્સ છે ને પેલા જ્ઞાન તત્વો, એ અંધારામાં પણ જોનારા, એ બધા એક્ટિવ થઈ જશે અને પ્રોપર એડેપ્ટેશન લેવલ આવશે. એટલે એ અંધારામાં પણ તમને બધુ દેખાડી શકતા હોય. તો આ તો ટેવની વાત છે. કેટલાક માણસોને તો પતા પટ્ટ લાઈટ તો હોય. એ લાઈટ એટલે એવું જોઈએ. અત્યારે આપણે અભ્યાસ અત્યારે એટલે જમ દબાવું લાઈફ એવું એન્જિનિયરિંગ કાઢો, સ્પ્રિચ્યુઆલિટી તો કામ થશે. કારણ કે સ્કીન લાઈફની બહુ વધી ગઈ. 12 વર્ષના છોકરાઓને, 32 વર્ષના છોકરાને, 23 વર્ષના છોકરાઓ ત્યારબાદ ગાતા હતા.
એટલે તો કોઈ સ્યોરટી નથી લાઈફનું. કોણ ક્યારે જતું રહેવાય? તો છે તો પછી મજા કરો. કે ભાઈ, તો શું મજા કરવાની? તો કે, "પ્રભુ પરમ તેજે તું લઈ." પરમ તેજ શું છે? તો પરમ જ્ઞાન છે, એ જ પરમ તેજ છે. પરમ આનંદ છે, એ જ પરમ તેજ છે. પરમાત્મા છે તેજ પરમ તેજ. પણ પરમાત્મા કોણ છે? તેને જાણનારો કોણ છે? હું છું. આ પરમાત્મા એવું કોણ જાણશે? હું. એ "હું" કોણ છે? પાછ ફરી શોધમાં.
તો સુપ્રીમ લાઈફ, લવ એન્ડ પાવર, આને આપણે એક્સપરિયન્સ કરવો છે આપણા લાઈફની અંદર. જો આ આપણે કરીએ છીએ તો આપણે મૂકી શકીએ મહામૃત્યુમાંથી અમૃત સમિતે. ના, એવું કહે છે કે આ જીવન છે એ અહીંથી શરૂ થશે ને ત્યાં આગળ સુધી લીટી છે અને ત્યાં આગળ આ બધું આ પાપ ચાલતું હોય. એના પછી એક લીટી ચાલવા માટે ભાઈ ગયા. ડોક્ટર પાછા આપી અમૃત સમિ કે અમને બધાને એવું જીવન જોઈએ છે કે જે અમૃત પીધા પછી અમે અમર થઈએ, અમે શાશ્વત જીવનમાં પ્રવેશ કરીએ. બાઈબલની અંદર પણ લખેલી આવી પ્રાર્થનાઓ. આપણે બધાએ શાશ્વત જીવવું, પણ આપણને ખબર નથી કે આપણે ફોરેન સ્વાદ સાસો છતા જ નહી. આજે જે દેખાય છે તે તો ફિઝિકલ વર્લ્ડની અંદર ફેઝ ઓફ લાઈફ છે અને લાઈફ આફ્ટર લાઈફ આપણે આવી રીતે જુતા જુકતા આગળ ચાલતા જતા હોઈએ.
તો આપણે વાત કરતા હતા પહેલા ઉપનિષદોની. તો, "વોટ આર ઉપનિષદસ?" તો કે, "કેમિનેશન ઓફ વેદાઓ." દેખો, "ધે આર ઓલ એસ લે ડાઉન." વેદોનો જ્યાં અંત આવી જાય છે, હવે એ કહે છે કે બસ પૂરું થઈ ગયું. "આ નહીં, આ નહીં, આ નહીં", આ બધું જ "નહીં નહીં" કરીને બધું જ નકારી નાખવામાં આવે છે. પછી જે બાકી રહી જાય છે તે શું થાય છે? તો કે પરમાત્મા થઈ જાય. સ્વામી વિવેકાનંદ, અદિશાચાર્યસો સુપર ઓફ કોમેન્ટ, વિવેકાનંદ સાહિત્ય, આજે શંકરાચાર્ય સાહિત્ય હવે અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ થયું છે. થોડી જો તમે જોશો તો તમને એમાંથી પેલા જેને કહેવાય રચના સમાન ચિત્રો થાશે. પણ શું જોશો? ધીરજ, શાંતિથી બેસીને અભ્યાસ કરો અને શોધો આની અંદર કે આ જેને "હું" કહીએ છીએ તેને લગતું શું છે. અને એટલે એમાંથી બધી ચીજો આપણ બુદ્ધિમાનોને અનાયાસે થોડા વખતમાં તત્વજ્ઞાન થાય.
શું કહે છે? તત્વજ્ઞાન. આપણને તત્વો શું છે એ ખબર ના હોય. કેમેસ્ટ્રીની અંદર આપણે ભણીએ છીએ બધા બહુ જ એલિમેન્ટ, એલિમિનેટ, કોપર, ઈટલી વગેરે વગેરે. પણ એ બધા આપણું જે તત્વની વાત કરતી હતી, તત્વની વાત, આ બધુ આવી ક્યાં? એના વિશે આપણે કઈક જાગવું તો પડશે ને? સમજવું તો પડશે ને? આટલું બધું એલ્યુમિનિયમના વારોમાં પેલા હોય બીમારું. એક આખું બોડી બતાવવું હોય તો કેટલું બધું એલ્યુમિનિયમ પકડાતું જ હોય. ખૂબ જગ્યા એવી રીતે ખોટ તો કાઢે છે. પહેલા તો માણસો ફોડીંગ કાઢતા, સોનું કાઢતા હતા, વિના પણ કાઢતા. હવે એ લોક જે કાઢતા હતા તેમની લાઈફ એટલી બધ. આપણે માનસિક ખરેખર આપણે એવો પ્રશ્ન થાય જો આપણે આવું કહીએ તો એટલી જનરલ આપણે આપણા સાથી મિત્રો સાથે, સહયોગી સાથે આપણે કરતા હોઈએ તો આપણને વિચાર આવવો છે. ત્યાં સુધી આવા વિચાર નહી આવે ત્યાં સુધી આપણે આ જીવનમાં જે આગળ વધવું છે ત્યાં બની શકતા નથી.
તો શું કહે છે કે, "પ્રણય તો આ મહિનો."
કરતા કઈ ક્યાંથી? અત્યારે કેટલા લોકો? બે જગ્યા છે ને? એટલીસ્ટ ટુ-થ્રી પ્લેસીસ આખા વર્લ્ડમાં કે જ્યાંથી ગમે તે મોમેન્ટ બધું નિરા થઈ શકે છે અને આખી પૃથ્વીનું અસ્તિત્વ ખતમ થઈ જાય. અનેક વખત એટલા બધા શસ્ત્રો બધા ભેગા કરી શક્યા. બધાને ફટાકડા ફોડવા લાગે આવી જ નથી આપણે. એટલે વાતને સમજો. એ જો બટન દબાવાનું છે એના હાથમાં એટલે ભડકી દરશોને કશું થઈ જવાનું નથી. અને જે હારે જે થવાનું છે તેને કોઈ રોકી શકવાનું નથી. કારણ કે આ સૃષ્ટિની અંદર જો ઝીણવટપૂર્વક જોશો, તમારા જીવનને પણ ઝીણવટપૂર્વક જોશો, તો જોશો કે દરેક ચીજો નિશ્ચિત રીતે ચોક્કસ વર્તમાનની અંદર જ બની રહી છે.
અને જો કોઈ એમ કહે કે મેં કર્યું તું એ કરી શકતો. કોઈ એમ કહે કે મેં શ્વાસ લીધો કે હવે રોકી રાખ, રોકી રાખ કેટલી વાર છે? તો કે રોકી રાખો તો ફરી આમ આમ આમ થવા માટે થોડીવાર થાય તો રોકી રાખવાનું એના કાબુમાં ક્યાં સુધી? એક લિમિટ. અને એથી કરવું હોય તો એના ના કરી શકે છે. એ કોકના હાથમાં હોય કે આવ્યા ક્યારે, શું? બરાબર? તો જીવનની ઘટક ચીજો આવી રીતના છે, નિશ્ચિત માનો. જો આ બધું તમે સોંપી દેશો કે જે આ ચલાવે. આપણને બધાને એમ થાય કે આપણે ચલાવીએ. ખરેખર આપણે ચાલુ માણસો આપણે એવું માની લઈએ છીએ કે આપણે ચલાવીએ. અને બધું ચાલ્યા વસ્તુ અને આપણે માનીએ એને કાપે એટલે પૂરું.
પેલા કહેતાને શકવાનું વાત બધા સ્વાન છે એ લોકો બી વજન વધારે લેતા. પછી અહીં બહુ વધી જાય એટલે પછી શું થાય? ન્યુરોલોજીકલ હોસ્પિટલમાં બધું દોડશો. આજકાલ તો કે આઈસીસીનું છે કે મારી અને એકેય ખામી ના હોય પાછ. ખાલી થયો નથી કોક આયો તો કે બરાબર થાય, બે ખામી ના રહેવું છે. પછી માનસિક કસરતો અને કપટ જેને આપણે પ્રપંચ કહીએ છીએ, એ બધું ચાલુ જ થઈ જાય. શેના માટે? WhatsApp, બોક્સ, ક્યુબ? એની કિંમત શું છે? ખરેખર માનવ જીવનની કિંમત કેટલી? આપણે ખરેખર કરીએ ને આપણા જીવનની કિંમત, આપણે બધા એકબીજાના જીવનની કિંમત કરીએ ને, તો આપણને શું હક છે? અધિકાર છે? આપણને માનવ કહેવાય? આ માનવને કહેવાય? આ બધા માનવ એક, આમ તો આપણે બધા જ માનો છીએ. એનું નામ તો સમજવાનું છે કે ભડક્યા ના કરશો, કશું કોઈના હાથમાં નથી.
અને કોઈ બટન દબાવી શકે એવી કોઈ પરિસ્થિતિ આવવાની નથી. અને જે બી ફટાકડા જે નિમિત્ત બન્યા છે, એ લોકો જ ફોડશે એકબીજા ઉપર. એટલે એમાં કઈ બહુ ચિંતા કરવાની અહીંયા આપણે તરવાની જરૂરત નથી. આવડો મોટો કોરોનાનો કાળ જતો રહ્યો, આખું આખું વિશ્વ જેને કહેવાય કે આમ ઊંઘી ગયું. કોઈ રાઈટ આમથી કેમ ના જાય? કઈ ના થાય. અમે આ ટોળી ગયા હતા પણ આવું બધું પણ બધા સલામત થયા. જેને જવાનું હતું એ તો એ બધાને મુકાયા હતા અને લોકોને જવાનો વખત આવ્યો. જે થયું એ બહુ દુખદ થયું છે, એવું નથી આપણે કહી શકતા કે આ સારું થયું. પણ જે થયું છે તે થયું છે, એને આપણે શું સ્વીકાર?
સ્વીકારી શકીએ છીએ ખરા કે, "હા, બરાબર છે." તો આ જે કંઈ બની રહ્યું છે એમાં તમારો કે મારો હાથ? આ કોરોના કોણે પેદા કર્યો? કોઈપણ વસ્તુ હોય તો દાખલા તરીકે આપણા વડોદરામાં એવું બન્યું કે એક દિવસે સવારે ત્યાં એક પાણીની ટાંકી પાસેથી ક્લોરીન ગેસ લીક થવાને કારણે, એ વિસ્તારના લાખો લોકો ત્યાંથી દોઢ-બે માઈલ દૂર જઈને રોડ ઉપર બધા ઢગલો થઈને બેસી ગયા. બધાને જાન બચાવો! જેને જેને ખબર પડતી ગઈ, ઘરમાંથી બધા નીકળી ગયા. તો વિચાર કરો, ઘરડા માણસોનું શું? બાળકોનો કેટલી ભાગદોડ મચી જાય છે! શેના માટે? જીવ બચાવવા માટે. હવે આ કોને કર્યું હતું? કોઈએ નહોતું કર્યું. આવી ગયો હોય અપસ્માત અને એમાં કેટલીક કેઝ્યુઅલ વ્યક્તિ હતી પણ હોય. સો, વી આર નોટ... એક વાત અને બીજું, તમે જો કોઈ એ વસ્તુ જાણી કે આના સાથે આવું ખરાબ થયું છે, એ વસ્તુને આગળ તમે પાસ ના કરો.
એનાથી શું થશે કે, પેલો પોતાની નોર્મલ લાઈફ જીવી શકશે. એટલે વગર કારણે ખાલી ભડકાવવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે એને શાંતિથી જીવવા દો. જો લોકોને તમે શાંતિ આપશો, તમને પણ એ શાંતિ ગોળ કરીને પાછી મળશે. હવે જેની પાસે શાંતિ હોય, એને તો કોઈ ચીજથી ડરવાની જરૂર પડતી જ નથી. ક્યાં હોય છે? તો એને આપણે ઓન કરવી પડે. એ કેવી રીતે આવે? કંઈ ના કરવું છે કે અઘરું? જ્યારે આમ એમ થતું હોય અંદરથી ફાટ ફાટ, આમ કરી નાખું, ચેક કરી નાખું, કંઈક કરી નાખું, ત્યારે કશું નથી કરતા. અત્યારે પાંચ મિનિટ પછી શું કરવું જોઈએ તેનો અંદરથી એક ફંકો ફૂટશે. આ પોપ થશે, તરત આમ કરીએ તો. અને એ નિર્ણય સાચો હોય. જીવનમાં એવું થોડી છે? એવું બનતું હોય. સો, ડોન્ટ ગીવ એટેન્શન ટુ ધીસ કાઈન્ડ ઓફ એનર્જી કે એને તમે મલ્ટીપ્લાય ના કરો. જેમ લોકો શાંત થતા જશે, થતા જશે, જીવન આપણા વધારે સારા, સ્ટેબલ થતા જશે.
આપણે બધા સુધરેલા લોકો છીએ. કેટલા સુધર્યા, ખબર નથી. અકબર-બીરબલને ખબર છે. તો આપણે શું ગુમાવ્યું છે? ભૂલી ગયો. એવું કહે છે કે સતયુગની અંદર કોઈ માણસે કોઈને એમ કીધું હોય કે બે વર્ષ પછી હું તારો જીવ લઈશ, તો બે વર્ષ પછી ત્યાં આગળ રાજ હોય, એ કેટલું પણ કરે ને તો ત્યાં આગળ ભાત લગાવીને બેઠેલો જ હોય અને ઉપાડી જ જાય. તો કેટલી ધીરજ છે! હવે આપણામાં એટલી બધી ધીરજ રહી? કોઈપણ બાબતની ધીરજ હોય તો કે ભાઈ શાંતિથી બેસ. ક્યાંથી બેસી શકે? શ્વાસ કરો, નથી બેસતો. એટલે અંદર એ મિકેનિઝમ જે છે ને આપણું એટલું બધું ફિયરફુલ થઈ ચૂકેલું છે. બેસીને આપણે પાંચ મિનિટ જોકા કરીએ તો આમ નજર આમ જતી હોય, "કેટલા વાગ્યા? મારે જવાનું નથી?" તો અશાંતિ ખૂબ પેદા થઈ ગઈ જીવનની અંદર. એટલે આપણે જેને સેન્ટર કહીએ છીએ, આપણે એ ધીમે ધીમે ઓફ થતા જઈએ. સેન્ટર મુશ્કેલી ત્યાં પેદા થઈ છે.
અને આપણે થોડીક વધારે વાતો કરીએ તો કે, પહેલાના જન્મમાં લોકો ઉઘાડા પગે, બૂટ-ચંપલ...
બધું પાછળથી આવે તો તે વધારાથી લોકો હજારો માઈલ ચાલે. એક યોજન ચાલે, બે યોજન. એક યોજન એટલે નવ માઈલ. એક માણસ એવરેજ એ જમાનાની અંદર ચાર થી છ યોજન જેટલું ચાલતું. એ જમાનામાં ઘોડા પણ દોડાવતા હતા, ઊંટ પણ દોડાવતા હતા, તો એ પણ અમુક યોજન સુધી થઈ શકે. માણસ કદાચ કેપેસિટી થોડી વધારે હોય તો પાંચ, ઘણી સાત. પછી એમને પણ રેસ્ટ આપવો જરૂરી હતો.
હવે એ ચાલતા હતા તે વખતે શું થતું હતું કે એમનું બોડીની અંદર ચાર્જિંગ થતું. એ કેવી રીતે થતું? તો કે ધરતી માતાજીની અંદરથી અમુક પ્રકારની સંવેદનાઓ એમના પગ મારફતે સીધા એમના એનર્જી બોડીની અંદર એ લોકો ગ્રહણ કરી લેતા હોય. તો એ લોકોને જો બે કલાક રાહ જોવાનું કીધું હોય તો આમ જ ઊભા રહે, જરાય વાર ના લાગે. બે કલાક થઈ ગયા હોય તો એમને ઊભા રહી શકીએ, એક પોઝ મારીને. અત્યારે આપણે ફાધરને કંઈક કીધું હોય તો પાંચ મિનિટ સફા ઊભો રહે? પાંચ મિનિટ ટાઈમ કે કે તું લાવ, કંઈ વાત રિપેર કરવા પડશે. થઈ ગયો લાવવા તરત કર્યા કરતા હોય. શું? તો ધીરજ નથી.
હવે આપણે એક દૂધનો ઊભરો આવતો હોય, તો શાંતિથી આમ છેક ઉપર સુધીને આવા દઈએ પછી આપણે બંધ કરીએ એટલે ધીરજ ના થઈ. એટલે આપણે શું બનાવ્યું? મેં તો કુકર ચાલુ મૂકીને બધા જ રહ્યા. એટલે એવા એવા ઇક્વિપમેન્ટ બનાવતા આપણે બધું ફાસ્ટ કરવું છે, બધું એક સાથે કરવું છે, ઘણું બધું કરી નાખવું છે. તો ધરતી માતાનું જે ચાર્જિંગ હતું તે આપણે ગુમાવતા. એટલે હવે શું થયું છે? તો કે આપણામાં ધારણ શક્તિ જેને કહેવાય, ધોવાઈ ગઈ.
પહેલાના જમાનામાં એવું કહે છે કે લોકો સ્ત્રીઓને નોર્મલ ડિલિવરી કરાવતા. હવે સી-સેક્શન નોર્મલ કહેવાય, બિલકુલ. આજે જેને કહેવાય "ઓર્ડર ઓફ ધ ડે". નંબર ઓફ બર્થ તમે જુઓ આખા અમદાવાદમાં અત્યાર સુધીમાં સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં એમાં સી-સેક્શન કેટલા? જોશો કે નંબર બહુ જ મોટો હશે. તો નોર્મલ ડિલિવરી કરવાની નથી. ડોક્ટરને પણ નથી કરવી, સ્ત્રીઓને પણ નથી કરાવી. જો કદાચ ધીરજ નથી, ધારણ નથી અને આમાં ઇકોનોમિક્સ તો છેલ્લે તો ખુલ્લામાં જ્યારે આપણે આ બહાર પધારીએ, "ફીલ બેટર".
આપણામાંથી કેટલા લોકો ફ્લેટમાં રહે? હવે આપણે એવું કેમ બને છે કે આપણે રોજ બહાર ટાઈમ જવું પડે? જો એવું આપણે એક-બે દિવસ ન થઈએ તો આપણને "ડોન્ટ ફીલ ગુડ". આપણા બેડરૂમની અંદર બેઠા હોય, એસી ચાલતું હોય, બધું સરસ હોવા છતાં પણ ઘર પણ એકદમ ચકચકિત હોય, લેમિનેશન કરેલું છે અને થોડાક કેવા આવા ટાઈલ્સ લગાયેલા છે, થોડાક પતરા છે, બહુ ફાઈન છે, સરસ મજાનું ટીવી એકલું છે. પણ તોય આપણને અમુક ટાઈમ થાય એટલે બહાર જવું. અને આપણે અડધો કલાક જેવું આ બહાર ફરીએ એટલે આપણને શું થાય? તો કે બહુ સારું લાગે.
તો શું થયું? આ શરીર શેમાંથી બનેલું છે? આ તત્વોથી. પાંચ તત્વો કયા હતા? પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ. તો બહાર જઈએ છીએ ત્યારે આ જે શરીરના અંદરના જે તત્વો છે તેની કનેક્ટિવિટી બહારના તત્વો સાથે થવા માટે. અને એટલે ત્યાં ઓટો ચાર્જિંગ. આજકાલ એવું કહે છે ને બ્લુટૂથ ચાર્જિંગ આપ્યું છે, ખાલી આમ તમારા મૂકીને રાખતા એ હોય તો થઈ જાય. સંસર્ગમાં આવે એટલે દાખલ થવાનું.
વનસ્પતિ છે એ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે સૂર્યપ્રકાશની હાજરીની અંદર. તમે જુઓ કે કોઈક છોડ બંગલાની અંદર રાખેલો છે. એને જો 15 દિવસ સુધી એમ કે પ્રોપર સૂર્યપ્રકાશ ન પડ્યો હોય કે થોડું પાણી જો ઓછું પડ્યું હોય તો. અને એને ખબર પડે કે આપણે આ તો મરી જશે. તો હવે એને બચાવવાનું છે. એટલે એની અંદર પૂરતું પાણી મૂકીએ, થોડું ખાતર મૂકીએ અને બહાર સૂર્યપ્રકાશમાં લાવીને મૂકીએ. ચાર કલાક મૂકીએ એટલે વળી પાછું પ્રફુલ્લિત થઈ જાય. જોઈ લે ને!
તો માણસોને પણ એક વસ્તુ થાય. આપણે અનુકૂળ જગ્યા હોય, આવી રીતે ખુલ્લામાં જ્યારે ફરીએ છીએ, બહાર ગામ જઈએ, નદી કિનારે જઈએ, કાઉન્ટેનરીંગ કરવા જતા હોઈએ, નદીમાં રાફ્ટિંગ કરીએ છીએ અને આપણને બહુ સારું લાગે. તો એ એક્ટિવિટી તો એનો બેનિફિટ આપે જ છે, પણ સાથે સાથે જે સાહિત્યમાં કુદરતની આ પ્રકૃતિને કુદરત સાથે મૂકી. આ પ્રકૃતિ એ કુદરત છે. સમષ્ટિ જે છે તેને કુદરત કહેવાય. તો કુદરતની સાથે પ્રકૃતિને જેમ રોકીએ એટલે પછી પ્રકૃતિને શું થાય? ચાર્જિંગ થાય. પ્રકૃતિ સ્ટ્રોંગ બને, હેલ્ધી બને, બધાને સારી બનતી.
તો પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ છે જેના વિશે તમે જાણતા જ હશો. યોગના પુસ્તકોમાં પણ આ બધું ઘણું બધું લખેલું છે. તો ચિત્ત તમારું કેવું થઈ જશે? જેવું આ બધું એક 100% ચાર્જિંગ છે. આપણા મોબાઈલમાં બતાવે છે ને? થઈ જાય એટલે તરત આપણે ડિસકનેક્ટ કરીએ. એવી જ રીતે આપણે પણ 100% ચાર્જ થાય એટલે આપણે સીધા ઘર તરફ પાછા વળતા હોઈએ. આપણને ખબર પડી જાય છે કે "ઓલરાઈટ, હવે મારું ઘરે જવાનું છે." આપણને 100% ચાર્જિંગ થઈ ગયું છે એમ ખબર પડી જાય છે. કોઈક કેસમાં 95% ઘેર જવાય.
પણ આ બધું કેવું છે? કોઈ નાના છોકરાને જો તમે પેન્સિલ આપી હોય તો કેવી રીતે કરતો હોય? ઘસતો જ કરતો હોય, ઘસતો જ કરતો હોય. રિપીટેટિવલી આ પેન્સિલ આટલી મોટી આટલી હોય, નાની થઈ જાય આટલી. એ વર્તમાનની અંદર બસ આપણે આમ ચાલ્યા જ કરતા હોઈએ કે આપણે આવું સતત કર્યા જ કરતા હોઈએ. અને માથાકૂટ થાય ને કે તું ટેન્શન કેમ છો? અને મજા આવે શું હોય? મજા આવે કરવાની. તમે પણ બહાર જ એ જ કહેવાનો મતલબ. રિપીટેટિવ હેબિટ્સ આપણને એ ઘણી વખત આપણને ખૂબ આનંદ આપતી હોય. તો આપણે એવી પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખતા હોઈએ છીએ કે જે આપણને આનંદ આપે. આપણે સમજીએ છીએ કે આપણને આનંદ આપે ને વધારે આવી રીતે કદાચ કહ્યું કારણ કે બીજાને આનંદ આપતી નથી એટલા માટે. આપણે સમજીએ છીએ કે આપણને આનંદ આપે છે એવી પ્રવૃત્તિની અંદર આપણે જઈએ છીએ ત્યારે પણ આપણે ચાર્જ થઈ જતા. ઘણી વખત આપણે સાવ શાંતિથી બેઠા બેઠા શું છે?
ઇમેજિન કર્યા કરતા હોઈએ તો સારી.
સારી વસ્તુઓ ઇમેજીન કરવામાં પણ આપણે ચાર્જ થતા હોઈએ, થાય છે. મન તરબતર થઈ જાય. આ બહુ જ શું આપણે એમ કહીએ કે બસ બે અઠવાડિયા પછી તો આ ટાઈપનું તરબતર બેઠવું અને પછી આમ ન સાત આવે ખૂટી જાય, આપણે જાણે ખરેખર ત્યાં પહોંચી ગયા હોય એવી રીતે. આજકાલ પેલું વર્ચ્યુઅલ આવે છે, પેલું સાહેબ એને પોતા એવું જ સીધું જાણે કે દેખા શરૂ થઈ જાય છે આખું. કેટલી બધી વ્યવસ્થા કરેલી છે! તો એક તો શાંત. તો આપણે બધા શું કરીએ છીએ? તો કે આ મન જે છે તેને ખૂબ, જેને કહેવાય, ઉત્તેજિત કર્યા જ કરતા હોઈએ. ફક્ત ઉત્તેજિત અવસ્થાઓમાં આપણે રહેતા હોઈએ અને એનાથી આપણને સારું લાગતું હોય તો પછી એનો આપણને બહુ થાક બી લાગે, એનો આપણને બહુ ભાર પણ લાગે અને આપણને તકલીફો પણ આવતી દેખાતી.
આ બુદ્ધિ છે. નાનો છોકરો હોય, એને બિચારાને ખબર ના હોય. એ રેફર, બકરી બધું બોલાવી ગયા. આપણે વિચાર એમ કરતાં કરતાં એને મૂળાક્ષરો આવડી ગયા. બધું કરતા કેટલું એસોસીએશન થઈ ગયું! બોડી-માઇન્ડ બરાબર. લેંગ્વેજ આવતી ગઈ, મેથ્સ આવતી ગયું, સાયન્સ આવતી ગયું. પછી કે, "તમે શું કરો છો?" તો કે, "અમે છીએ તું ફર્સ્ટ યર એલએલબીમાં." તો કે, "ફર્સ્ટ એલએલબી ત્યાં આગળ શું શીખવાડે? અમને આર્ગ્યુમેન્ટ કરતા શીખવાડે." આર્ગ્યુમેન્ટ કરતા શીખવાડે કે આર્ગ્યુમેન્ટ કરતા તો આપણે ઘરમાં જ શીખી ગયા હોવું જોઈએ ખરેખર. પેલા કેટલા કરતા હોઈએ, એને શરૂઆત ત્યાંથી થઈ હોય છે દરેક શિક્ષણની શરૂઆત. એટલે ત્યાં આગળ પહોંચ્યા. આર્કિટેક્ચર બુદ્ધિની આપણે શું કરીએ? પાઠ પાડ પાડ પાઠ કરી. આજ હવે બધાને આના અંદર એટલો બધો આનંદ આવી ગયો, એટલો બધો આનંદ આવી ગયો કે હવે ખુદ એ જે દિશામાં, જે બાજુ ફરે, કોકને કોકને ઘાયલ કરે.
પેલાના ચમાટા લોકો તલવારો લઈ ફરતા હતા, લઈને ફરતા હતા. હવે કશું જ નહીં. માણસ ફરી રહ્યો હોય અને છે ચાલતા ચાલતા કોકને કોકને કાજ કરે. એક શબ્દ એવો બોલી નાખે કે પેલા ગોબો પડી. એક શબ્દ એવો બોલી નાખે કે સામે વ્યક્તિના લોહી ગવાણ છે. શબ્દની શક્તિ કેટલી છે જબરજસ્ત! આપણે કહેતા કે ઋગ્વેદના બ્રાહ્મણો દેવોને આવાહન કરે છે. પેલા આપણે તો દૈત્યોને એક શબ્દ બોલીએ અને પેલાની હાલત કેટલી ખરાબ થઈ જાય!
આપણે દરેક વસ્તુની અંદર આ નક્કી કરી નાખીએ અને ક્યારેક તો કરીશું આવું બધું. કોઈ આપણને કઈ કહે, ના એટલે જોરથી આપણે ના કહીએ તો નાગે માગે. હવે ખબર પડે છે કે આમે પણ આવું બધું ખોટું કર્યું હતું. તો જીવનમાં શોધો કઈ જગ્યાએ તમે આવું બધું. કારણ કે જે આપો છો એ જ બધું પાછું આવશે. આમ નોટ ગોઈ ટુ ટચ યલો ઓફ કર્મહર, પણ સમજવાનું છે કારણ કે આપણે આત્માને શોધવાની છે. હવે આત્મા ત્યારે દોડશે ત્યારે આ બાકીની બધી ચીજોને સમજી અને પછી શું કરવાની છે? તેને છોડી દેવાની. સમજીને છોડવાની, ગ્રહણ નથી કરવાનું. સમજીને છોડી દો.
તો આગળ ઉપરથી તો કે આત્મા જે છે એ શું છે? તો જોઈએ તો કે શુદ્ધ ચૈતન્ય સ્પિરિટ. એ કેવો છે? તો કે ઇલેક્ટ્રીસિટી. એ કેવો છે? આકાશ જેવો. સૌથી નજીકની જો બે વસ્તુ આપણે જોઈ શકીએ તો આ છે કે આકાશની અંદર જો ઇલેક્ટ્રીસિટી હોય, આકાશ તત્વની અંદર સેલ્ફ ઇલેક્ટ્રીસિટી અલગથી જે આવે છે, એમને ઇલેક્ટ્રિક ચાર્જ જ હોય આકાશ. એવો આપ. અને એ કેવો છે? કેટલો છે? તો કે દરેકની અંદર રહેલો છે. ક્યાં આગળ? તો કે જીવ વાતમાં રહેલો. જેને આપણે જીવંત કરીએ. તો મને જોઈ રહ્યા છો તો જીવ તો લાગુ કે છોકરી? તો આપણે સામે વ્યક્તિને જેવું જોઈએ છીએ, જે પણ બીઇંગને આપણે જોઈએ છીએ, આપણે નક્કી કરીએ કે ના આ જીવે. એ શા આધારે? તત્વ એ શા આધારે? કેટલાક બહુ બેક હોય, શ્વાસ લેતા હોય, પાટ આ લેવાતો હોય, આ લેવાતો હોય, આપણને બહુ ખબર ના પડે. પછી આપણે ડોક્ટરને બોલાવવો પડે.
ડોક્ટર આવજો, નક્કી કરો કે છે કે કઈ ભાઈ તો ગયા? તો કે આગળ શું કરો? તરત જ કાર્યક્રમ બધું પાછળનો ચાલુ થઈ જાય. તો એવી રીતે આપણે બધા નક્કી કરતા હોઈએ છીએ કે આની અંદર આત્મા છે. એટલે જે ચૈતન્ય જેના આધારે એ બીઇંગ જીવતું લાગે છે, જણાય છે, આપણે અનુભવી શકીએ છીએ, પારખી શકીએ છીએ, તેને આત્મા કહીએ. આત્મા કોઈ બીજી વસ્તુ નથી પણ એ આ છે.
હવે તમને એક્ઝેટ એનો ખ્યાલ આવી જશે કે આ વસ્તુ હોવી જોઈએ. એ હોય તો આત્મા છે, એ નથી તો આત્મા નથી. હવે એ જે છે તે કશાકની અંદર હોય, કશાકની સાથે હોય. હંમેશા જોઈએ, પેકિંગ હોય, આના અંદર એક આમ આત્મા મૂકેલો હોય એવી રીતે આપણને આ બોડી આપવામાં આવે છે. દરેકને એક એક બોડી આપવામાં આવે. એક આત્માને અનેક બોડી હોય છે એવું નથી. એક આત્માને એક બોડી. જંતુ હોય તો પણ એને જંતુનું શરીર હોય, ઘોડો હોય તો ઘોડાનું શરીર હોય અને એની અંદર એક આત્મા હોય. એનો મતલબ એમ કે જે જીવંત છે એ દરેકની અંદર આત્મા હોય છે. અને બાકીનું શું છે? તો કે અનાથ. ઘણો બધો ભાગ એવો છે એની સાથે સાથે. કારણ કે આ બંને સંસારમાં હંમેશા સાથે ને સાથે જ જોવા મળશે. ત્યાં આ સંસારની અંદર બે એકલા જોવા. આ છે તો પેલું દેખાશે. આ છે તો જ આનું અસ્તિત્વ પણ છે. એમાં આને માલુમ પડશે આ.
અધરવાઇઝ એને ખબર જ નથી પડતી એની આગળ પાછળનો સંસાર છે શું છે. કેટલા કિલોમીટર સુધી રોડ બનેલો છે? આગળ ફલાણી જગ્યાએ કોઈ ડેમ બન્યો, અતિ બન્યો? નર્મદામાં આ વખતે કેટલું પાણી આવ્યું હતું? બધું કોણ જાણી શકે? એને આત્મા જાણે. આત્માની હાજરીની અંદર આપણે આ બધી વસ્તુઓ જાણી શકતા હોઈએ. તો કેવી રીતે જાણતા હોઈએ? પ્રશ્ન આપણને એ થાય કે આત્મા ખુદ જ્ઞાનઘન કેવો છે? જ્ઞાનઘન છે. ઘન એટલે નક્કર. પ્રવાહી હોય, વાયુરૂપ હોય, ઇથરિક હોય. આ કેવો છે? ઘન છે, જ્ઞાનઘન છે. એની અંદર શું છે? તો કે પ્રચંડ શક્તિઓ રહેલી છે, પ્રચંડ જ્ઞાન રહેલું છે. અને એટલું બધું છે, અનંત કહીએ, માપી ના શકાય. તો આત્મા કેવો છે? કે વ્યાપક છે. આત્મા અહીંથી ત્યાં સુધી એનાથી.
આગળ જઈ શકે કેટલું? જેટલું તમારે સ્ટ્રેચ કરવું હોય, એટલું તમે કરી શકો. આત્મા કેવો છે? તો કે, અનંત છે. આંખો બંધ કરો અને તમારા આત્માને જુઓ. આજે અંધારું દેખાય છે ને, એનો અભ્યાસ કરો. શ્વાસ લો છો, એનું સેન્સેશન કઈ રીતે આવે? આ બોડી છે, તો એના અનેક સેન્સેશનો ચાલી રહ્યા છે. એ કઈ જગ્યાએ ડિસ્ટર્બ થઈ ગયા? પસોરાનો પણ અવાજ આવે છે; એ ક્યાંથી આવે છે અને એ કોણ સાંભળી રહ્યું છે? કોની હાજરીમાં એ સંભળાય? કઈ જગ્યા છે આ? જુઓ, તપાસ. આ બધા જ પાંચ ઇન્દ્રિયોના સેન્સેશન એક ચોક્કસ જગ્યાએ રજિસ્ટર થતા હોય છે. એ જે જગ્યા છે ત્યાં, અને આ એને શોધી કાઢો; એનો સતત અભ્યાસ કરો. થોડોક સમય લો, તમારો આત્મા તમારે ખુદ મેળવવા ક્યાં છે? શોધો. તમારો આત્મા તમારા દેહ પર છે. જેટલો તમારો દેહ, એટલો તમારો આત્મા. ન ખાને વાળને છોડી દેતા, બાકીનો બધો જ પાક શરીરની અંદર છે.
એ કેવી રીતે રહેલો છે? ધીમેથી આંખો ખોલો ને મારી સામે જુઓ. આવી રીતે આ બોડી છે ને, આ બંને જોડે છે; સાથે સાથે છે પણ ચોટેલા નથી. બંને ચોટેલા નથી. મને એવું લાગે છે કે મારા બંને હાથ ચોટેલા છે, એને પ્રયત્ન કરીને છૂટા પાડવાના છે. પણ વાસ્તવમાં આ બેની વચ્ચે પણ અનંત અવકાશ છે. એક આખી પૃથ્વી આમાંથી પસાર થઈ જાય, એટલું બધું સ્પેસ આની અંદર છે. ભગવાન દત્તાત્રેયનું એક પુસ્તક છે: "દત્ત પરશુરામ સંવાદ". ત્યાંથી મળે તો વાંચજો. તેના અંદર આ બતાવેલું છે કે અનંત અવકાશ એક નાનકડી જગ્યામાં કેવી રીતે પેદા થતા હોય છે. આખી નવી નવી સૃષ્ટિ અંદર કેવી રીતે પતી હોય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ એ બધી વસ્તુઓ જાણ.
તો આ શુદ્ધ આત્મા છે, ચૈતન્ય એ "સ્પરટ" છે. અંગ્રેજી ભાષાનો શબ્દ છે "સોલ", એ જુદો છે અને આ જે છે એ "પ્યોર સ્પિર" છે. ઉડી જાય એવું ની, ઉડી જાય એવું નહી. લોકો ઢેન્ચ તો આ બોડીનો આ આત્મા અને આ જે છે એ ભાગ અનાત્મા. બરાબર, અહીંયા આગળ પૂરી. બરાબર, બે છૂટા દેખાવા જો. સતત મને જોયા જ કરજો; મને નહીં, આત્માને. બાકીનો ભાગ કરવો છે, તો કે પ્રકૃતિ અનાત્મા એને કહેવામાં આવે. મેં કીધું ને કે જે એક વ્યક્તિની સાથે હોય તેને શું કહેવાય? "પ્રકૃતિ". અને જે સમષ્ટિની બધાની સામૂહિક જ્યારે ભેગી થઈને થાય, ત્યારે એને શું કહીએ આપણે? "કુદરતી". કુદરતી રીતે બને છે. આપણે કેવું સરસ સરસ શબ્દ વાપરીએ છીએ? બધા બહુ ડાયરે હોઈએ તો ખરેખર પણ ક્યારે ક્યારે થા, તો "કુદરત" કહેવાય. અને આ જે છે એ "પ્રકૃતિ". પણ પ્રકૃતિ, મારી પ્રકૃતિ. આપણે કેવું બોલીએ?
"મારી પ્રકૃતિ વાયડી છે". "આની પ્રકૃતિ આવી છે", "ઓની પ્રકૃતિ તામસિક છે". આધારે નક્કી કરી નાખ્યું છે કે વાત, પિત્ત અને પણ તમામ થોડી છે? દોષો જ્યારે સમ થઈ જાય, તો કે "ઓલરાઈટ". કે આમ નીચું બીચું થોડું થયું એટલે ભાઈ ફરવાનું ચાલુ કરી દીધું. શું થયું? તો કે, પફ થયો. થોડાક થોડા દાળ વડાને થોડા પડચા વધારે ખવાઈ ગયા હોય તો રાત્રે પછી શું થયું? તો કે, પીત વધી ગયું. મહી એસિડ પડશે ને પચાવવા માટે. જેવી વસ્તુ અંદર નાખી દીધી છે એટલે અંદરવાળો કે કે, "ખરેખર થોડો વધારે એસિડ નાખો તો જ આ પચે રહેવું છે". એટલે પછી અંદર એસિડ પડે છે. કુદરતની અંદર જો એને બધી વ્યવસ્થા બહુ વ્યવસ્થિત રાખેલી અને ખબર હોય છે કે આ પચાવવા માટે આટલા ટીપા જરૂરી છે. એટલે આ બોડી મારી એટલા એન્જાઈમ્સ, જ્યુસ, પાણી બધું ભેગું થઈ તો તમારા જઠરમાં પડી જ જાય એ ટાઈમે.
અને જો તમે કાંઈ પણ કરો કે ના કરો, મોટા ભાગે એ બધું પચી જતું હોય છે.
હવે ચોક થઈ ગયો એટલે ઘટર હોય તો એવું શું ઉપર? એટલે પછી તમારે શેની જરૂર પડે? દવાની જરૂર પડે. દવા શું કરે? કચરો એટલું ઉપાડીને ત્યાં નાખીએ. મોટા ભાગે દવા દીધા પછી શું થાય? ત્યાંથી કચરો હટી જાય અને બીજી જગ્યાએ જતો હોય તો ત્યાં પડ્યો તો રેત પાછો. એટલે ત્યાંથી કાઢવા માટે પાછી બીજી દવા થાય. તો ત્યાંથી કાઢવા બીજી દવા ખાવી પડે. તો આ અવિરતપણે આવું બધું આપણા જીવન અંદર ચાલતું.
તો અનાત્મા અહીંયા આગળે આપણે જોયું કે અહીંયા આગળ એક "સોલ" છે જેને આપણે "જીવ" કહીએ, હોય શબ્દ છે. આ બાજુ "સ્પીરટ" અને આ બાજુ "સોલ" બંને સાથે હોય. આત્મા અને જીવ આપણે ભેગું કરીએ ત્યારે શું થાય? "જીવાત્મા". પણ એની અંદર "જીવાત્મા" આપણે એક કોમન નેમ આપી દઈએ. કોમન નેમ આપીએ. આત્મા પણ છે અને જીવ પણ છે. તો એને આપણે શું કીધું? "જીવાત્મા". હવે એ જીવાત્મા જે છે તેમાંથી જો આત્માને આપણે બાજુ પર રાખીએ અને જો તપાસ કરીએ તો તેની અંદર શું હોય છે? તો કે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર; પાંચ ઇન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો. આ ભેગું થયું. આત્માનો એક ચોક્કસ ભાગ આવે છે જેને આપણે "ચિત્ત" કરીએ, તો "કોન્શિયસનેસ". બધા "કોન્ કોન્શિયસ", "ક્રિષ્ના કોન્શિયસ". આજ ભલે બહુ "કોન્શિયસ" થવો, બહુ "કોન્શિયસ". તો એ "કોન્શિયસ" એક ભાગ છે જે સતત પેલું કેને, મેં કહ્યું: "હું છું", "હું કંઈક છું", "હું છું".
એને આપણે "અહંકાર". ઈ ના હોય તો સંસાર એને વિદાય કરશો ને, સંસાર આ તમારો વિદાય થવાનો સ્વરૂપ છે. અને બહુ જોરથી કાઢશો ને તો પણ અનલાય થઈ જ જશે. શું થાય કે ભાઈ ગયા કે? એટલે બહુ ઝડપથી કાઢવાનો પ્રયત્ન કરવો કે છે આધ્યાત્મિક અતિ ઉત્સાહી માણસો. હમણાં જ હું કુંડલીને જગાડી દઉં, 250-500 વોટનો પાવર લગાડી દઉં કે પાછળ ગમે તે રીતનો આત્મા માં પ્રાપ્ત કરું. ભાઈ, તું આવું બધું ના કરીશ; શરીર તારું કોલસો થઈ જશે અને આ અંદરના જે બધા સેલ છે, તારા બધા મરી જશે. કેમ? તો કે, તું માંડ 25 એમ્પીયર જેટલો એમ કે કરંટ સહન કરી શકે એવી તારી નર્વસ સિસ્ટમ સાથેની તારી બોડી બનાયેલી છે. રીતે એમાં તું આટલો બધો પાવર નાખીશ તો શું થશે? બધું ખુશ થઈ જશે. એટલે એવા પ્રયત્નો કરવા જોઈએ નથી. દરેક વસ્તુને ને જાણો, સમજો અને પછી કરો. તો એ છે.
હવે શું થયું? તો કે, અનાત્મા પ્રકૃતિ કેવી રીતે બની? આપણે અત્યાર પછી આપણી સાથે કંઈક ને...
કંઈક બન્યા પછી આપણને કંઈક ને કંઈક વિચારો આવતા હોય. એ બધા ક્યાંથી આવતા હોય? તો કે પૂર્વે જે કંઈ કરેલું હતું એ બધું અત્યારે આપણી સામે આવે. એટલે પૂર્વના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારે ભેગા થઈને જે કંઈ બધું કરેલું હતું એ બધું જ એક કર્મનો સમૂહ બનેલો હતો. જે સાહેબે કીધું કે તમારું કારણ શરીર છે એને લઈને આત્મા તમારો હતો અને હવે પાછો નવું બોડી પહેરીને પાછો આવી ગયો. પહેલા રૂમમાં હતો ત્યાંથી અહીંયા આગળ બિહારમાંથી સીધો ગુજરાતમાં પેદા થયો. હવે અહીંયા આગળ ગુજરાતી કુટુંબમાં જન્મ હોવા છતાંય એ છોકરાની આદતો બિહારી જેવી હોય, "તૂ કરત હો ભૈયા!" એ પ્રકારનું. કોઈ ફરક નહીં. પણ પહેલા એના ભાઈબંધ આગળ થયું થતું કે "આ ચરિત્ર વધારે દૂર આવે છે કે શું?" તો કે ના, એના પૂર્વના સંસ્કારો છે એ પ્રમાણેનું એના જીવનનું ઢાળ હશે.
ચાલે, તો કોઈ પણ વ્યક્તિને જ્યારે જ્યારે આપણે જોઈએ, તપાસીએ, સામેલ કરીએ, તો એના કર્મો કેવા છે, કેવી રીતે જીવે છે ને કેવું કામ કરે છે એ બધું જ્યારે આપણે જોઈએ ને તો આપણને ખબર પડવા માંડે કે એને આવું આવું આવું બધું કરેલું હોવું જોઈએ. ઇન્ફરન્સ જે હોય. જો, નોલેજના ઘણા બધા પ્રકાર છે પણ એક ઇન્ફરન્સ છે, અનુમાન. એનું એક પ્રત્યક્ષ પ્રમાણ હોય છે જે એક્ચ્યુઅલ આપણે જોતા હોઈએ. હવે આ ઇન્ફરન્સ ડિડક્શન કરીએ છીએ. લોજિક ત્યાં આગળ આવે છે કે આના આધારે આપણે કહી શકીએ છીએ કે આવું આવું થવું જોઈએ. તો એ અનાથ આ બધો પ્રકૃતિનો ભાગ એવો લઈને આવ્યો છે. આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એનાથી એને પોતાનો સંસાર બનાવેલો છે. એ પ્રમાણે એ જીવ જતો હોય સતત ત્યાં આગળ.
અને આ ચિંતિ વખતે પાછું અંતર પાછું કેમ મનમાં થાય છે? આમ મનમાં થાય છે કે આવું એ સતત એને અંદર ચાલ્યા કરતું હોય. તેનાથી એ શું કરે છે? નવા કર્મના બીજ પાછા આવતા જગતમાં પાડતો. હવે જો એ કર્મ કરી લે છે તો એ કર્મ ત્યાં ભોગવાઈને પૂરું થઈ ગયું. પણ એના મનની અંદર જો આશય રહી ગયો તો કરવાથી બાકી રહી ગયો તો પાછો એક બીજો જન્મ લેવો પડશે. પાછો એક બીજો જન્મ તને લેવો પડશે. એટલે યાદ રાખો, તમારી તમારી ૧૦૦ એ ૧૦૦ ટકા ઈચ્છાઓ જેને કહેવાય ન્યુટ્રલ લાઈન જ્યાં સુધી નહીં થઈ જાય ત્યાં સુધી કોઈ ચાન્સ નથી તમારો મોક્ષ. પણ તે પહેલાનું એક સ્ટેશન છે એને મુક્તિ કહેવામાં આવે. મુક્તિ એટલે શું? કે જીવતા જીવતા જ તમને મોક્ષનો અહેસાસ થાય કે તમે લિબરેટેડ છો. તો અમને તો ખ્યાલ આવી જ જાય, લોકોને ખ્યાલ આવી જાય. વાતચીત કરતા આવશે, લોકોને તરત ખબર પડી જશે કે આમને કંઈક થયું લાગે અત્યારે.
એ વખતે બહુ બધા ના પણ તપાસ કરવી પડે હો. શાળામાં જઈને આમ એક સળી કર્યા હતા એનો માથી ગુસ્સે થાય તો સમજી લેવું કે આ કેટલો અભ્યાસ છે. સંસારની અંદર આપણે આમ જેટલું બી કરીએ, બેઠા હોઈએ એટલે શું થાય? આ ચિત્ત છે ને એ હંમેશા જઈને પાછું આવી ગયા તરત આપણે એમ કે ગાંધીનગર એટલે...
સીધું ગાંધીનગર પહોંચી ગયું. હજી ત્યાં અપાસ્કેટ બિલ્ડીંગ એટલે સીધું ઉપર એટલે ટોચ જ દેખાય આપણને. સળિયો લાઈટિંગ રોડ છે, ને અપાસ્કેટ બિલ્ડીંગ કેવું હોય? બહુ જ ખાલી. એટલે બસ આમ પેલું આમ બિલ્ડીંગ બનાવી દે, ને દુંબઈનું ફોટો આવી જાય આપણી સામે. એ જે જઈને આવે છે, ને પાછું લઈ આવે છે, એ ચિત્ત. ધેટ પાર્ટ ઇસ કોલ કોન્શયસ, એને ચિત્ત.
તો આપણું ચિત્ત જીવનની અંદર શું કર્યું? આપણે શોપિંગ મોલમાં ગયા હોય, "આ લેવું જો, આના કરતાં પેલું સરસ છે," એમ કરતાં કરતાં કરતાં આપણે જેમ બધું નક્કી કરી નાખ્યું હતું. દરેક જગ્યાએ આપણા ચિત્તને આપણે શું કર્યું? વેરીને આવ્યા સંસારની અંદર. "આ ભવ સારા, પેલા પેલા બેન ખોટા, આમને આવું કર્યું, આપણે આવું નથી." તો દરેક ક્રિયા, પ્રવૃત્તિ, ઘટના જ્યાં જ્યાં આપણે જીવનની અંદર ગયા, દરેક જગ્યાએ આપણે આપણી કોન્સીયસનેસને લેતા ગયા. આપણી પાસે ૧૦૦% હતી, એમાંથી હવે આ રાઈ જેટલી અહીંયા કાઢે, એક ચપટી અહીંયા કાઢે, બધે અલગ અલગ જગ્યાએ મુકતા મુકતા મુકતા ૮૦-૯૦ વર્ષના થઈએ ત્યાં સુધી આપણું બેલેન્સ ખૂટતું જ નથી, બધે વાપરે જ કરતા હોય.
તો યોગની અંદર શું કહે છે કે તમારે આ બધી જ ગુમાવેલી ચેતના રૂપે ચિત્તને, એ તમારે પાછું લાવવાનું. શું કરવાનું? એને બટોરવાનું છે, પાછું લાવવાનું અને ફરી પાછું તમારી અંદર એને સ્થિર કરવાનું. જ્યારે આ અનુભવ આવવા માંડશે, ૫૦%થી ઉપર જશો, ને આનંદ આનંદ થઈ જશે.
તો હવે શું કરવાનું? માને શાંતિથી બેસવાનું, પોષકની અને જોવાનું કે આપણે કૂકની જગ્યાએ આપણા ચિત્તને વેર્યું છે. જ્યાંથી વેર્યું છે, ત્યાંથી એને રીકલેક્ટ કરવાનું શરૂ કર્યું. એને પાછું બોલાવ્યું, "પાછું આવી જાત!" પણ હવે આપણે જવાનો સમય ગયો, કેમ? તો કે ચંદ્રયાન હવે ઉપડી રહ્યું છે. ચક્રફળ ક્યાં પાછું પૃથ્વી ઉપર? તો જેટલા પેરાફરને એ આપણે ચંદ્રયાનની બહાર મોકલાયેલા હોય, બધા પાછા અંદર આવી જવાય ને ચંદ્રયાનની અંદર, તો જ એ જઈ શકશે, નહીં તો નહીં. એને રાહ જોયા કરવી પડશે કે હજી તો એક રમકડું બાકી રહી ગયું છે કે, એટલે એના માટે રોકાઈ જવું પડશે. એટલે એવું ના થાય. આપણે આપણા વસ્તુ ચિત્ત છે, તેને ધીમે ધીમે ધીમે કરતા કલેક્ટ કરવાનું છે. એ કલેક્ટ કરીને આપણે જેમ જીવવાનું શરૂ કરીશું, એટલે બાકીનું જે પાકું છે, તે પણ આપણને વધારે ઝડપથી ખ્યાલ આવવા માંડશે.
એટલે એક આ લાંબો અભ્યાસ કર્યો છે, એક લાંબી પ્રક્રિયા. યોગની અત્યારે સામાન્ય રીતે એવી કહેવામાં આવે છે કે જીવનમાં જો તમે યોગાભ્યાસ ન શરૂ કરી હોય, તો તમને ઓછામાં ઓછા ત્રણ તરફ જેટલો સહાય મળી શકે છે. જો આવડત ન કરો તો એ ધીમે રાખો, શાંતિ. કેટલાક લોકોને તો બસ આમ બારીમાંથી આમ ભુસકો મારે, ને કે "બસ હવે હું એવી રીતે મોક્ષે જતો રહું!" ના, આવું ના કર. એનો કોઈ ફાયદો નથી. શા માટે? તો કે અહીંયા તમારું જીવન વ્યર્થ તમે ગુમાવી દેશો અને ત્યાં તમે પહોંચશો.
નહીં, વચ્ચે ક્યાંક 'નો મેન્સ લેન્ડ' છે, ત્યાં આગળ લાંબા સમય સુધી આવે છે. ઘણા લોકોને આવતું હોય એટલે એવું બધું કરવું. કેટલીક વિચિત્ર પ્રક્રિયાઓ પણ ઘણા લોકો દાખલા તરીકે તાંત્રિક અઘોરીના પ્રકાર જે જવાબદાર હોય. આ તો બહુ સારું લાગે પણ હોય ખતરનાક અને જોખમી. એટલે જો એના પ્રોપર કે જાણકાર વ્યક્તિ સાથે પારદર્શક તરીકે ન હોય, એવા કેવું જોઈએ નહીં. આ પત્ર આપણે વાંચી પડ્યા, પંદર દિવસ થાય, ફટાકડા ફૂટવાના ચાલુ થાય. એટલે પછી ખબર પડી જાય કે શું થયું.
અમારે એક મિત્ર હતા બેંકની અંદર. એ સતત મને ઓબ્સેસ કર્યા કરતા કે આ બે જાતના લાગે. મને પૂછે તો એ બહુ એમને પાછળ પડી ગયા. પછી અમે એમને કીધું કે, "જો તારે આ બધું અધ્યાત્મના વિશે કંઈક શીખવું, કરવું હોય તો બહુ સિમ્પલ પ્રોસીજર છે. તો હું તમને આ તો કરવાનું નથી કે તારી લો. આવું કોઈ છે ખરું?" તો એમને કીધું કે, "તમારે છે ને કંઈ નહીં કરવાનું. આમ ત્રણ વખત અહીંયા આગળ આમ બેસવાનું. એક સરસ શાંત વીસ મિનિટ માટે સલાટી મારીને બેસો. કફો રાખજો. થોડાક શ્વાસ લેજો. ટેબલ માઈન્ડ થઈ જાય એવું લાગે એટલે પછી ત્રણ વખત અહીંયા આવી રીતે સ્પર્શ કરજો. એ જગ્યાએ તમે છે ને ઓમકારજો. ઓમ તો જોયેલો છે ને તમે? એ પાછી એ ઓમને તમે અહીંયા આગળ જોજો. દર વખતે આ મનમાં ઓમ જો અને ત્યાં આગળે એ જે ઓમ છે એને ક્લાસ થતો હોય ને એવી રીતના બસ આટલું કરી દે."
ત્રણ દિવસ પછી તો પાછા આવ્યા. સમ પછી થવા માંડી. વૈષ્ણવ હતા અને આપણે તો આવી કંઈક દવા એમને આપી દીધી. તો એમને તો ગુલાબ લાગી કે હોય. એ ત્રણ દિવસ પછી, "મને તો ઊંઘ નથી આવતી. મને તો આમ થાય છે. મને તો કંઈ દેખાવા માંડ્યું છે. એ ગાંડો થવા માંડ્યો છે. કશું ખબર નથી પડતી." એટલે આ બધી બાબતો છે, એને સમજવી પડે. એમને કરવાનું શરૂ કરી દઈએ એટલે બહુ મુશ્કેલી પડી જાય.
આ ત્રણ છે. હવે આપણે થોડુંક સમજીએ અને જો પણ એ તો ચાલુ રાખવું હતું. તો આપણે વાત કરી છે કે આ બાજુ આત્મા છે અને બીજી બાજુ છે દ્રવ્ય. દ્રવ્ય એટલે પુદ્ગલ અને ગલત થયા. ફક્ત પૂરણ અને ગલક. તો એને દ્રવ્ય. તો એ બે વસ્તુઓ હોય: સ્પિરિટ એન્ડ મેટર. બધી રીતે આપણે ચોપડીએ સ્પિરિટ એન્ડ મેટર. તો હવે આપણે મેટર વિશે વાત કરીએ. સ્પિરિટની થોડીક વાતો કરીએ.
તો મેટર છે, બીજું શું છે? તો કે એક ગતિ સહાયક તત્વ. આ સંસારને તમે ઓળખો તો અહીંયા આગળ શું શું આપણે જોયું? ખરેખર માર્ક વાંધો નહીં પડે ને? સ્ટેડી સ્થિતિ સહાયક તત્વો. આ ગતિ સહાયક તત્વો કેવું હોય? તો કેવો આ શું છે? દ્રવ્ય છે. સમજો આને. ત્યાં સુધીમાં આપણે આવો ત્યાં સુધી આવો. તો આ દ્રવ્ય છે. આ ટોટલ દ્રવ્ય માની લો કે આખી પૃથ્વીનું છે કે કોઈ એક ભાગ છે, કોઈ એક પીસ છે, ગમે તેને આ જેને આપણે સમજવા માંગીએ છીએ તેવું. તો આ દ્રવ્ય છે. હવે આ દ્રવ્યની અંદર શું થશે? તો કે એક તો કાં તો મુવમેન્ટ આવશે અને પછી ક્યાં તો કોઈ જગ્યાએ મુવમેન્ટ તૂટી જશે. તો શું થયું? ગતિ સહાયક તત્વો. આ બે વસ્તુઓ થઈ: ગતિ અને સ્થિતિ.
પછીનું શું થાય? તો કે કાળ. કયા ટાઈમે એ અહીંયાથી આ પોઈન્ટથી, પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી આવશે, એને તમે ટાઈમ કહી શકો. ત્યારે કાળ તત્વો પેદા થાય. કાળના પણ તત્વોના અણુ હોય છે, એને કાળાણુ કહેવામાં આવે છે અને તીર્થંકર કક્ષાના જે લોકો હોય, એ લોકો જ એને જોઈ શકતા હોય છે. તો આ કાળાણુ તો એને ટાઈમ છે, એને નક્કી કરી નાખ્યું. અહીંયાથી આ ટાઈમ સુધી ગતિ સહાયક તત્વો, સ્થિતિ સહાયક તત્વો, કાળ આવી ગયો.
હવે આ કઈ જગ્યાએ આ ઘટના બની રહી? તો કે આ સ્પેસ. કુદરતની એક ફેક્ટરી છે, તમે એમ સમજો. જેની અંદર આત્મા છે એ સુપર બોસ. હવે મટીરિયલ આવે જેના ત્યાં બોડી બને, આ બધી વસ્તુઓ થાય. કંઈ પણ પ્રોડક્શન છે. પછી તમને બનેલું જે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાને ટ્રાન્સપોર્ટ કરવાની જરૂર પડશે, રાઈટ? તો તમારે કુરિયરવાળાને બોલાવવો પડશે અથવા ટ્રાન્સપોર્ટ લોરી વગેરે વસાવવું પડશે. ફેક્ટરીની વાત એ લઈ જશે, એને ચોક્કસ ટાઈમે આપશે. એટલે એ ટાઈમ બી થઈ ગયો. તો ટાઈમ કીપર હોવો જોઈએ, કારણ કે ધ્યાન રાખશે કે આ ટાઈમે આ લાઈનથી પહોંચવો જોઈએ. એને આવી રીતે જોઈએ તો આપણને એક ખબર પડી.
હવે આ ફેક્ટરી છે તો ક્યાંક તો હોવી જોશે ને? તો આકાશ તત્વ છે એ આપણને શું પૂરું પાડે છે? સ્પેસ પૂરું પાડે છે. કઈ જગ્યાએ આ ઘટના બનશે? ભરૂચમાં આજે આવું થયું. એક ઘટના બનેલી. કેવી રીતે બને? તો કે એક ટ્રેન આમ આવી, પછી આ જગ્યાએ પહોંચીને પછી આમ ખુલ્લે આવું બન્યું. દરેક વસ્તુને તમે જો આવી રીતે સમજી શકો તો આને એમ જાણવાનું છે કે એક દાખલો લો તમે બીજગણિતનો દાખલો, જેની અંદર આપણે કહેતા હોઈએ કે ધારો કે એમ કરીને આપણે બીજગણિતના દાખલા ગણતા હતા. તો આપણે આત્મા શબ્દ ભૂલી જાવ, બાકીની બધી ચીજો ભૂલી જાવ. ફાલતું અને આપણે આત્માને દાખલા તરીકે X કહીએ. એક આમ. હવે આ બીજું છે ઈ. તો આ છે એ દ્રવ્ય. આ છે એ ગતિ. આ છે અહીંયા આગળે એ સ્થિતિ છે. કન્ડિશન્સ પેદા થાય. ચોક્કસ ઘટના એ વસ્તુ બને. દ્રવ્ય, ગતિ, સ્થિતિ. અહીંયા આગળ છે ટાઈમ એટલે કાળ.
અને આ જે છે તે આકાશ. આટલા આ તત્વો છે. આકાશ તત્વો છે એ દ્રવ્યની અંદર જ આવે, અનાત્માના ભાગની અંદર જ. અને સૌથી નજીકનો છે આત્મા કેવો? તો આકાશ વ્યાપક છે. સૌથી નિયરેસ્ટ કેવો? આત્મા કેવો દેખાવો? આકાશ દેખાય છે તમને? આકાશ જેવો છે અને નથી પણ દેખાતો. આકાશમાં કંઈ નથી. બંને વસ્તુ એવી રીતે આત્મા છે અને આત્મામાં કંઈ નથી. તો આકાશ તત્વ અહીંયા આગળ કેટલું? જ્યારે તમે ચૈતન્ય સ્વરૂપમાં છો, આત્મા અને અનંત. હવે કંઈ પણ ઘટના બને છે તો એની અંદર શું થયું? તો કે આ બધી જ વસ્તુઓ ભેગી થઈ ત્યારે એક બીઇંગ બન્યું અને દાખલા તરીકે X નામ આપવામાં આવે. આની અંદર બધું જ છે, છ એ છ તત્વો. તો કુદરતની અંદર તમે જોશો કે છ તત્વો મોજુદ છે. સિક્સ ઇટરનલ એલિમેન્ટ્સ. આ બધા જ ઇટરનલ શાશ્વત બહુ.
"સારો શબ્દ છે. આ બધા કેવા છે? અનંત છે. અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી એવું. હવે આ જે છે, આ નેવર ચેન્જિંગ છે અને આ બધા એમાં હોય છે. આ સતત પરિવર્તન પામ્યા કરે છે. આ બધા અહીંયા આગળ આ એક જ એવું છે કે જેની અંદર ક્યારેય પરિવર્તન કોઈપણ પ્રકારનું નોટિસ થતું નથી, આપણને જોવા મળતું નથી. એટલે આ સિક્સ ઇટરનલ નેચરની અંદર હંમેશા મોજુદ હોય છે. એટલે કોઈપણ એક વ્યક્તિની અંદરથી જો તમે આ બાકીની વસ્તુઓ બાદબાકી કરી નાખો, તો શું મળી જાય કે પોતે એનો આત્મા બાકી રહી શકે. જેને તમે આમ જોઈને નક્કી કરી શકો છો કે છે. આપણે એને જ ઇગ્નોર કરતા હોઈએ હંમેશા જિંદગીની અંદર. મોટા ભાગે એને જ ઇગ્નોર કરીએ. બાકીની બધી વસ્તુઓને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. ભાઈ કેવા છે? રૂપાળા છે, આમ છે, તેમ છે, જાડા-પાતળા બધી જાતની બધી વસ્તુ આપણે, પણ એ જીવતા છે એ જોવાનું ભૂલી જઈએ છીએ.
એની સાથે એનું બિહેવ કરીએ છીએ, એઝ ઇફ જાણે છે એવી સવારમાં ઉઠીને આમ કરેને જય શ્રી કૃષ્ણ જય શ્રી પાડતા હોય ને એવું લાગે આપણને. પ્રેમથી બહુ સરસ આમ ધીમે ધીમે કોઈકને સવાના પડ્યા પ્રેમથી એની આંખોમાં જોઈને આમ જોતું નથી ત્યારે તમને તમારા એનો આત્મા જડશે અને એની અંદર તમે જો થ્રો કર્યા કરશો તો જ તમારો આત્મા તમને જડશે.
એક દિવસ અમારે માનો ભાઈને એક કહેવું હતું, "અડધો કલાક રોજ ઓફિસમાંથી બહાર નીકળી જાય." આમ તો ચાલો, પણ બહાર નીકળી જાય. "અડધો કલાક શું કરવા?" તો કે, "રોજ આત્મા જોવા નીકળતા. જેટલા માણસો નીકળે અડધો કલાકની અંદર, મને નક્કી રાખેલું મારે દરેકની અંદર આત્મા છે એમ જોવું છે." બરાબર? અત્યાર સુધી એ શું જોતા હતા? "દિલીપભાઈ છે, સતીશભાઈ છે, ફલાણા પેજ છે," એમ જોતા હતા. હવે એ શું જોવા નીકળે છે? જોવા તો હવે એ શું? ફ્રેમ ઓફ માઈન્ડ શું છે એમની? આત્મા જોવો. મેટલ ફ્રેમમાં શું છે? આત્મા જોવો છે. તો જે જોવું છે તે જ તમને દેખાશે. નિયમ શું કહે છે કે, "જે ભાવે જે જુએ, દેખે તે સ્વરૂપ." નિયમ એવું, "જે ભાવે જે જુએ, દેખે તે સો." "મેરુ પર્વત તો મલ્લે દીધો, દીઠો કંસે દીઠો કાળ." શ્રીમદ્ ભાગવતની અંદર એક આવી વાત આવે કે શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે ગયા પથ પુરાણની અંદર, તો શ્રીકૃષ્ણ ભગવાનને પેલા મલ સાથે લડવાનું કીધું હતું.
ચાણુર અને મુસ્તિક બે નામ હતા. તો ચાણુર અને મુસ્તિક સાથે લડાઈ કરતા હતા. એમાંથી એક જે હતો તે શ્રીકૃષ્ણ સાથે લડ્યા અને એક હતા તો એ બલરામ સાથે. તો જેવા શ્રીકૃષ્ણ ભગવાન તો દસ-અગિયાર વર્ષના હતા ત્યારે ત્યાં આગળ ગયા ગોકુળથી અને પેલા અક્રૂરજી લેવા આવ્યા હતા. તો એ ત્યાં પહોંચ્યા અને પછી પેલાએ સીધું જ યુદ્ધનું એમને આવાહન કરી દીધું. એ ખરેખર જોવા ગયા હતા ઉત્સુકતા કે અત્યારે શું થઈ રહ્યું છે? આપણા મામા કંસ કેવાય આવડા મોટા રાજા છે, મથુરાધીશ, તો શું કરી રહ્યા છે એમ જોવા ગયા અને ત્યાં આગળ એટલે પેલાએ સીધું આવાહન કર્યું. હવે એ જમાનો એવો હતો કે કોઈ તમને યુદ્ધનું આવાહન કરે તો તમે પાછા પડી શકો નહીં. એ જમાનાની અંદર એક એવો નિયમ હતો. એટલે કૃષ્ણ ભગવાને પણ અંદર કરીને ઘુસકો માર્યો. પણ જેવો એને માર્યો ઘુસકો એટલે પેલા મલને એમ હતું કે આ તો નાનકડો બાળક છે, ગણિતમાં તો હું એને.
પણ પેલો પહાડ જેવો અને આ નાનકડો બાળક આવ્યો કે પેલો આમ કરીને આમ કરવા જાય તો નીચેથી નીકળી જાય. દર વખતે આવું થાય તો પેલા ભાઈ હવામાં ગરબા ગાતા હોય એ પણ થવા માંડ્યું છે. થોડી વારની અંદર કોઈ થાકી ગયો મોટો આટલી બધી એનર્જીથી એને કરવી પડે અને કૃષ્ણ ભગવાન હતા એ બહુ જ ચપળ, શું બધા એક્ટિવ જબરજસ્ત આમ ઇલેક્ટ્રીસિટી જાણે હોય ને એવી રીતના નાના છોકરા જોયા છે ને એવા બધા તો આમથી આમ ગણિતની અંદર આપણે અહીંયા આમ પકડવા જઈએ રીતે પેલા તો પહોંચી ગયા હોય. એવી રીતે ભગવાને તો ત્યાં આગળ તાવ પેચ એટલે કીધું કે, "મેરુ પર્વત તો મલ્લે દીઠો, કંસે દીઠો કાળ." કંસને ખબર પડી ગઈ કે આ મારો કાળ આવી ગયો છે અને તેને ખબર પડી ગઈ, પણ બાકીના મથુરાના લોકોને બધાને ત્યાં આગળ શું દેખાયું? કાનો દેખાયો, લાલો દેખાયો, તો કૃષ્ણ ભગવાન દેખાયો કોકને. તો જેની દ્રષ્ટિમાં જે હતું તેને તે જોયું.
કહેવાનો મતલબ એ છે કે જીવનની અંદર આપણે પણ આપણી રેફરન્સ જે છે ને ફ્રેમ ઓફ માઈન્ડ એ શું શું છે એના પ્રમાણે આપણે જોતા હોઈએ.
હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આ છ ઇટરનલની આપણે વાત કરી. આત્મા છે એ તત્વરૂપે આ બધા જ તત્વો છે, સિક્સ ઇટરનલસ. આત્મતત્વ છે એ કેવું છે? તો કે એમાં જ્ઞાન અને દર્શન બંને છે. અહીંયા પ્લસ કર્યું છે પણ એવું કંઈ પ્લસ થયું છે નહીં. તમે આમ સમજો કે જે જ્ઞાન છે એ દર્શન છે. એટલે દર્શન છે જ્ઞાન સહિત જ હોય અને એ બંને આત્મામાં હંમેશા ઇનબિલ્ટ જ હોય. આ એની ક્વોલિટી છે. કોની? આત્મા કોની? જે તમે અહીં જોઈ રહ્યા છો, હું ત્યાં જોઈ રહ્યો છું તેની. જ્ઞાનદર્શક એ હોય એટલે બસ એને ખબર પડવા જ માંડે. એટલા માટે છોકરા ભણવાની જરૂર પડે ખરી? યુનિવર્સિટીમાં જવું પડે? એને બધું જ ખબર છે. આપણે તો આ બધો વ્યવહાર ઉભો કર્યો. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, કોકને પીએચડી બનાવવા જ પડે, કોકને પ્રોફેસર બનાવવા જ પડે. હવે આ બન્યા હોય એટલે પછી એમને ભણાવવા આપી પડે ને?
એટલે પાછા સ્ટુડન્ટ બી હોવા જોઈએ ને? એમ છો ને? તો આ બધું પાછું એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય ને? એટલે પાછા અમુક કારકૂનોની ફોજ, ઓફિસ, બધું ફલાણું ફલાણું બધું વખવું પડે ને? તેમ કરતા કરતાં સંસાર ખડો થઈ જાય. દર વખતે દરેક જગ્યાએ આપણે આનું આ જ કરતા આવ્યા. કોઈપણ જીવનનું ક્ષેત્રને તમે લઈ લો. આ તો એક એક્ઝામ્પલ. બરાબર? તો આ દ્રવ્ય છે એને પુદગલ કહીએ છીએ. એને અનાત્મા પણ કહેવાય છે કારણ કે એમાં આત્મા હોતો નથી. આ ગતિ સહાયક દ્રવ્ય, સ્થિતિ સહાયક કારણ કે આકાશની અંદર ક્યાંય પણ આત્મા જતો હોતો."
નથી અંદર ના પેસી જાય. આકાશની સાથે સાથે એ રહી શકે આકાશ તત્વની સાથે. આકાશ બી સૂક્ષ્મ છે અને આત્મા પણ સૂક્ષ્મ. આત્મા આકાશની અંદર ગતિ કરી રહ્યો, કારણ કે એ અહીંયાથી અમદાવાદથી મૃત્યુ પામીને કોઈ બીજી જગ્યાએ જાય છે. તો આ બધો જ આકાશ છે, અહીંથી ત્યાં સુધી બધો છે. પણ આ જે આત્મા છે, એ પણ એટલો સૂક્ષ્મ છે કે આ આકાશની અંદરથી આમથી તેમ પસાર થાય છે તો પણ આત્માને કોઈ હરકત આવતી નથી. કોઈ હરકત, કોઈ એને અવરોધક લાગતો નથી. એ અંદરથી ઈ ઇઝીલી પસાર થઈ શકે. એટલે એ બંને એટલા જ સૂક્ષ્મ, કહેવાનો મતલબ એ.
હવે ગતિ સહાયક તત્વ મુવમેંટ કરાવે. આપણે જીવનની અંદર જો ઓબ્ઝર્વ કરીએ તો કોઈ ને કોઈ ચીજ હશે. 100 વર્ષ એક જગ્યાએ ભલે નહીં, 100 વર્ષ પછી ટાવર હોય તો પણ ધીરે ધીરે આમ કરીને પડી જાય. 500 વર્ષ જૂનો પીસો હોય તો પણ એ પડી જાય, બરાબર? બરાબરને? પણ એક ચોક્કસ ટાઈમે પડે તો એની અંદર મુવમેન્ટ છે અને એ સ્ટોપ પણ થાય. એ ચોક્કસ ટાઈમે થતું હોય છે અને ધેર ઇસ અ સ્પેસ ઓલસો, બરાબર? કઈ જગ્યા? અહીંયા બને. દોલતાબાગી દિલ્લી ધીરે દોલતાબાદ ગયા હતાને પેલા દોલતા હતા. તો એક જમાનાની અંદર બહુ જબરજસ્ત મોટો ઘણા.
હવે તો આત્મા કેવો છે? અવિનાશી. તો બાકીના તત્વો પણ અવિનાશી છે, પણ આ પરિવર્તનશીલ, સમજાય ને? એવર ચેન્જીસંગ. આ છે નેવર ચેન્જીંગ. હમેશા આ વસ્તુઓ આની ક્વોલીટીને જો યાદ રાખશો તો તરત તમને બહુ જ આસાન થઈ જશે. તમારે કઈ જાણવું છે તેના માટે? આ દ્રવ્ય છે, એ પુદગલ છે અને એના પર્યાયો હોય. આ દરેક વસ્તુ હોય એની અવસ્થાઓ કઈ? જ્યારે દાખલા તરીકે, 'એ' ટાઈમથી શરૂ કરીને 'વાય' ટાઈમ સુધી એનું અસ્તિત્વ રહ્યું. કોઈ એક વસ્તુ બની 'એ' ટાઈમથી 'વાય' ટાઈમ સુધી. તો આ જ્યારે બની તી ત્યારે કેવી હતી? તો કે બિલકુલ નવી હતી, ચકચકીત હતી. દાખલા તરીકે, તાજમલ જ્યારે બન્યો હશે ત્યારે કેટલો જબરજસ્ત બન્યો હશે! કોઈપણ એક વસ્તુનો.
હવે એ ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ. આ તો શાહજહાએ બનાવ્યો તો 13મી-14મી શતાબ્દીની અંદર. આજે 21મી શતાબ્દીની અંદર શું કર્યું છે? પાલક સામાન બાંધીને રીપેર કરવું પડે ત્યારે એ ટકી રહી છે. એટલે અત્યારે એનું જેને કહેવાય, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ વાળા રેસ્ટોરેશન બધું કરી રહ્યા છે. આજનો અહીંયા આગળ તો આ જેવો હતો તેવો ને તેવો અત્યારે નથી. તો દરેક અવસ્થામાં એ જુદો જુદો જુદો લાગતો ગયો. દરેક સહિતામાં એ જુદો લાગતો ગયો. સવારને તાજમલ જુદો લાગે, બપોરે જુદો લાગે, સાંજે જુદો લાગે. આ બધા એને શું કહેવાય? પર્યાયો. શું કહેવાય એને? પર્યાય, ઓલ્ટરનેટિવસ, ઓપ્શન્સ જેને કહેવાય. અલગ અલગ અલગ આપણને દરેક વસ્તુઓના આપણને જોવા મળતા હોય.
તો એવી રીતે તેજ, પવન, પાણી અને પૃથ્વી, આ બધાની અંદર અંદર આ જે છે એ પર્યાયો બધા પેદા થતા હોય. આકાશ તત્વ એક જગ્યાએ છે, બાકીના ચાર જે છે આ બધાની અંદર પર્યાયો પેદા થતા હોય છે.
આત્મદ્રવ્ય જે છે એને કેમ કીધું? તો કે ચૈતન્ય. આ ચૈતન્ય છે એને એવી રીતે સમજીએ કે એક ચૈતન્ય છે, બેંગ બીજા ચૈતન્યના સાથે એ આવે છે. તો આ પુદગલ અને મેટર બંને ભેગા થઈ ગયા. દાખલા તરીકે આપણે પુરુષો અને સ્ત્રી લીલા. હવે આ પણ ચૈતન્ય છે, આ પણ ચૈતન્ય છે. તો આ બે સ્પીરીટ અલગ અલગ છે આમ જોવા જઈએ તો પણ. ટેકનિકલી જુઓ તો આ બંને શું છે? આત્મા જ છે. અને મેટર તો મેટર ઉપર ઇન્ટરેક્શન થાય છે. પછી એક બીંગ બનીને આવે છે તો કા તો એ 'એ' હોય છે કા તો એ 'વાય' હોય, બાબો હોય છે કા તો બેબી હોય. ખ્યાલ આવે બંનેના ઇન્ટરેક્શનમાંથી.
તો પૂર્ણમાંથી પૂર્ણ પેદા થાય. ફાધર હતા, મધર હતા, એમાંથી એક બાળક આપ્યું. બાળકની અંદર જે આત્મા છે એટલું જ પૂર્ણ છે, એટલું મધરની ની અંદર હતો કે ભારતની અંદર હતો. "ॐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે (ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રખ્યાત શાંતિમંત્ર)" મગર ત્યાં સુકતા છે એટલે થઈ ગઈ. બાળક બહાર આવી ગયો પછી મગર તો ત્યાં હોય જ છે. તો એ પણ આત્મા રૂપે ત્યાં મોજૂદ છે. અહીં પણ આ બીજો એક આત્મા આવી ગયો. તો આને આવી રીતે સમજવાનું. ચૈતન્ય તો હંમેશા હોય જ છે અને આ અવિરતપણે ચાલતી એક પ્રક્રિયા છે સંસારની અંદર. એટલે એને અનાદિ અંત થઈ છે, આદિ અંત નથી. પુદગલનો આદિ અંત હોય છે, પુદગલના પર્યાયોનો પણ આત્માનો આદિ પણ નથી, એને અંતર. સમજાય છે? ચાલો.
આત્મા કેવો છે? તો કે શુદ્ધ. હવે આપણે એના કોલિટી ઉપર વર્ત કરવાનું શરૂ કર. તો કે શુદ્ધ આત્મા, એવરેસ્ટ પ્યોર ફોમ ઓફ કોશિયસનેસ ઇસ કોલ ઓન. એ બીજું કેવું છે? તો કે સદાકાળ છે, કારણ કે શાશ્વત છે. એ કેવું છે? તો કે અવિનાશી છે. આ તો ભાગી શકે. અવિનાશી શુદ્ધ છે. એની અંદર શું છે? તો કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન છે. બંને જોડે જોડે જ છે આત્માની અંદર. એની અંદર શું છે? અનંત શક્તિઓ.
તમે જસ્ટ વિચાર કરો. અમદાવાદની અંદર બનેલા કેટલા બધા ફાયવર્સ? ઓલ એટ ટાઈમ અત્યારે એકદમ યાદ કરો, વિચાર કરો. કેટલા મેન અવર્સ કામ કર્યું છે? કેટલું બધું? પણ કોની હાજરીમાં થયું? આત્માની હાજરીમાં. જેટલા લોકોએ કામ કર્યું, જ્યાં બી કામ કર્યું, શેના લીધે થયું? કે એ હતું તો આ બધું થયું. જો ના હોત તો આ કશું જ અત્યારે પણ હોત ન. તો એ રીતે અનંત શક્તિઓની એટલે કઈ પણ કરી લઈએ છીએ. આ આત્મા એવો છે કે હાજરીની અંદર કઈ પણ બની જતું હોય.
એ કેવો છે? સ્વપર પ્રકાશક. સ્વપર પ્રકાશક એટલે સેલ્ફ છે. એને પોતાનો જ લાઈફ એટલું એટલું બધું છે અને પાછો પોતે "હું છું" એમ જાણે છે. "હું છું" શાના આધારે કહી શકો છો? તમારા કોન્સીસનેસને તમે જાણી શકો, તમે જોઈ શકો. એને કહેવાય સ્વર પ્રકાશક. અન્યને પણ પ્રકાશક, કારણ કે એના આધારે જોઈ શકે છે. આ પણ છે: "અયમ બ્રહ્મ અયમ આત્માન બ્રહ્મ." પછી જે કહે છે કે "તત્વમમાં", તે પણ તું જ છે કે. એટલે બંને ચીજો એને સાથે.
સાથે કહી દીધી તો એ સ્વપ્ર પ્રકાશક છે, અન્યન્ય પણ પ્રકાશક છે. અન્યન્ય પ્રકાશક એવી રીતે છે કે આ પુદગલના બધા જ પર્યાયોને ક્યારે શું થઈ રહ્યું છે તે 'ઓલ એટ અ ટાઈમ' જાણે છે. આવા દરેકનો આત્મા એટલો બધો જ્ઞાની છે કે જસ્ટ અહીંયા આગળ બેઠા બેઠા એને 'એક્સ ટાઈમ'થી શરૂ કરીને 'વાય ટાઈમ' સુધીનું જે કંઈ થવાનું છે, એ બધું એને 'ઓલ એટ ટાઈમ' અત્યારે પણ ખબર છે. ખાલી આપણી કોન્શિયસનેસમાં રીસરફેસ થઈ શકતું નથી, કારણ કે એને રોકે છે. બસ, એ બેરિયર છે. એ તૂટી જશે તો બધું ચાલી જશે.
તમે શું શું કહો છો? કેવી? હવે એને કેવી રીતે તોડવાની, એને આપણે સમજવાની છે. એ કેવું છે? તો કે પરમાનંદ સ્વરૂપ છે. આત્મા હોય ત્યાં કંઈ પણ કરે, એ આનંદમાં. તમારો આત્મા ક્યારે દુઃખી થયો? ઘણા લોકો વ્યવહારમાં એને બોલતા હોય, "મારો આત્મા આ બધું બહુ પખરી ઉઠ્યો." તો કે, "કે મારું કામ ક્યાં સળગી નથી થયું?" હવે કંઈ ના થાય. પ્રશ્ન: ભગવાને કહ્યું કે આત્મા બળે એવું નથી, પકડે જ નથી અને સળગે જ છે. એટલે, એટલે એ બધી વાતો વ્યવહારિક રીતે આપણે જે મૂકીએ છીએ તેવી જુદી ભાષામાં છે. વાસ્તવિકતામાં આવું કંઈ બનતું નથી.
કેમ કે દરેક મૃતદેહને લઈ ગયા પછી આપણે જોયું છે સ્મશાનની અંદર, ત્યારે એને બાળવામાં આવે છે. તો આત્મા બૂમો પાડીને ઊભો થતો નથી. એ કહેતો નથી કે, "પાડી! હું તો છું થોડોક પહેલા જ. આ તો પાંચ કલાક પહેલા, ચાર કલાક પહેલા અને હવે નથી." કારણ કે ડોક્ટરોએ કહી દીધું, "કંઈ તો ગયા કે આ શું બાકીને બધું કે સાફ કરી નાખી?" તો પરમાનંદ સ્વરૂપ છે, નિર્વિકલ્પ છે. આત્માનો કોઈ વિકલ્પ હોઈ શકતો નથી. એનો કોઈ પર્યાય આજ દિન સુધી બન્યો નથી, બનાવી શકાય એવો નથી, કારણ કે બને જ નહીં. અપમાન બન્યો નથી, એ છે જ. એટલા માટે તો ચૈત્ય મેઘાથી પછી નિરાગી. એટલે રાગ ના હોય, દ્વેષ. એના માટે મેં એક શબ્દ રાખ્યો છે: નિરાગ.
તો રાગ કોને થાય? દ્વેષ કોને થાય? તો કે પેલા અહંકારને થાય. એ કોને થાય છે? તો કે અહંકારને. હવે અહીંયા આગળ આપણે જે કીધું'તું ને કે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહં, આને સમજ. આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે છે તે. આ મન આપણે જોયું કે દસ ઇન્દ્રિયો જે કામ કરે છે અને પછી જે ફોટો ફ્લેશ થતો હોય છે, બહાર પડે છે, તેને આપણું મન કહીએ. એ જ ભાગ જ્યારે કોઈ દલીલ કરવા માંડે, એ જ ભાગ જ્યારે કોઈ નફો-તોટો કંઈક શોધવા માંડે છે, ત્યારે એ શું બની જાય છે? બુદ્ધિ બની જાય છે. કોઈપણ વસ્તુની જાણકારી ક્યાંકથી લાવીને પાછી આપે છે, તો એ વખતે એક ચિત્ત બની જાય. અને મોટા ભાગે આ અહંકાર છે. એટલે આ બધું ભેગું કરીને આમ જો કહો તો આ શું કહેવાય? તો કે અંતઃકરણ છે.
અંતઃકરણ. પહેલું એક છે બાહ્ય કરણ. બાહ્ય કરણની અંદર પાંચ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો પાંચ. એ જે કંઈ ડેટા લાવી આપે છે, કલેક્ટિવલી ભેગું થઈને જાય છે ક્યાં? મનમાં. બુદ્ધિ એનું પ્રોસેસિંગ કરે. અહંકારની હાજરીની અંદર બુદ્ધિ ઘણી વખત ડિસિઝન લઈ લે, વડાપ્રધાનની જેમ પાકિસ્તાન પર. એ ડિસિઝન કોણ લઈ શકે? બુદ્ધિ લઈ શકે. અહંકારે શું કરવાનું? ભારતનો રાષ્ટ્રપતિ છે. "ચિકો માર કરવો જ પડે." કેમ? તો કે પ્રેઝન્ટ કર્યું છે કોને? ખરા. તો ક્યારેક આ મન છે એ આગળ હોય છે તમારી, ક્યારેક બુદ્ધિ આગળ હતી. આ ચિત્ત તો છે ને રખડ્યા જ કરતું, બિલકુલ સ્વભાવથી જ કેવું છે! અને પેલો અહંકાર છે તે ધૃતરાષ્ટ્ર. કેવો ધૃતરાષ્ટ્ર? ધૂતરાષ્ટ્ર ધૂત છે. અને આત્મા રાસ્તે જાણે કે પોતે માલિક થઈ ગયો હોય. કેવી રીતના? એ તો બોડીની અંદર આત્મા છે. માલિક કોણ છે?
એ પોતે છે. પણ એને નક્કી કરી નાખ્યું. સાહેબને મર્સિડીઝનો દાખલો આપું: તો કે ડ્રાઇવર બેઠો. તો એને નક્કી કરી નાખ્યું કે ગાડીનો માલિક તો હું જ છું. અરે, ગાડીની અંદર જો પાછલી સીટની અંદર માલિક ના બેઠો હોય તો પણ ગાડીની માલિકી અલ્ટીમેટલી મર્સિડીઝની કોની રહેવાની? માલિકની. એ હોય કે ના હોય, પણ એની હાજરી છે, એનો પ્રભાવ છે. આત્માનો પ્રભાવ છે તમારા આખા બોડીના બધા ભાગની અંદર. એનો પ્રભાવ રહેલો છે.
કોઈ એમ કહે કે આ ભાગમાં આત્મા નથી, એવું બનવાનું નથી. તમારી આંખમાંથી આત્મા ખસી ગયો છે અને હવે એ કાનમાં ગયો છે, ડાબા કાનમાંથી જમણા કાનમાં જતો રહ્યો છે, આવું બધું કંઈ બનતું નથી. આત્મા સમપ્રમાણ જ્યાંને ત્યાં એ જગ્યાએ રહે છે. એક ઘટના એવી બને, કોઈક કારણસર, દાખલા તરીકે કોઈક બોડીના પાર્ટનું એમપ્યુટેશન થઈ જાય, તો અમુક સમય સુધી, અમુક સમય સુધી ત્યાં સૂક્ષ્મ દેહ જે છે તે એટલો ને એટલો રહેતો હોય છે. કાળે કરીને પછી એ પણ ત્યાંથી વિસર્જિત થઈને એટલો જ આવી જતો હોય છે. એની સાથે સાથે આત્મા પણ એટલો જ બની જતો હોય. ખ્યાલ આવ્યો?
હવે આત્મા બીજો કેવો છે? તો કે નિર્વિકારી છે, નિરાગી. આપણે કીધું એટલે રાગ ના હોય અને દ્વેષ ના હોય. આ બધું શેનાથી થાય છે, ખબર છે? ચાર્જિંગથી થાય છે. આપણે વાત કરી'તી ને 'પોઝિટિવ ચાર્જિંગ'? તો બોડીની પણ આપણે થોડીક વાતો કરીએ સાથે સાથે. દાખલા તરીકે આ બોડી છે, આપણે આમાં જ રાખોને એટલે સમજીએ. પાંચ બોડી છે. હવે આ બોડીની અંદર તમે જોવા જાવ તો 1, 2, 3, 4, 5, 6 ને સાત લેયર લાગેલા છે, એમ તમે સમજો. એના અંદર ઉપર હશે બધા. આ સાત કોષ જેને આપણે કહીએ છીએ તે બધા એટલા અંદર છે. એનો એક ભાગ જે છે, આ તમારું ફિઝિકલ બોડી છે. આ બોડી, ફિઝિકલ બોડી જોવાની. જો એ ફીમેલ છે તો નેક્સ્ટ જે હશે લેયર એ મેલ હશે. પછી આ ફીમેલ હશે તો આ મેલ હશે. પછીના સ્ટેજે શું થશે? તો કે અહીંયા મેલ-ફીમેલનો પાંચમાં કોષ પછીથી એનો બોધ જતો હોય. પાંચમાં કોષ.
પાંચમો કોષ એટલે કેવી રીતે? કે પહેલું જે છે તમારું ફિઝિકલ છે. ફિઝિકલ પછી બીજું છે એ ઈથર છે, જે પ્રાણિક વિલેટની અંદર આપણે વાપરીએ છીએ તે. ત્રીજું જે છે એ ઇમોશનલ બોડી છે. પછી ચોથું છે કોઝલ બોડી. પાંચમું જે છે એ આત્મિક બોડી. છઠ્ઠું છે એ વિજ્ઞાનમય છે. અને છેલ્લું જે છે તે...
નિર્માણ સ્વરૂપ નિર્માણ આવી રીતના સાત કોષ રહેલા. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમા સુધી મેલ-ફીમેલનો આપણને બોધ રહેતો હોય. અને એવી રીતે સમજવાનું કે આપણે સામે જોઈએ કોઈ કંઈક, તો આપણને આઈધર મેલ ઓર ફીમેલ તરત આપણને ખબર પડે. અધ્યાત્મની અંદર એવું કે તમે એજ ના જોતા હોવા જોઈએ, તો તમારે પ્રગતિ કરવી. અધ્યાત્મની અંદર આપણને એવું ના દેખાવવું જોઈએ, આપણને આત્મા દેખાવવો જોઈએ. અગેન, આઈ બીકોઝ કે ઈટ ઈઝ ઓન્લી મેટર ઓફ પરસેપ્શન. હું એને સ્ત્રી જોઈશ, હું એને પુરુષ જોઈશ કે હું એને આત્મા જોઈશ, એ મારી ચોઈસ છે. એ પણ જ્યારે હું જોઈ રહ્યો, તો મારી ચોઈસ છે કે હું હવે કેવળ આત્મા છું, કંઈ જ નથી. તો મને બસ કેવળ આત્મા જ દેખાશે. જ્યારે આવું થશે અને સતત એકધાર્યું એની અંદર હું રહીશ, ત્યારે શું થશે કે બાકીના ચાર જે બોડી જે છે, આ ચારે બોડી જે છે, બધા રહેલા અંદર એના જે દરેક બોડીની અંદર સેલ છે, ફિઝિકલ બોડીમાં સેલ છે, એવી રીતે બાકીના જે સૂક્ષ્મ છે, તે બધાની અંદર પણ ના દેખાય એવા પણ એ બધા પણ સેલ છે.
ઈથરિક બોડીની અંદર દરેક સેલની અંદર આવી રીતના હોય, એ ધીમે ધીમે ધીમે ઘટવા માંડશે. એ બધા ઘટવા માંડશે અને આત્મિક બોડી જે છે, હું સતત એ કરીશ એટલે સ્ટ્રોંગ બનતા. તો આ બધા શેનાથી આવ્યા હતા? તો કે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે મારા પાછળ ટાઈમના હતા, જેને હું પુર્યાષ્ટક કહું છું. પુર્યાષ્ટક: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને પાંચ ઇન્દ્રિયો જે છે, તે ભેગી થાય છે, તો એ બને છે પુર્યાષ્ટક. તો લાસ્ટ ટાઈમનું જે કંઈ બોડી હું લઈને અત્યારે આવ્યો છું, જે અત્યારે વર્ક કરી રહ્યું છે મારી અંદર, એને પુર્યાષ્ટક. તો આ પુર્યાષ્ટક જે છે, એના ચૈતન્યની હાજરી ખાલી હોવાથી, એ શું છે? બને છે જીવ. બની જાય છે જીવ, જેને આપણે સોલ કહીએ. તો નવા જન્મેલા બાળકની અંદર શું છે? તો કે એના પાછલા જન્મના જેટલા પણ સેન્સેશન્સ બધા ભેગા કરેલા હતા, એ બધી વસ્તુઓ પ્લસ દરેક આત્મા આટલી વસ્તુ લઈને બાળક આવે.
હવે ધીમે ધીમે પોતાના સેલ બોડી, ફિઝિકલ બોડીને ડેવલપ. પહેલા ફિઝિકલ બોડી ડેવલપ થાય. સૂક્ષ્મ શરીર લઈને આવેલું છે, બરાબર. ઈમોશન્સ એ ધીમે ધીમે રિલીઝ કરતા, એને એક્સપિરિયન્સ કરતા એ શીખે છે ઓવર પિરિયડ ઓફ. એવી રીતે કરતાં કરતાં એનું આખું આ બોડી એને ડેવલપ કરેલું છે. અહીંયા શું થશે? તો કે જૂનું જે છે, તે વર્કઆઉટ થતું હોય છે અને નવું બનતું જતું હોય. તો આ કોઝલ બોડી જે હોય, દાખલા તરીકે એમાં આ જન્મના જેટલા એક્સપિરિયન્સીસ હોય, જેટલા વિચારો હોય, તે બધા આવી રીતે સ્ટોર થવાના. સમય એ તમારો નેક્સ્ટ બર્થ બનાવવાનું કારણ બને. અત્યારે એ જ રીતે એના એક ભાગમાંથી અમુક ચીજો, કારણ કે તમે પરે લીધી એટલે એટલી વસ્તુઓ હટતી જાય. એટલે આ કોઝલ બોડી પણ તમારું એક ભાગ ખાલી થઈ ગયો છે, એક ભાગ ભરાઈ ગયો. આ પ્રક્રિયા ચાલુને ચાલુ જ છે, સતત એક એ થયા જ કરે.
હવે કોઈક રીતે એવું કરવામાં આવે કે આપણે આ બધું જ ખાલી કરી નાખીએ. તો કે એના ત્રણ ભાગ પડે છે કોઈપણ કર્મના. એટલે એને કીધું કે પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. ત્રણ ભાગ પાડી દીધા. અહીંયા આગળ શું બન્યું? તો કે જ્યારે તમે આત્મા તરીકે વ્યક્તિને જોવાની શરૂ કરી, એટલે આ કોઝલ બોડીમાંથી જે કંઈ તમે ભરેલું હતું, તે ધીમે ધીમે ઓછું થતું. હવે તમારે માત્ર એટલી જ ચીજો રહેશે કે જેટલું તમારે પ્રારબ્ધમાં લઈને તમે આવ્યા છો. અને સંચિત અને ક્રિયમાણ કર્મો ઉડી જશે, જો તમે આત્મ ચેતનાની અંદર રહેશો તો. પણ પ્રારબ્ધ તો તમારે ભોગવવું જ પડશે. ભગવાન મહાવીરે પણ ભોગવ્યું હતું, ભગવાન કૃષ્ણએ પણ ભોગવ્યું હતું, ભગવાન રામે પણ ભોગવ્યું હતું. આપણે બધા ભોગવીએ. બરાબર. જો તો આપણે એવું માનીએ કે આપણે ભોગવીએ છીએ, તો એટલે ભોગવવાનું બંધ કરો. કહેવાનો મતલબ એ છે, ઉપયોગ કરો, બધું જ કરો.
ભોગવવાનું બંધ કરતો, "હું કશું જ ભોગવતો નથી, મને કશું જ થતું નથી, હું આત્મા છું." પણ આટલું દુખતું હશે. હું જો નિરોગી છું, નિરાગી છું, તો મને રોગ કેવી રીતે હોઈ શકે? એવી રીતે તમારા ફિઝિકલ બોડીમાંથી તમારા બધા જ પરમાણુ જે આવા ચાર્જ થઈને પડેલા છે ઓલરેડી બીમારીના, બધા સૂક્ષ્મ શરીરની અંદર પડેલા છે, કોઝલ બોડીમાં પડેલા છે, તે બધાને બાકાત. પ્રોસેસ છે. જો બેસીને કરશો તો આ થવાનું. અને છ મહિના મહેનત કરશો તો દેખાશે પરિણામ તમને આજની તારીખમાં. છ મહિનામાં તમને જોવા મળશે. છતાં કે જે પ્રારબ્ધમાં છે, તે પણ તમારે ભોગવવું તો પડશે. પણ મોટા ભાગના કર્મો ઉડી ગયા. તમે વિચાર કરોને કેટલો બધો બોજો લાગે છે આપણને જીવન જીવતા જીવતા. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. વેન્ટિલેટર પર ચડી ગયા હોય એ ઘણી વખત તો હાલત થઈ ગઈ હોય છે. વેન્ટિલેટર પણ આપણે ખાતા જોવા ગયા હતા.
આ કોરોના થયા. પેલું આમ ચાલે એવું ભયંકર આમ મશીન આમ કરીને અંદર ચાલે ને એટલે આ ભઈના અંદર પોતાના ફેફસાની અંદર હવા ભરી દે. પણ એકદમ બધું ખેંચી લે. એ મેકેનિકલી એ પ્રોસેસ. આને શ્વાસ લેવો હોય કે ના લેવો હોય, પણ એને કમ્પલસરી લેવો જ પડે. આ કઈ જાતની કન્ડિશનમાં મૂકીએ છીએ આપણે લોકો એકબીજાને? પણ ઇન ફોર્મ્સ ઓફ મેડિકલ જેને કહેવાય નેસેસિટી, આમાં આપણે બીજું કશું જ કરી શકતા નથી. ઇન ઓર્ડર ટુ સર્વાઈવ, યુ નીડ ધેટ. ઉપયોગ કરી લો તમે. ખબર નથી કદાચ બચે, ખબર નથી. પણ એનો દુરુપયોગ કરતા અત્યારે વધારે જોવા મળે છે. સો, આ કરવું પડશે. યસ, યસ, યસ, રાઈટ. આમાં એવું બને કે જો કોઈ વખતે તમને કોઈક આનંદદાયક પળો તમારા અપાર દુઃખની પડેજ સાથે સાથે જ આવી જાય, તો તમને અપાર આનંદની અંદર તમારું અપાર દુઃખ ભુલાઈ જશે. અને તમે તે ભોગવટો છે ને, તે પૂરો કરી નાખ્યો છે, તે તમને ખબર પણ નહીં પડે.
દાખલા તરીકે પેટમાં બહુ જ દુખતું હોય, પણ મનગમતું માણસ આવીને આપણને પૂછે કે તમને શું થયું, બધું બરાબર? અને અણગમતું માણસ આવીને સામે પૂછ પૂછ કરે.
આપણને કે કેમ પડી રહ્યા છો? જાવ ઓફિસે! તો શું થશે? દુઃખ પછી જાશે બહુ જ. તો આ જે છે, તે ઇમોશનનું કાર્ય કરે. તો ઇમોશન્સના કારણે જ આપણને જિંદગીની અંદર મોજો લાગે, જેને આપણે લાગણી કહીએ. માણસ છે તો લાગણીશીલ તો હોય, પણ લાગણીશીલ હોવું એ મૂર્ખામી છે. અધ્યાત્મની અંદર જેટલા વધારે લાગણીશીલ બનતા જશો, લોકો છોતર-છોતરા કાઢતા જશે, ઘાયલ કરતાં જશે. કેટલા બધા ફરતા હોય! મેં બતાવ્યા'તા એવા ખોણાવાળા તારી બાજુથી બખ્તર પહેરીને ફરતા હોય. શું કામ ગોળ ગોળ ગોળ ગોળ ફર્યા જ કરે? આપણને ઘાયલ કર્યા જ કરતા હોય! આ કરે, આવું બધું ના કરશો. આપણે એમને કહેવું. તો જિંદગીની અંદર જ્યારે પણ આ પ્રાપ્ત ભોગવવા આવે, તો એવું કહે છે કે તમારે તે વખતે ભક્તિમય બનવું જોઈએ.
ભક્તિમય મતલબ એક પ્રોસેસ છે કે જેની અંદર તમે તમારા આત્માને અથવા આત્માનો તમે કોઈ એક, જાણે કે શોધી કાઢ્યું છે, એવો સામાજિક રીતે કે રિલિજિયસલી કોઈ પર્યાય. દાખલા તરીકે, કોઈ મોટું એટલે કે તમારા માની લીધેલા ભગવાન. માની લીધેલા ભગવાન બહુ કામ કરે હો! પાછો એ ભગવાન છે ને, એ ખરેખર અંતર છે. પણ મને બેઠા બેઠા આમ વિચાર આવે કે, "મારા કૃષ્ણ ભગવાન તો આવા હોય!" પછી મેં એનું એક ચિત્ર બનાવ્યું. પછી એ ચિત્રનો કોઈકે ફોટો પાડી લીધો અને પછી એ વાયરલ થઈ ગયું. વાયરલ થાય એટલે એ ચિત્ર અનેક જગ્યાએ વ્યાપી ગયું, બધાએ જોઈ લીધું. કૃષ્ણ ભગવાન આવે એવી રીતે આ બધા કૃષ્ણ ભગવાનના બધા ચિત્રો જોવા મળે છે; શંકર ભગવાનના મળે છે, સંતોષી માના જોવા મળે છે. બધાય છે, બરાબર છે. તો એ જોતા જોતા જોતા બધાએ નક્કી કરી નાખ્યું કે, "મારા ભગવાન આવા!" હવે આંખો બંધ કરીને આપણે એમ કહીએ કે "અન્નપૂર્ણા મા", એટલે તરત અન્નપૂર્ણા મા દેખાશે કે "આવા હોય" સામે એક સ્મૃતિની અંદર.
અને આમાં એક બહુ મજાની બીજી તમને વાત કરું. અમે જ્યારે સાયકોલોજી કઈ વખતે આ શીખવવામાં આવી છે કે, "એક વ્યક્તિ જો એક નવી વસ્તુ શીખે તો ધેર ઇસ અ પોઝિટિવ ટ્રાન્સફર ઓફ નોલેજ." સાયકોલોજીની અંદર આ આવતું. "પોઝિટિવ ટ્રાન્સફર ઓફ નોલેજ" સેન્સ કેવી રીતના? કે આ બે દાખલા તરીકે એક સંપૂર્ણ નવી એક્ટિવિટી કરતા શીખ્યા, જે એમના જીવનમાં ક્યારેય નોતી કરી અને આપણામાંથી પુણ્ય ક્યારેય નોતી. માનો કે કોઈ એવીએન આવ્યો હીનાબેનની પાસે અને એણે રાત્રે એને એક નવી જ એક્ટિવિટી શીખવાડી'તી. હવે એ એને શીખવાડેલી એ એક્ટિવિટી જેવી એક કરે એટલે શું થશે? કે આ હીનાબેન એકલા નથી. એ ઇન્ટરકલી, ઇમોશનલી અને કોસલી અને આત્મિક રીતે બધી જ રીતે, બધી જ હ્યુમન બીઇંગ સાથે શું છે? સંકળાયેલા છે, જોડાયેલા છે. એટલે અહીંયા જેવું એ શીખશે, બધી જ વસ્તુઓ બધાને આપી.
બીજા દિવસે અમેરિકામાં બેઠેલા કે કેનેડામાં રહેલા એમના ભાઈને પણ એ બધું આપી ગયું હોય, જે આજે એમને અહીંયા આગળ કર્યું હોય, પહેલી વખત કર્યું હોય, એ પણ ત્યાં આગળ આરામથી.
કરી શકે. આવું એક એક્સપેરિમેન્ટ ત્યાં આગળ બંદરો ઉપર કર્યું. બધા બંદરો ઉપર આપણને એ જ સમજ આવે. બંદરો પાસે એ લોકોએ એવો પ્રયોગ કર્યો, એક એવું આઈલેન્ડ શોધી થાય કે જ્યાંના બંદરોને એ એક્ટિવિટી આવડતી નહોતી. અહીંના લોકોને પણ નથી આવડતી. એટલે, જેને કહેવાય કે 'મોલ વાઈફ એક્સપ્ટ' અને એના અંદર ત્યાં આગળ એક એક્ટિવિટી શીખવવામાં આવી. તો એ ક્યારે બી એને આઈડિયા હતો કે જેના અંદર અમુક બંદરોને એમને કંઈક નવી નવી ચીજ પ્રકાશિત કરી. જેવું એ લોકોએ અહીંયા આગળ આ વસ્તુ કરી, તો એમને જોયું કે આફ્રિકાના બંદરોને પણ એ વસ્તુ આવડી ગઈ, ઇન્ડિયાના બંદરોને પણ આવડી ગઈ અને ઓસ્ટ્રેલિયાના, ન્યુઝીલેન્ડના બધા કોઈ પણ દેશની અંદર જે તે સાઇન્ટિસ્ટો હતા, બધાને આ લોકો કરી નાખેલી હતી કે ભાઈ તમારે આટલી વસ્તુઓ ઓબ્ઝર્વ કરવાની છે કે શું આ એક્ટિવિટી એ લોકો કરી શકે?
તો એ લોકોએ એ જમાનામાં એના ફોટા પાડી દીધા અને બધાએ ટેલી કર્યું કે હા, હા, એક જગ્યાએ શીખેલી વાત વ્યક્તિ એક વસ્તુ એ કદાચ 'નોલેજ ઓફ ટાસ્ટ' અને 'પોઝિટિવ નોલેજ ઓફ'. તો અહીંયા આગળ એક નાની વ્યક્તિ, એક વ્યક્તિ જો કંઈક શીખશે તો એને પાસ બધા લોકોને આ એક હકીકત છે અને એ સાયન્ટિફિકલી પણ વસ્તુઓ છે.
તો આત્મા કેવો છે? આત્મા કેવો છે? તો કે અજળ છે. આત્માને ઘડપણ લાગે નહીં, ગમે તેટલો થાય. આત્મા ક્યારે આવડો એવ ઓલીને આપણને દેખાય ની. એ જે ભણેલું છે એ તો બોડી દેખાય અને ફિઝિકલી ક્યારે આત્મા કેવળ વળતો નથી. એટલે આત્મા ક્યારેય ભણતો થતો નથી.
તો આપણે આત્માને શું કહીએ? આ તો દાદા કહી શકીએ. પણ દાદા કહીશ તો એવી રીતે અક્રમ વિજ્ઞાનની અંદર 'દાદા ભગવાન' એવું નામ આપવામાં આવે. તો કે, અંદર જે આત્મા પ્રગટ થયો છે તેને દાદા કે મને નથી કહેતા. એવું કહેતા હતા એ વખતે અંબાલાલ મોજીભાઈ પટે કે "દાદા ભગવાન અમારી અંદર પ્રગટ થયા છે, એના તમે દર્શન કરો. મારા નાના ગણશો." અને બધા બધા જતા અને ત્યાં આગળ દર્શન થતા હતા.
તો આ બધું જ્ઞાન આવી રીતના બહાર પડેલું છે એમના પાસે. તો આત્મા કેવો છે? તો કે અજળ છે. પછી અમર છે. આત્માનો ક્યારેય મૃત્યુ થતું નથી. મૃત્યુ થાય છે માત્ર શરીરનો છે. એટલા માટે આત્મા અમર પણ છે.
આત્મા કેવો છે? તો કે અચ્યુત છે. શ્રીકૃષ્ણ ભગવાન અને ભગવાન શબ્દ વિશે બે વાત તમને આવશે કહેતા હોય. પણ ગમે એટલે કહેવાનું મને નહીં. તો પછી કંઈક બીજું કંઈ એવું બન્યું કે શ્રીકૃષ્ણ ભગવાનના કેસની અંદર આપણે પછી વાત કરીએ. શંકર ભગવાન કૈલાશની અંદર બેઠેલા હતા, તપ કરતા હતા અને પેલા તેઓને ચિંતા થઈ ગઈ કે ભાઈ આ આવી રીતે સતત સમાધિમાં રહે તો પેલા પાર્વતીજી ત્યાં આગળ તપ કર્યા કરે છે, કરે છે. એટલે આ પરણવા ક્યારે જશે? એટલે તેઓએ કાળસો રખ્યો અને પછી પેલા કામદેવને બોલાય અને કીધું કે "ભાઈ, તું હવે તારું નિશાન લે. બરાબર, શક્કર ભગવાન પડ અને છોડ."
કામદેવનું બાણ જે છે, ભગવાન તો બિલકુલ બેખબર પોતાના આત્માની અંદર હતા અને એ વખતે ત્યાં આવીને એને શરૂ કર્યું. એટલે પહેલા તો કંઈ ખ્યાલ આવ્યો જ નહીં ઘણા ટાઈમ સુધી અને પછી એમને કંઈક લાગ્યું કે કંઈક થઈ રહ્યું છે. એટલે જેવું એમને પોતાની કોન્શિયસનેસમાં આવવાનું શરૂ કર્યું, એનું તેજ કામ સહન ના કરી શક્યો અને એ માત્ર તેજના કારણે બળીને ભસ્મ થઈ ગયો હતો. નહીં કે એમણે ત્રીજું નેત્ર ખોલ્યું. જે કહેવામાં આવે છે, ત્રીજું નેત્ર. જો ત્રીજું નેત્ર ખોલી શકતો તો કોઈ જીવી ખોલી શકે નહીં, દીવો પણ નહીં અને કોઈ પણ. કારણ કે આદિદેવ મહાદેવ છે. એ પછી પ્રલય જ હોય, બીજું કંઈ ના હોય. તો પછી બચાવવાનું કશું રહે નહીં પાર્વતીએ ને કોઈ. તો શું બચ્યું હતું તે વખતે ત્યાં આગળ? તો કે તેજ એટલું બધું ત્યાં આગળ વ્યાપી ગયું કે કામદેવ ત્યાંને ત્યાં ભસ્મ થયા.
પછીથી એની પત્નીએ ઘણી ઘણી પ્રાર્થનાઓ કરી ત્યારે એને પછી પુનર્જીવિત કર્યા કે ભાઈ હવે આ છે ને બોડી તો એને નહીં જ મળે પણ એ સૂક્ષ્મ રીતે રહી શકશે.
આ પાછા ફરી પોતાના રોલ પર આવી ગયા. જો આ બધા અમલદારો છે, જેટલા દેવો છે ને બધા, એ બધા અમલદારો. દરેકને ડ્યુટી આપેલી છે કે તારે કલેક્ટરનું કામ કરવાનું, તારે મામલતદારનું કરવાનું, તારે આ કરવાનું, તારે સરપંચ તરીકે. હવે શ્રીકૃષ્ણ ભગવાન હતા. સોળસો રાણીઓ, સો હજાર રાણીઓ. પેલા એક જરાના કેદખાનામાંથી એ બધી છૂટી કરી હતી ને? બધીએ પાછી અડધી ગઈ. એટલે એટલી બધી રાણીઓની સાથે કૃષ્ણ ભગવાનને આમ તો વિચાર્યા કરે કે આ કહે છે તો નૈષ્ઠિક બ્રહ્મચારી, આટલી બધી રાણીઓ સાથે? તો કે શું બાબત છે? હું જોઉં કે અષ્ટ ભગવાન કે આ રીતે. તો ભગવાન જ્યારે બેઠા હતા સત્યભામા, રુક્મિણી, બધી પત્નીઓની સાથે ત્યાં દ્વારકાની અંદર ભેગા થયું, એવા ટાઈમે કામદેવ આવ્યો અને પછી એક પછી એક એમણે પોતાનું જે કંઈ પ્રક્રિયા હતી એ ચાલુ કરી કે કોઈક રીતે કરી એમને, કોઈક રીતે કરીને એમને કામનો એમ કે અનુભવ થાય, કંઈક રીતે એ થાય.
પણ કૃષ્ણ યોગેશ્વર ભગવાન પોતે બધી જ ઇન્દ્રિયોને વશમાં રાખેલા. એટલે કે એમને કંઈ પણ કર્યું પછી એને કીધું, "તું આવું બહાર આવે છે, આ તો ફાટ કરેલું છે." એટલે પછી કામદેવને તે વખતે ખાતરી થઈ કે આ વાસ્તવમાં પ્રચારિક છે અને યોગેશ્વર ભગવાન જ છે. પછી એને સેલ્યુટ કરીને એ પોતપોતાના કામે લાગી ગયા.
તો આ વાત આખી શરીર અચ્યુત, અચ્યુત. હવે શ્રીકૃષ્ણ ભગવાનને જે છે તે એક નામ આપેલું છે, "અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ." અચ્યુત નામ આપવાનું પોતાનું જે છે ત્યાંથી ક્યારેય ના થાય, એને અચ્યુત કહેવાય. એ બ્રહ્મચર્યમાં સ્થિર છે. તો ત્યાંથી પણ નહીં. પોતે આત્મસ્થ છે તો ત્યાંથી પણ. એટલે આત્મા કેવો છે? તો કે અક્ષય. એ પોતાનું સ્થાન છોડીને, પોતાની ક્વોલિટી છોડીને કંઈ પણ બીજું કંઈક કરી શકે નહીં, એને આત્મા કહેવાય છે. અક્ષય છે. આત્માને ક્યારેય ટીબી થાય? આત્મા રામને ટીબી થાય? એને કોઈ દિવસ ટીબી થતો નથી. એટલે એનો ક્ષય થતો નથી. કારણ કે આત્માની અંદર વૃદ્ધિ પણ થતી નથી. સી, આ બાજુ વૃદ્ધિ છે તો આ બાજુ ક્ષય છે. હવે પ્રાર્થના કરીએ છીએ આપણે કે "ધ્વનવાતીતમ ગગન સદૃશ." તો ધ્વનવાતીત છે. તો આ બાજુ જો એના બુદ્ધિ નથી તો આ બાજુ ક્ષય પણ નથી.
તો એવો આત્મા છે આપણો. એને બુદ્ધિ પણ નહીં અને ક્ષય પણ નહીં. એટલે એને અક્ષયથી ક્યારેય ખૂટે નહીં. અક્ષય પાત્ર માત્ર યાદ કરો જેની અંદરથી અખૂટપણે દ્રૌપદી કાઢી કાઢીને બધાને જમાડ્યા જ કરતી હતી. એક દુર્વાસાને જ્યારે ટીમ આવી ત્યારે તકલીફ થઈ ગઈ. ત્યારે પાછા યાદ કર્યા કે, "હે કૃષ્ણ મોઢાજી!" તો કે, "આવો." વાસુદેવ ભગવાન વાસુદેવ કહેવાય છે.
કૃષ્ણ ભગવાન આ શરીરની અંદર આઠ વસ્તુઓ છે: પૃથ્વી, પાણી, અગ્નિ. આ બધા વસુ કહેવાય જે અંદર વસેલા છે, એલિમેન્ટ્સ જેવા. આ બધા દેવો છે અંદર. જે અંદર છે એ જ બહાર છે. પણ આ જ્યારે યોગાભ્યાસ કોઈ કરે, કોઈ જ્ઞાનની અંદર જ્યારે ઊંડો ઉતરે ત્યારે એ બધાને એ રિયલાઈઝ કરે. જેમ મારા ખિસ્સામાં બે હજારની નોટ રહી ગઈ હોય તો અત્યારે હું રિયલાઈઝ કરું તો હવે ઝડપથી લઈ જવું. આ તો આ કાગળ મૂકે. થોડા દાડામાં ચાર દાડા બાકી છે ભાઈ. કોઈ કંઈ હોય તો પ્રતિજ્ઞા બહુ લાંબી લાઈન ચાલે છે. તો એને શું કર્યું કે અક્ષય, અક્ષય કહેતા હતા વસુદેવને. એટલે બધા આઠે વસુઓ છે. તો આઠ વસુઓના સાથે સાથે આ બધા દેવો જે વસે છે તો એ આત્મા છે, એને વાસુદેવ કહેવાય. તો એ વાસુદેવ પરમાત્મા. એટલે આપણે બધા શું કહીએ? "ૐ નમઃ ભગવતે વાસુદેવાય." એક મંત્ર બને. "ૐ નમઃ ભગવતે વાસુદેવાય." આપણે બોલીએ છીએ મંત્ર.
તો આપણે કોને એડ્રેસ કરીએ છીએ? આપણા આત્માને. કોને એડ્રેસ કરીએ છીએ? આપણા પરમાત્માને, જે પરબ્રહ્મ છે. આપણા બ્રહ્માંડનો માલિક કોણ? તો કે હું પોતે સદ અંદર બેઠો છે તે. તમારા બ્રહ્માંડનો માલિક. આ બ્રહ્માંડ આપણું કલેક્ટિવ છે. આ બ્રહ્માંડનો માલિક કોણ? ત્યાં આગળ કરું આંગળી તો સદ પોતે, તમે પોતે જ છો. તમારી અંદર રહેલું જે ચૈતન્ય છે તે જ એનો માલિક છે. તો આ બધી આપણી કેવી છે? કલેક્ટિવ ઓનરશીપ. કારણ કે એલિમેન્ટલી આપણે જોઈએ તો આપણે બધા એક જ છીએ. સોનું જ છે બધું. દાગીના જુદા જુદા છે. કાટખૂટા જુદા જુદા દેખાય છે. નામ, રંગ, રૂપ બધું જુદું આખું છે. કનિષ્ઠનું છે, કલ્યાણનું છે, માધ્યાનું છે, કોઈ અલગ અલગ છે. પણ બધું સોનું. કોઈ છ ટચનું જ હોય સોનું. એના અંદર પછી કોઈ ભેળસેળ કર્યા કરે છે એ વાત જુદી છે. બાકી ખરેખર એ તો એ અક્ષય, એ અવ્યય છે.
અવ્યય એટલે એમાં કોઈ વ્યય થતો નથી. કેટલો બી સમય વીતી ગયો કરો. આપણે બધા જ કોઈ એક સમયે આત્મા હતા, છીએ અને રહેવાના. અત્યારે આ દેહની અંદર મારી આ અવસ્થા. એનાથી પહેલાના કેટલાય જન્મોની અંદર હું કંઈક બીજું હતો, કંઈક બીજું હતું. એ જ પ્રમાણે તમે સૌ પણ કંઈક બીજું હતા, કંઈક બીજું.
કંઈક બીજું હતું. અત્યારે આપણે સંવાદ કરીએ છીએ અને આપણે એકબીજા સાથે છીએ. આપણે સમજી રહ્યા છીએ કે આપણે આત્મા છીએ અને એ આગળ ઉપર આપણે જેમ જેમ વધારે સમજતા જઈશું, કેમ કે આપણે આત્મરૂપ વધારે ને વધારે દેખતા જઈશું. પણ એની અંદર આટલો પણ ખર્ચ થતો નથી. દાખલા તરીકે, ૧૦,૦૦૦ રૂપિયા છે એ આત્મા છે એવું તમે સમજો, તો અહીંથી બહાર ગયા તમે એક ૧૦૦ની નોટ વાપરી નાખી. એવી રીતે આત્મા ક્યાંય વપરાતો નથી. સંસારની કોઈપણ પ્રવૃત્તિની અંદર આત્મા આટલોય વાળ જેટલો વપરાતો તો નથી. એટલે એને શું કીધું? "એક એક ગુણધર્મને સમજવાનો." અને આ સમજશો ને એટલે શું થશે? તમને તમારા આત્મા પ્રત્યે અહોભાવ થશે.
"હું આવો છું અને હું આવો છું." કેવું થયું હતું? હનુમાનજી ભૂલી ગયા હતા. બિચારા નાના હતા ત્યારે તો એ સહજ બળવાન હતા. એટલે ઊડીને સીધા પહોંચી ગયા હતા પેલા સૂર્યની પાસે કે "આ કે ફળ છે ને હું ખાઈ લઉં." હવે બધાને ચિંતા થઈ કે "આ બાળક આવું છે અને સૂર્ય જો ખાઈ જશે તો પૃથ્વી ઉપર પછી પ્રકાશની આપણે વ્યવસ્થા શું કરીશું?" એ ભગત એટલા પાવરફુલ હતા. એટલે બધા દેવોને ચિંતા થઈ ગઈ. ત્યારે પછી જઈને પેલા ઇન્દ્રએ જઈને ત્યાં ગણે દાળી ઉપર વજ્ર માર્યું. એ પટકાયા ત્યારે ભૂલી ગયા કે પોતાની શક્તિઓ શું છે. બરાબર? પછી મોટા થયા, યુવાન બન્યા. પછી રામજીના સંપર્કમાં આવ્યા. પછી રામજીના સંપર્કમાં આવ્યા ત્યારે એમણે જોયું કે સીતાજીને ઉપાડી ગયા છે પેલા રાવણ અને હવે રામ આ રાવણને શોધવા જઈ રહ્યા છે. એમણે નક્કી કર્યું કે "હવે રામસેવા જ કરવી છે."
બધું કરતા હતા. બધા મૂંઝવણમાં હતા. સમુદ્ર કિનારે આવી ગયા આખી વાનરસેના અને દરેક જણ વિચાર્યા કરે છે કે "હવે આ આટલો મોટો સમુદ્ર, પેલે પાર લંકા અને હવે આ જવાય કેવી રીતે? ત્યાં સુધી આપણે પેલા તપાસ તો કરવી જોઈએ ને? સીધું એટેક તો કરાય નહીં." એટલે કે "આપણે તપાસ કરીએ પહેલા તો સીતાજી ત્યાં જ છે ને કે પાછો આ બીજે મૂકી આવ્યો?" કારણ કે આ રાવણ હતો એ કેવો હતો? માયાવી માણસ. રાહુના માણસો બધા માયાવી. રાહુ પ્રકારના તે લોકો બધી જ જાતના છળ કપટ કરી શકે. કોની કુંડળીની અંદર રાહુ બહુ ફાવે છે? રાવણ. તે પછી એણે વિચાર કર્યો કે "આ અમે કરીશું શું?" બધા શાંતિથી બેઠા. ધીમે રહીને જાંબુત ત્યાં આગળ જાંબો રીછના બોડી પર હતો. એટલે પછી બહુ જ જ્ઞાની, બહુ જ ડાહ્યા ને અતિશય વૃદ્ધ એવા. એટલે બધા જ રીતે પાન આગળ રાખતા હતા કે "તું ચિંતા શા માટે કરે છે?
આપણી પાસે આ હનુમાન છે ને? એને બોલાવો." કે "હનુમાનને બોલાવો." પછી એને કહેવામાં આવ્યું, "હનુમાન, તારે અહીંથી ત્યાં આગળ જઈને આ કામ કરીને પાછા આવવાનું છે." તો હનુમાનજી વિચારમાં પડ્યા કે "આ બરાબર છે પણ આટલો મોટો સમુદ્ર ને આ બધું આ કીધું એનું શું?" "તમને ખબર નથી, જાંબુવન, તમે જ્યારે નાના હતા ત્યારે તમે આટલું ઊડીને ગયા હતા. તો આ તો આટલું જ છે." પડદો હટી ગયો. ભક્તિ થઈ ગઈ. હનુમાનજીને પોતાની શક્તિઓની અંદર શું થઈ ગયો? વિશ્વાસ થઈ ગયો. જેવો વિશ્વાસ થઈ ગયો એટલે એ બધી શક્તિઓ જાગી ગઈ. અત્યારે હું એ જ કરું છું, "હનુમાનજી, જાગો!" પછી સુંદર. એટલે પછી શું થયું? તો કે એ ત્યાં આગળ જમ્પ મારીને પહોંચી ગયા.
તમે પણ બધા જમ્પ મારીને તમારા આત્માની અંદર તમારી અનંત શક્તિઓ, તમે અરૂપી છો, તમારું કોઈ રૂપ નથી. "સ્વરૂપ આ ભાઈ આવા, આ ભાઈ આવા." એ તો બાહ્ય સ્વરૂપ દેખાય છે. આ પેકિંગ છે. વાસ્તવમાં એ એ નથી. એ ચૈતન્ય સ્વરૂપ છે. જેવું તમારે ચૈતન્ય સ્વરૂપ જોવાની દ્રષ્ટિ શરૂ થશે એટલે તરત તમને બધે ચૈતન્ય જ દેખાશે. કોઈ મેલ-ફીમેલ દેખાવાના નથી. નથી તો એ અભ્યય છે, અરૂપી છે, અસંગ છે. આત્મા અનાદિકાળથી કોઈને કોઈ બોડીની અંદર રહેતો હોવા છતાં પણ આજ દિન સુધી એ આ દ્રવ્યનો સંગ કે દ્રવ્યના કોઈપણ ગુણનો સંગ. હવે આપણે આની વાત કરીએ છીએ. આ દ્રવ્ય છે ને એ બધું વિચિત્ર. બરાબર? એ પેલું ડીકમ્પોઝ થાય. દ્રવ્ય હોય એટલે ને એમાં સુગંધ આવે, વાસ મારે, બધું થાય. એ ઠંડું હોય, ગરમ હોય. આ બધા ગુણધર્મ કોના છે? દ્રવ્યના. આત્માની અંદર આવું કંઈ થાય નહીં. શરીરને તાવ આવે અને આમ કરીને આમ માપી શકાય કે ૧૦૨.
પણ આત્માને કોઈ દિવસ તાવ આવે? હવે જુદી તો મને તાવ આવ્યો એવું બોલતા બહાર પડશે. "અસંગ છું. હું કોઈપણ પ્રકારના સંગતમાં હોવા છતાં પણ હું કેવો છું? અસંગ છું. એટલે મને કશું સ્પર્શે નહીં, અડે નહીં, નડે નહીં, લાગે નહીં, પજવે નહીં." હવે ભૂતની બીક લાગશે? હવે ચોરની બીક લાગશે? હવે કશું થઈ જવાની બીક લાગશે? તો આ આ ગુણો પેદા કરે છે અંદર. નિર્ભયતા પેદા કરે છે. તમારું જે જેમ જેમ તમે આ ગુણોને જાણતા જશો, એની અંદર વિશ્વાસ મુકતા જશો, તમને અનુભવ એની મેળે આવશે કે તમે જ આત્મા, બીજું કોઈ નથી. ક્યાંય જવાની જરૂર નથી. શાંતિથી બેસો, એનો અભ્યાસ કરો. આ ગુણો છે. ફોટો પાડી લો, લખી લો. જો ક્યાંક મળે તો એક લિસ્ટ બનાવો તમે બેસીને કે આત્મા, આત્મા એટલે શું હોવો જોઈએ? આપણે શરૂઆત તો કરો ક્યાંથી સ્ટડી કરવાની? શું વાત? આત્મસાઈનમેન્ટ. આત્મા કેવો હોઈ શકે છે?
નક્કી કરો.
આ હવે આવ્યા બાદ સ્વરૂપ છે. દરેક વસ્તુઓ શું કરે છે? એકબીજાને બંધનમાં નાખે છે. ટાઈમ અને સ્પેસની અંદર એને રિસ્ટ્રિક્ટ કરવાનો ટ્રાય કરે છે. જ્યારે આત્મા કેવો છે કે કોઈને કોઈપણ પ્રકારના બંધનમાં ક્યારેય મૂકતો નથી. એટલે એ કોઈને મૂકતો નથી અને પોતે પણ મુક્ત રહે છે. સ્વભાવથી એ મુક્ત છે. સ્વભાવથી એ ક્યારેય બંધનમાં આવી જ શકે નહીં. કેટલી અદભુત વ્યવસ્થા છે આત્માની! જો વિચારજો. એટલે આપણે એમ કહીએ કે "હું અહીં બંધાયો, તહીં બંધાયો." એવી બધી વાતો નથી. આપણે સમજી લઈએ તો આપણી ભૂલ સુધરી જાય ને ભાઈ? એટલે આપણે કહીએ કે "મને બંધનમાં મૂકો છો, મને બંધનમાં નાખો છો." તમે કઈ જેલમાં પૂર્યો છે આત્માને? તમારા નામે ભલે બોડી જેલમાં હોય તો પણ એનો આત્મા જે છે...
તો કેવો છે? તો કે ફ્રી, બિલકુલ! એટલે અવ્યાબાધ સ્વરૂપ છે. ટંકોત કે ટંકોત કેના શબ્દ કેવો કે, આની અંદર કંઈ પણ વસ્તુ આપણે, એક્સવાયઝેડ દાખલા તરીકે હોય, એના અંદર આપણે કંઈ પણ વસ્તુ અંદર પેસાડી શકીએ. કોઈપણ પ્રોસેસથી, ફિઝિકલી, કેમિકલી, ગેસથી, કોઈપણ પ્રોસેસથી, કોઈપણ વસ્તુ આપણે આત્માની અંદર પેસાડી શકતા નથી. એવી કોઈ પ્રોસેસ બની જ નથી કે જે આત્માની અંદર કશું ઘુસાડી દે. તો આપણે એમ સમજવાનું કે આપણો આત્મા કેવો છે? પ્યોર છે, કીર્ણ છે. એ બધા ધ્યાનમાં પણ નથી આવતો અને એ પ્યોરસ પ્યોર ફોર્મની અંદર હરહંમેશ, હરહાલમાં રહેતો હોય.
હવે એ આત્મા જો આનંદ સ્વરૂપ છે અને હરહાલમાં છે, એ પ્યોર છે, તો પછી એ આનંદમાં અને પ્યોર જ હોય! તો પ્યોર આનંદનો આનંદ લો. સુક્ષ્મત છે. આપણે જે જોયું કે આકાશમાંથી પણ આત્મા પસાર થઈ જાય છે. અમદાવાદમાં મરી ગયો અને કલકત્તા કામ પેદા થ. આ ઘટના એકસાથે બને, ઓલ એટ અ ટાઈમ. અહીં જેવો ગયો ને, ત્યાં આગળ પેદા થયો. નથી અહીં બોડી તૈયાર જ થઈ. જો એને નક્કી કર્યું હોય તો, "ઇન્ડિયામાં જણા માછલી ખાઈશ," તો ચાલશે. ટેન્ડર ભરવું પડે ને? આપણે પાછું બધી ઈચ્છાઓ અહીં અમદાવાદમાં હોય, તો બંગાળી ભાઈબંધ બની જઈએ. "હા, માછલી ખાતા હોય." "કેસા લગતા હે?" "અચ્છા લગતા." "અચ્છા, અચ્છા!" આજે હા પડી હતી ને, તે વખત વાસનાનું બીજ અહીં પડેલું હતું. તે ત્યાં આગળ બાજરી ખાવા માટે ત્યાં બધા કરીને લઈ જશે. એક એક ચીજો, એક એક ચીજો, બહુ જ ધ્યાન રાખજો.
હોય, કોઈના સાથે આમ તમે આમ ટાઈમ લડાવતા હોય, કશું કરતા હોય, વિચારતા હોય મનની અંદર, સાવધાન થઈ જજો! તમને ખબર નથી કે એ ક્યાં જવાના છે અને પછી જ્યાં જ્યાં જવાના, ત્યાં તમારે બધાએ જવું પડે. આ નિયમ છે, એટલે યાદ રાખજો, બહુ જ વિચાર કરીને. આજકાલ ઘણાને એવું પણ થવા માંડ્યું છે કે, "આના બદલે બીજી હોત! આના બદલે કોક બીજો હોત!" તો આ પણ હવે જે થવાનું છે તેના વિશે સાવધાન થો. કે ભાઈ, પછી એ જ્યાં જશે, ત્યાં આગળ તમારે જોવાનો વખત આવશે. એટલે એવા કોઈ સોદાબાજીમાં પડશો નહીં. ન્યાં છો, તમે વધારે સારા છો, વધારે સુખી છો. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં પણ તમે શુદ્ધ સ્વરૂપ અને સર્વાંગ. શું છે આ બ્રહ્માંડની અંદર જાણવા લાયક ચીજો કેટલી? તો અનંત.
બ્રહ્માંડનું શરણ કરું તો પેલો એક મોટો વિડીયો આવતો તો કે જેની અંદર 10 ટાઈમ્સ પાવર વધતો જ જાય પણ વધતો જ જાય. તો આ પૃથ્વીની અંદર પડેલો માણસ કે છોકરી બતાડે. પછી એને એક 10 માઈલ ઉપરથી ફોટો લીધેલો હોય, પછી એક 100 માઈલ ઉપરથી લીધેલો હોય. ઈટ વોઝ લાઈક ધેટ. જેને નથી જોય એને માટે તો 100 માઈલ પછી હજાર માઈલ સુધી જાય, પછી એક લાખ માઈલ જાય, પછી પાંચ કરોડ માઈલ જાય. એમ કરતાં કરતાં એ આગળ ફરે. તો છેવટે એ જુએ તો શું? તો કે પ્રકાશનું એક પુંજ બનીને રહેલું હોય એવું એને અનંત પ્રમાણ દેખાડે. સેમ વે, એને નાનકડું એક સેલ છે તેના ઉપર માઈક્રોસ્કોપને મૂકવામાં આવે અને પછી એને પાવર વધારતા જ થાય, વધારતા થાય. તો આ બંને જે ઈમેજીસ હતી ને, તે બંને પહેલી હતી એવો એક લીખ્યો છે. તમે જોશો ઉપર, તો એ બતાવે છે કે આ અનંતા અનંત જ્ઞેયો.
હવે તમે વિચાર કરો કે અનંત કાળ છે, અનંત અનંત દ્રવ્ય છે. તો અનંત કારણ, અનંત દ્રવ્યની અંદર જે ગતિ સહાયક અને સ્થિતિ સહાયક તત્વોના પરિણામે કરીને પરિવર્તન પામેલા અનંતા અનંત પર્યાયો, ઓલ એટ ટાઈમ જાણનારો કોણ? તો કે તમારો આત્મા, મારો આત્મા, માનો આત્મા. અત્યારે જાવ યાર! નાવ એ અનુભવ નથી આવી જાય. કેમ? એના પર આવરણ એ જેવા હટી જાય, તરત જ એને આ બધું જ દેખાઈ શકે. દેશ-શાસ્ત્રો બધું જ જોઈ શકે. આપણને પણ દેખાઈ શકે. તો આપણે પણ એટલા પ્રયત્નશીલ હોઈએ, આપણે એટલા પ્યોર ફોર્મમાં આવતા જઈએ, આપણે એટલી એમ કે આપણી જેને કહેવાય આવરણો બધા દૂર કરતા જઈએ. જે વસ્તુઓ આપણને રસ્ટ કરે છે, બંધન કરતા હશે, એવી બધી વસ્તુઓ લાઈફમાંથી દૂર કરતાં જઈએ.
તો ઘરમાંથી બહાર નીકળી જવાનું, મોતને બહાર કાઢી મૂકવામાં, બેન્ક બેલેન્સ સ્વરૂપ ખાલી કરી નાખવાનું, ઘર બી ખાલી કરી નાખવાનું, આવું બધું હું કહેતો હોઉં. આપણે કંઈ બ્રેક લેવા ટાઈમ થાય તો નો પ્રોબ્લેમ. આપણે હવે તો મે શરૂ થયા. આત્મા છે એ કર્મ ભોગવવા માટે, સંસાર ભોગવવા માટેનું એક આવરણ. આત્મા ભોમોજી. હવે એને અનુભવ લેવો છે શેનો? તો કે સંસારનો. તો આત્માના ફોર્મની અંદર તો એ કંઈ કરી શકશે નહીં. કારણ કે આત્મા છે, એને કોઈ અવયવ તો છે. આત્મામાં એવી શક્તિઓ નથી કે કંઈ પણ કર્યા વગર આ દ્રવ્યને આમથી આમ કરી દે કે કોઈ વ્યક્તિને આગળ કરી દે. આત્મા એવું ના કરે. આત્મા કંઈ ના કરે. ખાસ શું કરે? ફક્ત જુએ, આનંદ કરે. બસ, આટલું કરે એનું નામ આત્મા. તમારો આત્મા એટલે એને જ્યારે સંસાર ભોગવવાનો થાય, આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, તો જીભ પેદા કરવી પડે.
જીભના ટેસ્ટ બર્ડ્સ પાછા રાઈટ કન્ડિશનમાં હોવા જોઈએ, તો એને ટેસ્ટ આવશે. નહીં તો પેલી સંભાર કેટલી? તો કે આ બગડેલી છે કે નથી, એ એને ખબર પડશે નહીં. તો એવો સંભાર પી જશે.
અમુક એવી કન્ડિશન થાય છે બીમારીની અંદર કે દીપના બધા ટેસ્ટ બર્ડ્સ બધા કરો, ખાધા પછી ખરાબ થઈ જાય. તો ખબર પડશે તે વખત પણ આત્માને તો બધું ખબર પડતી હોય. કોને ખબર ના પડી? તો કે પેલા મન મોટે હતા. પરિણામ શું આવ્યું? તો કે ભાઈ માતા બીમાર બેસી. સિરોસિસ ઓફ લીવર થઈ ગયો. એટલે કંઈ પણ માર પીવાથી ના થાય, મને ખબર છે. પણ કંઈક તો ફાયદું બધા સિરોસિસ થાય છે ને? કંઈક બીજું કરવું એ એવું જ હોય. આમ જે કંઈ નાખો ને, બધું અત્યારે અત્યારે ખરેખર તો બધાનું ફર્મેન્ટેશન તો થાય જ. ચાહે દૂધ હોય કે કંઈ પણ હોય, દારૂ તો બધાનું ઘટે. કારણ કે અડધો પોણો કલાક ખાધા પછી આપણને કેવું થાય? તો કર્મ કરવામાં આસક્તિ છે. કર્મ એ મળ છે, ને છે અથવા કચરો છે. એને એવી રીતે જુઓ તમારે.
ના છૂટકે કરવું પડે છે આ. અત્યાર સુધી બધું કેવું હતું? એમાં મન હતું તમારું જોડાયેલું. હવે તમે મનને ત્યાંથી હટાવી દીધું છે, ચિત્ત તમારું પાછું બોલાવી દીધું છે કે હવે આપણે આ બધો વેપાર બંધ કરી દેવો. હવે ફક્ત આપણે આત્મા સ્વરૂપમાં જ રહેવું છે, સંસારમાં ભટકવાનું બંધ કરવું છે. મારે અત્યાર સુધીમાં અનંત જન્મો થઈ ગયા છે અને હવે મારે એક જ લેવો છે કે હવે પણ નથી લેવું. દાખલા તરીકે, નક્કી કર્યું છે. કોણે કર્યું? તો એવું નક્કી જેણે કર્યું હોય, એનો પાર આવવા માટે કહેવાનો મતલબ. કારણ શું છે, તમને કહું? બહુ સિમ્પલ ફેક્ટર છે કે અહીંથી મારે બહાર નીકળવું છે, જે પરિસ્થિતિમાં હું છું ત્યાંથી મારે બહાર નીકળવું છે.
દાખલા તરીકે, અહીંથી મારે મુંબઈ ગયું તો મારે પહેલા મારી આ જગ્યા છોડવી પડશે. પછી તો કે મુંબઈ જે ડાયરેક્શનમાં હોય, એ ડાયરેક્શન મારે જાણવી પડશે. એનું નોલેજ મને હોવું છે. એ થર્ડ થિંગ will be, "I should move." મારે એ ડાયરેક્શનમાં જવું હોય તો એ ડિસિઝન જેવું હું લઉં, અહીંથી આમ બહાર નીકળું ગેટની અને પછી આજથી સાહેબ આવી મળે અને પછી મને કહે, "દિવ્યાંગ ક્યાં જાય છે?" મારે શું કહેવાનું? "મુંબઈ જવું છે, હું મુંબઈ જાઉં છું." ખરેખર મેં મુંબઈ ત્યાં છે, હું અહીંયા છું, પણ હું શું કરી રહ્યો છું? "મુંબઈ, મુંબઈ જાઉં છું." તો એ મુંબઈ પહોંચી બરાબર થઈ ગયું.
એક્ઝેટલી સેમ વે, આજે તમે નક્કી કર્યું છે કે હવે આત્મામાં રહેવું છે. તો ભલે તમે ત્યાં નથી પહોંચ્યા, પણ તમે એક ડગલું આગળ વધી ગયા છો. અને, "It was a very decisive decision to come and learn about this." તો આત્માનો બિઝનેસ કેવી રીતે ખબર પડે નહીં? ઓકે, તો કર્મ કરવા માટે આસક્તિ તું છે. આપણને બધાને શું છે? અત્યાર સુધી કર્મ કરવામાં આસક્તિ છે.
ઓહો, હું આમ કરું ને એટલે મને સારું લાગે. બ્રશ કરું ને એટલે મને સારું લાગે. પાવડર ચોપડી એટલે મને સારું લાગે. વાળ કપાવું એટલે કાગળ હું આમ નીટ એન્ડ ટાયડી થઈને ફર્યા કરું તો મને બહુ સારું લાગે. જરૂરિયાત હતી તો બહુ સારું. તો મોહ નશ. મોહ એટલે શું હોય? હજી હાથમાં નથી આવ્યું આપણી પાસે, પણ આપણને બધું આકર્ષણ, એટ્રેક્શન, ગ્રુપ, ઈચ્છા એ સતત રહ્યા જ કરતું હોય. દરેક વસ્તુનું, વ્યક્તિનું, જગ્યાનું, આ બધા બહુ મોહ હોય. એટલે કીધું કે, "મોહનીય કર્તા અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અતંત શક્તિ ભાળું છું."
તો મોહ નશ. એના બદલે તમે શું અનુભવશો? તો કે, તમારી આત્મસ્થિતિ જ્યારે અનુભવશો ત્યારે તમને તમારી ઉપર પ્રેમ પશે, સન્માન પેદા થશે. તમે તમારું સન્માન કરવા માંડશો તો જગત તમારું સન્માન કરે. જગત ગુરુ બનાવી દેશે, એટલું બધું માન આપશે કે પાછા એમાં ના ફસાઈ જતા. અત્યારથી વોટિંગ માંથી દઉં. નહીં તો બાપજી બાપજી કરીને લોકો છર કાઢી નાખશે. તેમ અનુભવો તો તમે આત્મા જ થાશો. આ ડિશ, એક નાનકડો પ્રોસેસ મે ડિવાઈસ.
કર્યો હતો. બેઠે બેઠા આમ જેમ તેમ ઉતરતો ગયો હતો અને લખતો ગયો હતો. અને પછી હું આ રોજ બોલતો ગયો અને મને બહુ જ સારા અનુભવ છપા. બરાબર છે.
તો આપણે બધાએ આંખો બંધ કરી દઈએ. હું બોલાવું છું, તો બધા બોલજો. હા, ખોટો. બસ, ઈટ ઈઝ પીઝી. કારણ કે આટલું બધું લખવાનું ફાવે છે હવે. અને હાથ સાથ આંખો પણ નથી. આપણે લખાય વેળા થઈ ગઈ છે. થોડું કામ કરવું જોઈએ એવું લાગે છે. સેજ છે લાગે. બસ, બસ. હવે આ પાછું છે. ફોટો પકડો કે પછી કરજો. ઓલરાટ, ઓલરાટ. કારણ કે મને એવું લાગે કે આ લોકો ખેચાઈ ગયા આપતા હોય.
ઓકે. સો, ક્લોઝ યોર આઈસ. કનેક્ટ યોર ટક ટુ ધ પાયલટ. ઇહેલ સ્લોલી. હો. એલ સ્લોલી. હો. ઇહેલ સ્લોલી. એક્સેલ સ્લોલી.
હું આ શરીર નથી. હું મુખ્યથી. હું આશ શરીર કેવી નથી. આ શરીર મારું નથી. હું મન નથી. આ મન મારું નથી. હું વિચારો નથી જ. આ વિચારો મારા નથી. હું લાગણીઓ, સંવેદનો નથી જ. હું લાગણીઓ, સંવેદનો નથી. આ લાગણીઓ, સંવેદનો મારા નથી. હું પરમ ચૈતન્ય આકાશ સ્વરૂપ જ છું. હું કેવળ આત્મા જ છું. હું કેવળ આત્મા છું.
આત્મા એક જ છે. તત્વરૂપે અલગ અલગ ભાસે છે. એન્ટી તરીકે, હું આ શરીર નથી જ. આ શરીર, શરીર મારું નથી. હું મન નથી જ. હું વિચારો નથી. હું પરમ ચૈતન્ય આકાશ રૂપ જ છું. હું પરમ ચૈતન્ય ધન્ય શું છું? આત્મા, આત્મા. માે આવો.
જ્યાં પણ જુવો, જેને પણ જુઓ, કેવળ આત્મા રૂપે જય સ દેખાય. કે અહીંથી ત્યાં સુધી બધું આકાશ જ છે. બીજું કઈ છે? એવો હાથ, એવો આપ એટલો વ્યાપક છે.
પછી એના અંદર શું છે? તો કે, અનંત શાંતિ. આત્માની અંદર શાંતિ નામનો ગુણ પણ આત્માનો. કેમ કે પ્રવૃત્તિ જ નથી એની અંદર. કોઈ એક્ટિવિટી નહી. એટલે શાંતિ. એને કીધું કે પરમ શાંતિ.
અને ઘણા લોકો બોલતા હોય એવો સંપ્રદાય બી છે. "પરમ શાંતિ" બોલ્યા કરે બધા એકબીજાને. "પરમ શાંતિ." અમારે મિત્ર હતા બેંકની અંદર. એમને બી એવું જ હતું. કોઈ પણ મળે એટલે પૂછે કે, "શાંતિ?" કે, "હા, શાંતિ." આપણે એમ કહીએ તો પછી ખુશ થે. ઘણા આવા બી હોય. "પરમ શાંતિ." તો કે, "હા, પરમ શાંતિ." પણ અનુભવી કોણે? કેવલ જેને આત્માની અંદર જે આવ્યો છે, તેને અનુભવી છે પરમ શાંતિ. બાકીના બીજા બધા શું છે? શબ્દોથી બોલે છે. પરમ શાંતિનો અર્થ અનુભવ આજુ આવ્યો નથી.
અનંત પ્રકાશ. ઘણી વખત આપણે આમ બેસીને કોઈ પરિસ્થિતિમાં આવીએ, મેડિટેશન કરતાં હોઈએ, પછી ફરી આપણને એકદમ જગમગતું બધું દેખાવા ક્યારેક ને ક્યારેક આવા બધા અનુભવ થાય. બધું હમણાં ભાઈએ મને બતાવ્યું કે, "મારે આવો દીવો દેખાયો ને આમ થયું તેમ." બધા ફોટા પાડીને, બધા પેટ કરીને મને બતાવ્યા. આ છોકરો, ઓ હો! તો એને બતાવ્યું.
હવે તમે જ્યારે બેસીને જ્યારે મેડીટેશન કરો, તો એસ આઈ સેડ કે જેવી ટનલમાંથી આમ પસાર થો, શામાં છેડે જ અજવાળું. પણ એ ટનલ તમારા માટે કેટલી લાંબી છે? તમને 10 મિનિટ થશે ક્રોસ કરતા? તમને એક વર્ષ થશે? તમને 25 વર્ષ થશે? પણ છે દરેકનો. કેમ કે એને વચ્ચે બીજું કેટલું...
કેટલું મૂકેલું છે, બીજું કેટલું ટ્રાવેલ કરી આવ્યો છે, બધું શું કરી રહ્યું છે – એ બધી વસ્તુઓ પણ એની અંદર કન્સીડર થતી હોય. એટલે એ જ્યારે પણ એવી રીતના જોવાનું શરૂ કરશે ત્યારે દેશની અંદર કોઈપણ વસ્તુને, આત્માને પકડવા માટે થઈને, એટલે એને પહેલામાં પહેલું તો પ્રભાસ દેખાશે. જીસસ ક્રાઈસ્ટને પણ દેખાડો, પણ અત્યાર સુધીમાં થઈ ગયેલા બધા સંતો-મહંતોને પણ દેખાડો. અને સાહેબે કીધું એવી રીતના પેલા મીનાભાઈ હતા તો સીધા મૂર્તિની અંદર જઈને સમાઈ ગયા હતા. કબીર સાહેબ હતા તે એક રૂમમાં બેસી ગયા, આખા રૂમમાં પ્રકાશ-પ્રકાશ અને પછી બધું ગાયબ. છેવટે થોડા ઘણા ફૂલ રહેલા હતા એની અંદર. તો એવી રીતનો અનંત પ્રકાશ સ્વરૂપ એવો આપણો આત્મા છે. અનંત પ્રકાશ, અંધારાનો કોઈ સ્કોપ જ નથી. એટલે જો ત્યાં આગળ રહ્યા આત્માના પ્રકાશની અંદર, તો સંસારની કોઈ પણ ઠોકર હવે વાગવાનો કોઈ ગુંજાઈશ રહેતી નથી, કોઈ ઠોકર નહીં વાગે.
જો આત્મામાં નહીં હતો, હર પલ, હર પલ તમે આત્મા છો, તમે આત્મા છો, હું આત્માની કોન્શિયસનેસમાં છું, તો મારું બિહેવિયર કેવું હશે? મારું થિંકિંગ શું હશે? એ રિયલાઈઝ્ડ પર્સન આ શબ બિહેવ તો એવું અત્યારથી શરૂ કરી દઉં. તમે એઝ ઇફ યુ આર રિયલાઈઝ્ડ. અને જો કે એક દિવસ રિયલાઈઝેશન આવી ગયું તો રહેશે. એ કંઈ કોઈ દૂરની વસ્તુ નથી. આ વચ્ચેના સ્ટેશન બધા દેવા ગયા એટલે તરત ત્યાં આગળ પહોંચી ગયા છે. એટલે એને શું કીધું? "પ્રાપ્તસ્ય પ્રાપ્ત", કે તમે એ વસ્તુ પ્રાપ્ત જ કરેલું છે, ખાલી તમને ખબર નથી. હું અત્યારે એમ કહું કે મારા ચશ્મા ક્યાં ગયા? એના જેવી વાત છે. મને કેમ દેખાતું નથી? મારા ચશ્મા ક્યાં ગયા? પછી કોક મને કહે કે તું પહેરેલ જ છે. "અચ્છા, અચ્છા, ઓકે, વેરી ગુડ." ચશ્માને એકવાર ટચ કરે છે, બરાબર. હવે મને સારું દેખાય. સેમ થિંગ, તમારા હાથમાં તમારી પાસે જ છે.
ક્યાંયથી તમારે બજારમાંથી લાવવાનો, એનો કોઈ ભાવ તો કરી શકતું નથી, કોઈ જગ્યાએ એની રીતના અવેલેબલ નથી. પણ એપ્રોચેબલ છે, ઓલવેઝ એપ્રોચેબલ. તમે ગમે ત્યાંથી શરૂ કરો, તમે આત્મામાં પહોંચી જાવ. ધેર ઓન્લી તમે આત્મા શબ્દ બોલો, શરૂ કરશો. કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ક્રિયા, કોઈ પણ વિધિ, કંઈ પણ કરશો, ફાઇનલી યુ વિલ અરાઈવ એટ યોર ડેસ્ટિનેશન.
ઓકે, તો અનંત પ્રકાશ જેવું એની અંદર રહેવાનું તમે અવેરનેસ સાથે શરૂ કરશો એટલે શું થશે? તમે જોશો કે સાંસારિક જે તકલીફો બધી હતી ને, એ બધી ધીમે ધીમે ધીમે ધીમે હટવા મળશે તમારા પાસેથી, બધી ખસવા માંડશે. ફાઇનલી તમે મુક્તિનો અનુભવ કરતા હશો. હિયર નાઉ, જીવતા જાગતા હાજર હોવા છતાં આપણને લાગે, "મારે આ સંસારમાં કરવાનું કંઈ જ નથી. બધું જોવાનું, જાણવાનું, આનંદ કરવાનો, મજા કરવાની." ભાષામાં પ્રેર હોય એટલે એવું એક વાત છે. જાણે કે કોઈ એક માણસે નક્કી કર્યું હોય કે આ નહીં પણ સમ કાઈન્ડ ઓફ હેપીનેસ. તો એ હેપીનેસ માટે હું શું કરીશ? મેં નક્કી કર્યું કે મારી પાસે જો 50 કરોડ રૂપિયા હોય તો ઇટ વિલ બી ગુડ ઇનફ ફોર માય હેપી લાઇફ ધેર આફ્ટર. તો જે વખતે મારી પાસે 50 લાખ આવી જશે પછી હું શું કરીશ? તો કે હું આ જે કંઈ કરું છું એ બધું છોડી દઈશ અને પછી મારે જે કંઈ કરવું છે એ બધું હું કરીશ.
શું કરીશ? તો કે વર્લ્ડ. શું કરીશ? તો કે દુનિયાના શ્રેષ્ઠ પુસ્તકોની એક લાઇબ્રેરી બનાવીશ. શું કરીશ? તો કે મસ્ત જગ્યા બનાવી, તેના અંદર એક સરસ મજાની બેઠક બનાવીશ અને તેના અંદર આ પુસ્તકોની લાઇબ્રેરી બનાવી ત્યાં બેસીને હવે વાંચીશ. મને બહુ આનંદ આવે છે. આ જ વસ્તુઓ છે કે પર્સુટ ઓફ હેપીનેસ. કોઈ માણસ ત્યાં આગળ આવી રીતના બેસી નક્કી કર્યું છે કે હું આટલું થશે ત્યાર પછી આમ કરીશ. આનંદ તો એને મળવાનો છે, પણ આ શું કરી રહ્યો છે? પોસ્ટપોન કરી રહ્યો છે, કન્ડિશનલ બનાવી રહ્યો છે. એ આનંદ જે પછી મેળવવાનો છે, ઓલરેડી ધેર, એની પાસે જ છે. એને 50 કરોડ કમાવા સુધીની રાહ જોવાની, મહેનત કરવાની, કશું જ કરવાની જરૂરત નથી. કારણ કે ઓલરેડી આત્મા કેવો છે? તો કે પરમાનંદ સ્વરૂપ છે. એનું સ્વરૂપ જ આનંદ છે. તો એ તો ઓલરેડી છે. પછી એ જ આનંદ પ્રાપ્ત કરવા માટે 50 કરોડ કમાવવાની મહેનત કરે, એમાં ઊંધા છતા કરે, વળી પાછો જેલમાં જાય, પાછો બહાર આવે, સમાજમાં બદનામ થાય, બધું કેટલી બધી મગજમારી થાય!
તો એવું બધું શા માટે કરવું જોઈએ? કેમ કરો છો આવું બધું? બંધ કરજો.
તેની સામે સ્થૂળ આત્મા કેવો છે? વિઘ્નો, વિઘ્નો અનેક છે. આપણે માનીએ એ બધા કેવા છે કે સ્થૂળ છે, ફિઝિકલ જે કહીએ ને આપણે ઓબસ્ટેકલ્સ. કે પેલાએ આવી કન્ડિશન મૂકી છે. મેં ટેન્ડર તો ભર્યું છે પણ સરકાર હવે એની અંદર આવો કાયદો લઈ આવે છે. તો આ બધી જ બાબતો જે છે, એ બધી કેવી છે? ફિઝિકલ છે, આ સાંસારિક બાબતો છે. આત્મા એનાથી સૂક્ષ્મ છે. આત્માનો આનંદ પ્રાપ્ત કરવા માટે આ ટેન્ડર આડું આવવું જોઈએ નહીં. ટેન્ડરમાં એવી કોઈ કન્ડિશન નથી કે આ કરતી વખતે તમને તમારા આત્માનો અનુભવમાં રહેવાની છૂટ નથી, બરાબર? એ ટેન્ડરમાં નથી લખ્યું. એટલે તમને એમાંથી પણ મહેરબાની કરીને બહાર. અનંત આનંદ છે, એ જ મુખ્ય બાબત છે. જીવન જેને કહીએ છીએ ને, એનું અંદર અનંત. અહીંથી ક્યાં સુધીનો? ક્યાંથી ક્યાં સુધીનો? બસ, હું આનંદમાં છું, હું આનંદ સ્વરૂપ. અને યાર, બે મિનિટ કરી આંખો બંધ કરો, બહુ જ આનંદમાં આવી જાવ.
બસ, હસો, નસો. બસ, અત્યારે ઓલ ધ ટાઈમ હસો. વેરી હેપી, અનકન્ડિશનલી હેપી. આઈ એમ હેપી એઝ સોપલેસ, સોસ, સોલેસ. "હે પરમ, મને દખો દખલ થાય નહીં એ માટેનો વિવેક આપો, શક્તિ આપો, દ્રષ્ટિ આપો, જ્ઞાન આપો, વિનય આપો, વિવેકતા આપો, ચારિત્ર્ય આપો, પ્રજ્ઞા આપો." એ આત્માની આવા મારી દ્રઢ અભિલાષા છે. અને ટોપિક એ પૂરી કરવા બને નિરંતર શક્તિ પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાય. આપણે બધા કેવા હોવું જોઈએ? તો કે કેવળ આત્માની, પરમાત્માની કૃપાના.
આપણે બીજું કશું જોતું નથી. આપણે આત્મા જ છીએ, આત્મા જ છીએ એટલે આપણે શું જોઈએ? કૃપા જોઈએ, કોની? તો કે પરમાત્માની. તો પરમાત્મા ક્યાં હોય? તો કે આત્મા છે એ જ પરમાત્મા છે. એની કૃપા થઈ જશે એટલે બધું ઠેકાણું પડી જશે, પાર પડી ગયું સમજો. તો કે એમના ચરણની આપણા હૃદયના સ્થાન, આપણે એવું ઈમેજીન કરો કે પરમાત્માના ચરણ બસ આપણા હૃદયની અંદર આમ ફરી રહ્યા છે અને એવા સુંદર ચરણ અત્યારે આપણે આમ જોઈએ છીએ, કેવળ પ્રકાશ સ્વરૂપ છે એવા ચરણ કમળ કોઈના આપણે જોઈએ અને આપણા હૃદયની અંદર અને એને બસ જોઈએ છે. આપણને આમ આમ આમ આમ થયા જ કરે ને, જીવ્યા જ કરીએ છીએ, "સો હેપી, સો હેપી." સો, આ વસ્તુ આપણે ક્યાંથી જોઈએ છીએ? એનો અનુભવ આપણને ક્યાં થઈ રહ્યો છે? આપણા હૃદયમાં થઈ રહ્યો છે. આ હૃદય છે એ વૃત્તિઓનું સંગ્રહસ્થાન છે. બધા જ પ્રકારની બધી જ વૃત્તિ, દેવી વૃત્તિ, મનુષ્ય વૃત્તિ, આસુરી વૃત્તિ, પશુ વૃત્તિ અને બધું જ જેવું કંઈ ભેગું થયેલું, સ્ટોર થયેલું છે.
તો જન્મ જન્માંતર ક્યાં ઘટે છે? ધન્યવાદ. એટલા માટે કહે છે કે હૃદયની અંદર જો તમે સારી વસ્તુ મુકશો તો પેલી વસ્તુ ઓટોમેટિક ઉડી જશે. જો ઈશ્વરના ચરણ તમે જોયા, પરમાત્માના ચરણ જોયા, તમારા આત્માના ચરણરવિંદ તમે તમારા હૃદય કમળની અંદર જોયા, તો પછી પહેલા બધાએ ભાગવું જ પડશે. એના માટે જગ્યા રહેશે નહીં. એને ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો રહેવાનો નથી. તો એને બેસીને જુઓ, બે કે પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ, જેટલો બી તમને ટાઈમ મળે. કંઈ નહીં, વચ્ચે વચ્ચે આપણે આમ જરા ઝપકી મારી લઈએ છીએ એવી રીતના એમ પણ કરી લો ને, એ પણ સારું.
તો આપણી પાસે શું હોવું જોઈએ? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ. હવે જ્ઞાન અને દર્શન શેનાથી ઊભું થાય? તો કે ચારિત્ર્યથી ઊભું થાય. તમે ગમે તેટલી ત્રાણે કે જેને કહેવાય પ્રેક્ટિસ પર કર્યા કરો, અરાચિક કરો, લેવલ કરો, ઢીંકણું કરો, કંઈ પણ કરો, ઊંધા પડો, વિલિંગ ના થાય, ના થાય, ના થાય, જો ચારિત્રનું નિર્માણ ન કર્યું હોય. કેપ્ટર બિલ્ડીંગ ધસ, ચાહે એ પ્રાણીંગ હોય કે કોઈપણ પ્રકારનું આધ્યાત્મિક, કોઈપણ પ્રકારની આધ્યાત્મિક સાધના તમે જુઓ, તો એની અંદર ચારિત્ર નિર્માણ એ સૌથી પહેલામાં પહેલી પ્રમુખ બાબત ત્યાં આગળ મૂકેલી હશે. તો એના અંદર શું હશે? મેજોરિટી ગૃહો તો કોડ ઓફ કન્ડક્ટ કોના માટે છે? બોડી એન્ડ માઈન્ડ. આત્માને તો કોઈ પકડી શકવાનું નથી. આત્માને કોઈ કહેવાનું બી નથી કે તારે આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, સવારે ઉઠવું પડશે, ચાર વાગ્યે ઉઠવું પડશે, પછી આમ શ્વાસ લેવા પડશે, પછી તારે આટલા આસન કરવા પડશે.
આત્માને કોઈ કહી શકે નહીં. ના. તો કોને કરાવશે એ બધું? તો કે બોડી એન્ડ માઈન્ડ. એ જે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતઃકરણ થાને બાહ્યકરણ જોડાશે અને બોડી પછી ત્યાં આગળ રચના બધું તો કરશે અને જે કંઈ કરવું પડે પણ એટલે શું થશે? તો કે પોતાને પડેલી કૂટેવો એને રિપ્લેસ કરશે ધીમે ધીમે. શું? હેબિટ્સ જે પડી જાય ને. હેબિટ શું છે? હેબિટ એટલે શું કે એક્ચ્યુલી એ એનર્જી ઇકોનોમિક્સ. હેબિટ એટલે તમને એક વસ્તુ, એક વસ્તુ શીખવી હોય કે ભાઈ તમારે આવી રીતે બ્રશ કરવું. બહુ નાના હતા કે આથી આજે આટલા બધા મોટા થઈ ગયા તો પણ બ્રશ કરવાની હેબિટ ઓલમોસ્ટ સેમ હશે. ઓલમોસ્ટ સેમ. જે તમે ના શીખ્યા, બેસે તમે એ જ રીતે વોશ કરતા હશો, શુઝ પહેરતા હશો તો પણ એક્ઝેટલી નાના હતા ને તમે જે શરૂ કર્યું જાતે શુઝ પહેરવાનું અને આજે પહેરો છો તેમાં બહુ જ ફરક હોય.
સિવાય મારા આઈજી સાહેબ જેવું હોય, વાડું આવતું હોય કે મોજે ના પહેરાય, શુઝ ના પહેરાય એવું બધું થતું હોય, એ ફિઝિકલ પાર્ટને છોડી દેતા બાકીનું બધું ઓલમોસ્ટ સેમ હશે. તો આ બધી જે આપણે વાતો કરીએ છીએ એ શું છે? ચારિત્ર નિર્માણની. તે બધી ખાલી હેબિટ જે છે તેને આપણે રિપ્લેસ કરીએ. દાડ જે છે એવું જે સમજીએ છીએ તેનાને સામે આપણે ગુડ જેને સમજીએ છીએ તેના. તો સામ સામે છે આપણે. તો આ પુણ્ય અને પાપ વાળી વાત આ પાછી આવી ગઈ અને એ પણ શું છે? તો સાંસારિક બાબત છે. આત્માને આની અંદર કોઈ લેવા દેવા નથી. તમારું ચારિત્ર કેવું બી હોય, તમે કંઈ પણ કરતા હોય, કોઈ લેવા દેવા નથી. જો તમે આત્મા છો, જો તમે આત્મામાં છો તો તમે કંઈ પણ કરતા હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. દાખલા નહીં આપું, તમે સમજી શકો છો. આ બધા ત્યવા હોય છે.
તો ભાવ છે એ બહુ મુખ્ય છે આપણને આની અંદર કે આપણે શું ભાવ હોવો જોઈએ કે મને શુદ્ધ આત્માનો અનુભવ જોઈએ. અત્યારે વટ લેકિન આમ એક જાતની આપણને ખાલી લાગે કે કંઈક મેળવવાનું હજી કંઈક બાકી છે એવું જે કંઈ છે ને એ, એને જો એક લીટીમાં કહેવું હોય તો એવું કહેવાય કે શુદ્ધાત્માનો આપણને અનુભવ થવો બાકી. એ જે દિવસે થઈ ગયું, જ્યારે થઈ ગયો, જ્યાં થઈ ગયો, તૃપ્તિ થઈ જશે અને એ એક વખત આવેલી તૃપ્તિ પછી ફરી ક્યારેય પાછી જતી નથી. ફરી પાછી એને ક્યારેય ભૂખ લાગતી નથી. એ તૃપ્તિ થઈ ગઈ એટલે થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. તમે અનુભવ કરી લીધો એટલે કરી લીધો તમે આત્માનો. ફરી કોક આવીને પૂછે કે તમે કર્યો છે કે નથી કર્યો કે શું સાબિતી કે શું, એ બધાથી તમને કોઈ લેવા દેવા નથી. મારે તને કંઈ સાબિત કરી આપવાનું કશું કરવાની જરૂર નથી. હું તો અનુભવ થઈ ગયો ને.
આ ગઈ થશે તો બીજું કંઈ એવું ના માંગે. એટલે જગતની કોઈપણ વિનાશી ચીજ આપણને જોઈતી નથી. જ્યારે આવું થશે, લીટી એક બહુ નાનકડી છે પણ જરા એનો બેસીને જીવથી વિચાર કરજો કે શું કહેવા માંગે. આ જગતની કોઈપણ વિનાશી ચીજ જોઈતી નથી મતલબ સંસારની કોઈ પણ ઈચ્છા હવે રહી જ નથી. સંસારમાં રહેવાની પણ ઈચ્છા રહી નથી. તમે બિલકુલ નિવૃત્ત થઈ ગયા છો, "આઉટ ઓફ ધીસ વર્લ્ડ." એવી સ્થિતિ તમે માંડી રહ્યા છો. તો તમે જ્યારે રોજ બોલ બોલ કરશો કે મારે આવું જોવે છે, આવું જોવે છે તો પછી એવું થવા માંડશે. તો ધીમે ધીમે પછી સંસારમાંથી.
પછી તમે બહાર જતા રહેશો બહુ જ મોટા મેદાનની અંદર. બહુ મોટું ટોળું વચ્ચોવચ હોય અને આપણે ટોળાની અંદર દાખલા તરીકે કોઈ કારણસર અટવાઈ ગયા હોય, એ બી આપણી હાલત છે સંસારની અંદર. અને બધા જ માણસો કોઈ આમ કરે છે, કોઈ આમ કરે છે, કંઈક જાતજાતની મુવમેન્ટ છે અને "They are not allowing you to go out." હવે કોઈક રીતે કરીને તમે એમ કહો છો કે ભાઈ, "હવે મારી બાજી ફેટ આવશે." કે એક વખત તમે બધા સાંભળી લો, બધા સ્તબ્ધ બનીને ઊભા રહી જાય છે. શું? તો કે, "આઈ એમ ક્વીટિંગ માય ગેંગ." બસ, તમે નીકળી જાવ. કે આવી રીતે સંસારમાંથી આપણે બહાર નીકળી શકાય. આ બધું જ ઊભું રહી જશે, સ્તબ્ધ થઈને. કેમ? તો કે, બસ, આ તો હવે આત્માનો થઈ ગયો છે. આપણે કોઈને સાંભળે એવો રહ્યો એટલે ક્રોધ, માન, માયા, લોભ આ બધું જેટલું છે ને, એ બધું પડી ભાંગશે ધડકો. બસ, હવે કશું આને જોઈતું જ નથી.
રહી ગયું, આ તો ક્લિયર થઈ ગયું છે. તો પછી એ આગળ નીકળી જશે અને એટલે એને આત્માનો અનુભવ તુરંત નથી.
સત્સંગ? સત્સંગ ક્યાં કરવાનો? સત ક્યાં છે? હૃદયમાં. કોના હૃદયમાં છે? જ્ઞાનીના હૃદયમાં. જ્ઞાની ક્યાં છે? જેને આત્માનું જ્ઞાન થયું છે એ જ્ઞાની છે. સમાધિ? આપણે શું કર્યું? આત્મા વિશે બધી સમજણ મેળવી લીધી. તો એ ક્યાં? એ જ્ઞાન ક્યાં છે? હવે જેને થયું છે આ જ્ઞાન તે જ્ઞાનીના હૃદયમાંથી. તો આ જ્ઞાની છે. હવે એના હૃદયમાં જ્ઞાન છે તો એના સંગની અંદર રહેવા પહેલા આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને ક્યાં મૂકવાના? આપણી સત્સંગની અંદર મૂકી દે કે, "બસ, તું આ જ જોયા કર. બીજું કંઈ તારે જરૂર નથી. તારે ખાવાની જરૂર નથી. તું ખેર બી ના ખાતો ને કંઈ ના ખાતો. તારે ચાવી જશે ટાઈમે ટાઈમે જે જોઈતું હશે તે." સંસાર એવો છે કે કોઈ તમને અહીંયા ઘરે ભૂખ્યો ચડવટ તો મરવા બેસે. સંસાર એવો છે. સંસાર બહુ સરસ, આમ જોવા જાવ તો બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે, જો તમે સંસારને જો ગોદા નહીં માર્યા હોય તો.
અને જો સળીઓ કરી હશે તો ભગવાન બચાવે. તો મારે કહેવાનો મતલબ એ કે જો સામે એ જ આવશે કે જે પ્રારબ્ધમાં છે. એ તો મારા તરફ કરેલું. પણ છતાં પણ જો તમે જેવા આત્માની અંદર તમે પાર થવા માંડશો એટલે બાકી બધી જ વસ્તુઓ, બધા રિસ્ટ્રિક્શનો બધું ઓટોમેટિકલી ખસવા મળશે. તમને એકદમ નિરાંત, શાંતિ, સંતોષ, આનંદ, સુખ બધી લાગણીઓ એટલા ટાઈમ મળે. હારે બીજું કશું જરૂરત તો ક્ષણે ક્ષણે સ્વ સપ્તાહમાં તમે આત્મ સ્વરૂપમાં. એટલે એને કીધું વિતરાગ વિજ્ઞાનને જાગૃત. શબ્દ બહુ સુંદર. ભીતર હોય ના રાગ હોય ના દ્વેષ હોય. એવી પરિસ્થિતિ બિલકુલ બેલેન્સ. "સચ્ચિદાનંદ સ્વરૂપઃ શિવોઽહમ્ શિવોઽહમ્ (આદિ શંકરાચાર્યના નિર્વાણ ષટકમ્ નો પ્રખ્યાત ટેક)" આ બહુ બોલે છે એટલે બોલ બરાબર. તો પછી એની સ્થિતિની અંદર આ બોલે છે. આપણે રહેવું છે હકીકત બરાબર. એક જગ્યાએ રહેતા જોશે, બીજાને જોશે, ત્રીજાને જોશે.
બધા ધીમે ધીમે એકબીજાને જોઈ જોઈને શું થશે? બેલેન્સ થતા રહેશે. અત્યાર સુધી શું કરતા હતા? ખેંચવતા નથી. સો, ઇકોનોમિક્સનો પ્રિન્સિપલ છે કે આ જે વસ્તુઓ કેવી છે? લિમિટેડ છે અને એને પ્રાપ્ત કરનારા માણસો અનલિમિટેડ છે. તો બધા ખેંચમતાણી કરતા હતા. દરેક કહેતા હતા કે મારે જોઈએ છે. હવે શું થઈ ગયું છે? એક જણાએ છોડી દીધું. એને બીજો કે, "હવે મારેય નથી જોતું." ત્રીજાને ખબર પડી ગઈ કે હું તો આત્મા છું. એટલે કે, "હવે મારે શું કરવું?" એટલે આ બધું કેવું લાગે આપણને જ્યારે આત્મા વિશેનો ખ્યાલ આવી જાય ત્યારે કે અત્યાર સુધી આપણે વાટકી દહીંની એમ કે વાટકી લઈ અને પાડોશીની પાસે જતાં હતા, "થોડું મેળવણ આપોને, થોડુંક મેળવણ આપો, થોડું મેળવણ આપોને." મેળવણ લાવી લાવીને આપણે ઘેર દહીં બનાવતા હતા, ડખો કરતા. હવે આપણે મેળવણ લાવવાનું બંધ કરી દીધું.
ઘેર ડખો થવાનો બંધ. તો કંઈ ન કરો. આત્માની અંદર આ જ્ઞેયો કેવા છે? તો કે અનંત છે. "એસે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ." તો અનંતા જ્ઞેયો છે, અનંતા અનંત જ્ઞેયો જેને કહેવાય કે સ્વર્ગથી શરૂ કરીને પાતાળ ભૂમિના ૧૪ રાજલોક છે. ૧૪ રાજલોકની અંદર આ જ રીતે શું થઈ રહ્યું છે? બધું જ જુઓ. એટ ટાઈમ તમને અત્યાર અંદર ફ્લેશ કરી દઈએ કોઈક રીતે તો જે તમારી હાલત થાય ને પછી અહીંયા આગળ આખું ના બેસાય બીજું પણ હોવા માટે. તો એવી જે પરિસ્થિતિ છે એ કહે છે કે અનંત છે. તો જ્ઞેયો અનંત છે એવી રીતે જ્ઞાન પણ અનંત છે. કારણ કે જ્ઞેયો અનંત છે તો એને જાણવા માટે સામે જ્ઞાન પણ કેવું હોવું જોઈએ? અનંત હોવું જોઈએ. તો અનંત જ્ઞાનથી અનંત જ્ઞેયોને આપણે જાણતા હોઈએ છીએ અને જ્ઞાતા પણ કેવો હોય?
એનો જાણનારો હોય આત્મા એ બી કેવો હોય? અનંત હોય. એટલે પ્રેઝન્ટ એવરીવેર. કેવો હોય? પ્રેઝન્ટ એવરીવેર. તો ઓમ્નિપ્રેઝન્ટ શબ્દ મૂક્યો. શું કીધું? ઓમ્નિપ્રેઝન્ટ. ઓમ્નિપ્રેઝન્ટ. ઓમ્નિ એ શબ્દ મૂક્યો. જ્ઞાતા છે તો જ્ઞેયો છે. જ્ઞેયની કોઈ કિંમત નથી જ્યાં સુધી ત્યાં આગળ જ્ઞાતા નથી. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એક્ઝિબિશન છે. એર કન્ડિશન મોટો હોલ રાખ્યો છે. સુંદર મજાના ચિત્રો એક પછી એક બધા ગોઠવેલા હોય પણ એના ઉપર પ્રાઈઝ ટેગ મારેલા છે ને? ૫૦૦૦ ડોલરથી શરૂ કરીને ૫૦ હજાર ડોલરથી શરૂ કરીને આગળ આગળ આગળ વધતા જ જાય છે અને કેટલી બી પ્રાઈસના બધા ચિત્રો ત્યાં આગળ મૂકેલા છે. પણ જો એ એક્ઝિબિશનમાં જોનારો ને જનારો હોય નહીં તો એ પ્રાઈસ, એ જે ચિત્રો છે તેની શું કેટલી કિંમત કહેવાય? યુઝ. સવારથી સાંજ સુધી એક પણ વિઝિટર આવ્યો જ નથી. તો શું થઈ ગયું?
પછી એની કિંમત ઝીરો થઈ ગઈ. ચિત્રોની કિંમત લખવાના ઉપર લખીને ગમે તેટલી લીધેલી પણ જ્યાં સુધી જોનારો નથી ત્યાં સુધી એની કોઈ કિંમત હોતી નથી. ઘણી વખત એવું બને કે સાવ ફેંકી દીધેલી ચીજો હોય છે અને માણસ ત્યાં આગળ જઈને એકદમ આમ જુએ. પારખું માણસ હોય તો એને ખબર પડે કે યાર, આ તો પેલું...
છે, ભલે થોડી સોદાબાજી કરીને સત્તામાં લઈ આવશે, પણ તેને ખબર હોય કે આનું શું ઉપજાઈ શકે. એટલે થોડું ઘણું બફિંગ, પ્રોસેસિંગ કરી, કશુંક કરી અને વળી પાછું તેને રીસેલમાં મૂકી દે, ઘણી મોટી કિંમત તે મેળવી શકે છે તેની સામે. તો એ શું બતાવે છે કે ભાઈ તેને પારખું નજર હતી. તે જ્ઞાતા હતો કે જ્ઞાતાએ જઈને જ્ઞેયને જોયો (સબ્જેક્ટ મતલબ કે જ્ઞેયને જોયો), તેને જાણ્યો અને પછી તેને લાવ્યો, પ્રોસેસ કર્યો અને તેની ઉપર કામ કર્યું. તો કિંમત જ્ઞાતાની કે જ્ઞેયની? જ્ઞાતા ઓલવેઝ જ્ઞાતા છે તો જ જ્ઞેય છે. એટલે જ્ઞેય એ પ્રકૃતિ છે, અનાત્માનો ભાગ છે. શું જ્ઞેય પ્રકૃતિ?
આપણે ઘણી વખત એમ કહીએ કે, "અભય તો બહુ વિદ્વાન છે," કે શું? તો કે, "ભણેલા છે, બહુ જ ભણેલા છે." કે "ડબલ પીએચડી કર્યું છે, ફિઝિક્સમાંય કર્યું છે, કેમેસ્ટ્રીમાંય કર્યું છે." બહુ રેર હોય કે આવા માણસો. કે "આ સાચી વાત છે." તો કે, "તેમની પ્રકૃતિ એ શું કર્યા કરે? ભણ ભણ કર્યા જ કરે આખો દિવસ." તેને કેટલું પણ કીધું હોય કે, "ભાઈ, તમે બેસો. તમે ઝવેરીના દીકરા છો, તો મારો ઝવેરાતનો શો રૂમ છે, ત્યાં આગળ જઈને બે કલાક ખાલી તમારે આપવાના છે." તો કે, "બે કલાક હું એમાં આપું, એના બદલે હું મારી લેબની અંદર બેસીને કામ કરીશ, એ મને વધારે આનંદ આપશે." એટલે તે જશે ત્યાં આગળ લેબની અંદર. તો તેની કિંમત કોની થઈ? લેબની થઈ.
તો એ જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી શીખી રહ્યા છે, શીખવાડી રહ્યા છે, તેની તેને વેલ્યુ છે. તો એ પ્રકૃતિમાં જ્ઞાન છે. આવા પ્રકારનું કેવું? સાંસારિક, સાંસારિક. હવે આપણે ધીરે ધીરે આ વસ્તુને રિપ્લેસ કરીએ. અને આપણે આત્માને "શું છે, કેવો છે, કેમ છે?" આ જ બધું જાણ, જાણ, જાણ કર્યા જ કરીએ. તો ધીમે રહીને શું થશે? આપણી પ્રકૃતિ પણ કેવી થઈ જશે? નાની થઈ જશે. તેને ફિઝિક્સ ભલે ખબર હોય કે ના હોય, પણ તેને આત્માની ખબર પડી જશે. એટલે કીધું છે કે, "જેને આત્મા જાણ્યો, તેને સર્વ જાણ્યું." શ્રીમદ્ રાજચંદ્રએ કીધેલું છે: "આત્મા જાણ, સર્વ જાણ." તો સર્વ જાણવું એ કેવી રીતના? તો કે અનંતા જ્ઞેયોને ઓલ એટ અ ટાઈમ જોઈ શકે એટલી પ્રચંડ શક્તિ તેની અંદર તેણે પેદા કરી લીધી છે. તો ફિઝિક્સ તો બહુ નાનકડો ભાગ છે, કેમેસ્ટ્રી તો બહુ નાનકડો ભાગ છે.
તેનો ખ્યાલ આવે ને?
તો તેની પ્રકૃતિમાં એ જે છે, હવે જ્ઞેય ઉડી જતાં શું થશે? કે જ્ઞાન જ્ઞાતામાં સમાય. જ્ઞાન છે એ જ્ઞાતા ખાતાની અંદર જે તેનો જાણનારો છે, તેની અંદર ઓલરેડી જ્ઞાન છે. એટલે સમય જશે. કહેવાનો મતલબ, બે તો ઓલરેડી પ્લગ્ડ મોજુદ છે. તો જ્ઞેયો છે એ બધા વૃત્તિઓ છે જે પૂર્યાસ્તકમાં લઈને આપણે આવેલા છે પાછળની. તો અત્યારે તો એ પ્લે થઈ રહી છે, એમાં કોઈ અત્યારે ચેન્જ આપણે બહુ જાજો કરી શકતા નથી. પણ તેને હળવી તો કરી શકીએ. કેવી રીતે? તો તેને નોઈસ કમ કરી શકીએ, બીજું કંઈક બગાડીને, બીજું કંઈક કરીને. આપણે આગળ એક પડદો મૂકી દઈ શકીએ છીએ કે જેથી કરીને તેનું જે ક્લિયર વિઝન આવતું હતું પ્લેયરમાંથી, એ એટલું બધું ક્લિયર ના હોય, થોડું ડિસ્ટોર્ટેડ થઈ ગયું. અને ટાઈમ પૂરો થશે 4:35 એટલે કોઈ પતી જ જવાનું છે. 4:35 થઈ એટલે કે ભાઈ આ તો ગયા, પતી ગઈ.
તો એવો ફેર પડી જાય છે.
તો પાંચ લાખ જન્મના સંચિત કર્મ છે, આજે પ્રારબ્ધ વર્તમાનમાં એ શું થઈ રહ્યા છે? પ્લે થઈ રહ્યા છે. "હુ ઇઝ જોઈનિંગ મી?" "કોણ કરશે મારી સાથે?" આપ જુઓ, આ છે ને 25-25 કરવાની, પણ આ હાથ છે ને આપણે બિલકુલ સીધા રાખવાના. એટલે તમે જોઈ શકો, હું આમથી કરીશ, આ બે જણા અહીંયા કરશે. ઓકે. એક બીજી વસ્તુ છે: કસરત કરતી વખતે પ્રિફર બની મોઢાની અંદર એક તુલસીનું પાન રાખે. એટલે કસરત પણ થશે અને તુલસીના પાનનો જે રસ છે, તેને ચાવવાનું નથી, ખાલી મોઢામાં મૂકી નાખવાનું. તો સલાઈવા સાથે એ જશે અંદર અને બહુ જબરજસ્ત રાસાયણિક ક્રિયા ઓટોમેટિક થયા કરશે અને બધા ઘણી બધી ફિઝિકલ, મેન્ટલ એલિમેન્ટમાંથી તમે બચી શકશો.
એ જ રીતે એક બીજી વસ્તુ એ છે કે જો સારું શુદ્ધ ગાયનું ઘી હોય, તો આપણે એક ડબ્બીની અંદર રાખવાનું. બે આંગળી અંદર બોળવાની, નસકોરાની અંદર બંને આપણે ધીમે રહીને ફેરવી દઈએ. એટલે શું છે કે આ એક્સરસાઇઝ કરતી વખતે અને પછીના પ્રાણાયામ કરતી વખતે જે અંદર અંદર બધું જે કહેવાય ઇન્હેલેશન કરતી વખતે જે ઘણાને છોડાઈ જાય છે, ઘણાને ખાંસી આવી જાય છે, જે છીંકો આવી ગયા છે, એ બધું મટ થઈ જશે અને તેના લોંગ ટર્મ બેનિફિટ બધા તમે જોઈ શકશો.
તો આને આપણે હવે બાજુમાં મૂકી દેવાનું. પાકું બનારસી પાન છે. "ન ચલ ચલ." 4565617. ના, ઘટ દિવસે 10 મિનિટ ઊભા રહેતા હશે, 20 મિનિટ ઊભા રહેવામાં શક્તિ આવી જશે. આપણે એકદમ મજબૂત થઈ ગયા. સુનો, પહેલવાન હોય ને કેવો? હવે પોતાને 300 કિલો વજન થઈ. સામા ઓપોનન્ટને આમ બહાર ફેંકવાનો પ્રયત્ન કરો, તો સામેવાળો પણ આ પેપર ભરીને આમ ઊભો હોય તો ખસે નહીં થાય. એટલે તમે જુઓ, પછી કોઈ જગ્યાએ આમ સ્ટેન્ડ લીધું.
ને ઉભા રહ્યા, તમને કોઈ હલાઈ શકે? જબરજસ્ત પાવરફુલ એક્સરસાઈઝ છે, પણ આપવા આવશે. ઝડપથી વધારવાનો કોઈ મતલબ નથી. આપણે શ્વાસ લેતા ફરી શીખીએ. મારા પંજાબી સંતના આશીર્વાદ છે. તો આના અંદર વિધાન કેટલી છે, ખબર છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો આ એક, આ એક બોલા, એક ઇહેલેશન, એક એલ એક્સટ્રા. બસ, આને હંમેશા ખાજો. બતાવ. બોલો: "હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. હું નિશ્ચયથી કેવળ આત્મા જ છું. હું નિશ્ચયથી કેવળ આત્મા છું. હું હર ભાગમાં કેવળ આત્મા જ છું. હું હર ભાગમાં કેવળ આત્મા છું. હું હરેક સંજોગોમાં કેવળ આત્મા જ છું. હું શુદ્ધ આત્મા છું. હું શ્રદ્ધાત્મા છું. હું શુદ્ધઆત્મા. હું શુદ્ધઆત્મા છું. હું શુદ્ધ. હું શુદ્ધઆત્મા." જય સચ્ચિદાનંદ. મોટામાં મોટો મંત્ર: "જય સચ્ચિદાનંદ." કોઈને બી મળો, પ્રેમથી બોલો: "સચ્ચિદ આનંદ." સ્વરૂપ અંદર બી બેઠું છે, ત્યાં સામે તમારે જોવાનું છે.
એકનોલેજ. સાહેબ તમને જે સવારમાં શીખવવાનો પ્રયત્ન કરતા હતા, એ આ હતું. ચાર જે ચિત્તનું આપણે જોયું કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે ચાર છે, એમાંથી આ ચિત્ત છે એ બહાર ભટકે છે, બધી બાજુ સંસારમાં જાય છે. એટલે એ જ્યારે પણ અહીંયા આગળે ચિત્ત જ્યારે ભટકે છે, ત્યારે શું થાય છે કે સંસારની અંદર એ પોતાની એનર્જી વેળફીને પાછું આવે છે, એક્ઝોસ્ટ થઈ જાય. રાત્રે એક આપણને કુદરતી એક અવકાશ એવું મળે છે કે જેની અંદર આપણે સુઈ જઈએ છીએ. તે સમયે આપણું ચિત્ત પણ શાંત પડી જાય છે, મનની સાથે જ બેઠું હોય છે અને એટલા માટે તે વખતે આરામનો અનુભવ થાય છે. ત્યારે રાત્રે એક આપણને કુદરતી એક અવકાશ એવો મળે, આરામનો અનુભવ થાય છે, ક્યારે કે જ્યારે આપણને દુઃસ્વપ્નો આવતા નથી. આ એક બહુ વિચિત્ર ગટરની જગ્યા છે કે રાત્રે આપણે સુતા હોય તો પણ જંપવા નથી દેતું.
એટલે આખા દિવસનું જો ગાર્બેજ ક્લીયરન્સનું કામ જો માઈન્ડે ચાલુ કર્યું હોય, એ સંજોગની અંદર એ માઈન્ડના સાથે જો પૂરું ચિત્ત ત્યાં બેઠું હોય, ચાર્જિંગ થવાનું ત્યાં આગળ હોય, તો વાસ્તવમાં એને બહુ જ લોડ પડે.
એટલે કે એ જે ગાર્ડેજ ક્લીયરન્સનું કામ થઈ રહ્યું છે, એ પણ એને જોવું પડે. અને એટલે એ ઉપાડી ઉપાડીને કારણે એ પોતે જ નાખતું હોય, બહાર બધું પ્રોસેસિંગ કરતું હોય, એ પ્રમાણે એનો શ્રમ એને પડતો હોય. પણ જ્યારે એ કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાય, કોઈપણ એની અંદર જસ્ટ એવું નક્કી કરે છે પેલા યોગીઓ કે સામે કાળું ગોળ ટીકડી જેવું કંઈક ચોંટાડી દો અને તમારી દ્રષ્ટિને ત્યાં સ્થિર કરી દો. પેલા એક મિનિટ, એક પછી બે મને, એક પછી ત્રણ મને. એક ચિત્ત ગાયબ થઈ જશે, એટલે ટીકડી ગાયબ થઈ જશે. તે દિવસે તમારું ચિત્ત પણ ગાયબ થઈ ગયું હશે. અમે આવા બધા પ્રયોગો કર્યા. તમને હું વિનંતી કરું છું કે હાથ જોડીને એટલીસ્ટ આવા બધા કાપશો તો તમારું કામ વધારે સારું થશે. આ માથાનો દુખાવો પેદા કરવું આપને, કારણ કે અમે તો પેલું આસન હોય એને પણ ફેરવાનો પ્રયત્ન કરતા હતા, ઊંચું કરવાન ટ્રાય કરતા હતા.
બધું બહુ ટેલીકેસ. બધું કંઈ જાગ્યા. એટલે એ બધું સરવાળે કર્યા પછી છેવટે ખબર પડી કે આ બધું વ્યર્થ. એટલે કહું છું કે આ વ્યર્થની બાબતોની અંદર તમારો સમય ગુમાવતા નહીં. ગમે તેટલી લોભાવની લાગતી બાબતો હોય, જેને આ લોકો સિદ્ધિઓ કે છે કે "હું આમ જોઈ લઉં પેલા ભાઈનો ભવિષ્ય." હોય, મારે શું કામ? હું મારું જોઈશ તો શાંતિ જીવી નહીં શકે અને તકલીફ છે. એટલે અતિજ્ઞાનથી પેલા સહદેવની શું હાલત થઈ તી? કવિ કાંતે લખેલું કવિતા એક વાંચજો. "બાલાસ એવું ના ઉદાસરા." કવિ કાંત "અતિજ્ઞાન" નામનું કાવ્ય ગુજરાતી ભાષામાં જો થોડો એન્ટ્રન્સ હોય તો જોઈ લેજો. તો એ અતિ અતિજ્ઞાનની અંદર સહજેવની હાલત એવી છે કે મદિરા પીધા પછી પણ એને શાંતિ મળતી નથી. એટલું બધું વ્યથિત છે અંદરથી કે એને ખબર છે કે થોડોક ટાઈમ પછી બધાને જંગલમાં રહેવા જોવા, થોડોક ટાઈમ પછી એ લોકોને લાકસાગૃહમાં બળી મરવાનો વખત આવવાનો છે.
બધું જ એને ખબર પડે છે, બધું જ એને દેખાય છે, કારણ કે એને જ્ઞાન હતું. જો અતિજ્ઞાનની જે આ પરાકાશા જેવી તે સહદેવ એટલી ભયંકર વ્યથા કરનારું બાબત છે. એટલે જો આપણી કેપેસિટી ડેવલપ ના થવી હોય આવી બધી વસ્તુઓના સહન કરવાની, ક્લીન આવા બધામાં પડવાનું બંધ કર.
આપણે વાત કરતા હતા ચાર્જિંગની ચેતના. તો એ આપણે શાંતિથી બેસીએ અને કોઈક નામ જપીએ, કોઈક મેડીટેશન કરીએ. બહુ મહ લાંબુ નહીં કરવાનું. શરૂઆત પાંચ મિનિટથી કરવાની. નાનું નાનું કામ કરવાનું. બેઝ ધેમ. ધીરે ધીરે ધીરે ધીરે કરતા આગળ વધો. પાંચ મિનિટ આગળ દેખાવ તો તમને નેક્સ્ટ મિનિટ પાંચ મિનિટ વધારે બેસવાની શક્તિઓ મળી ચૂકી હશે. ત્યારે તમે બેસી પણ શકશો. તો છઠ્ઠા દિવસે તમે જો 10 મિનિટ બેસવાનો ટ્રાય કરશો, તો તમને ત્રીજી મિનિટે તમારું માઈક ઊભું કરી દેશે. ક્લિયર? એટલે એનો ખ્યાલ રાખવાનો આપણે. અને આ બધું કામ આપણે બહુ શાંતિથી, સરસ રીતે. તો પરમાત્માના અનંત ગુણ ચિત્તો જે છે, એ એનું સોર્સ શું છે ચાર્જિંગનો? તો કે પરમાત્મા. આત્માની અંદર જેવું એ મળી જાય, એને પોતાના મૂળ સ્વરૂપની અંદર એ આવી જાય. કારણ કે ત્યાંથી બહાર છૂટી પડેલી ઉર્જાથી આત્મામાંથી.
એટલે જેવું એને પોતાનું ફોકસિંગ આવશે, તો મારું ઘરાઈ ગયું, નિરા થાય કે ના થાય? અજાણું ગામ હોય શિમલા જેવું, આપણે બધા જઈએ ફરવા અને પછી અમારે એવું થતું. ન આમ ફરવા ગયા હોય પછી સાદ પડે એવું ઊભા ના રહેવાય. આપણે દોડતા દોડતા દોડતા આપણે આમ જઈએ, તેમ જઈએ. બધી દુકાનો વાળા અજાણ્યા કોઈ આપણને પેસવા ના દેડી ગયા હોય કેટલી બધી અને તોય વરસાદ બંધ થવાનું નામ ના લેતો હોય, તો કેમ કરીને આપણે કામ લઈએ? અને પછી આપણી હોટલ આવી જાય અને હોટલના કોવેજની અંદર આપણે બરાબર વચ્ચે જઈને આપણને કેવું સારું લાગે? એટલું જ સરસ.
આપણા ચિત્તને લાગે જ્યારે આપણે આત્માની અંદર પાછા આવીએ. આવું જ સારું, એ ઘેર આવી ગયું. ચલો, કેવી આમ રાહતની લાગણી! પરમાત્માના ગુણ છે એ અનંત પરમાત્મા એટલે, રાઈટ? તો શુદ્ધ ચેતન એ શું છે? તો કે ચૈતન્ય સ્વરૂપ છે.
પ્રકૃતિની અંદર જે છે એ નિશ્ચેતન. ચેતન પ્રકૃતિની અંદર નિશ્ચેતન છે. એમાં ચેતન નથી, ચેતનનો ખાલી ભાસ થાય છે. તો જે કંઈ હાલતું-ચાલતું દેખાય છે તે શું છે? તો કે એ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, ભગવાનની આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ. કે આ ભાઈ તો આમ કરીને આમ ચાલતા દેખાય છે. આમ ચાલતા જરૂર દેખાય છે, પણ એ કેમ દેખાય છે? કે ભઈ પરમાત્મા છે એટલે. ના હોય તો પછી આ કંઈ કામનું. એ ડગલું પણ ભરી શકે નહીં.
તો એ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ એ ઉભી થયેલી, જેને આપણે પોતે બોડી-માઈન્ડની શક્તિઓ માનીએ. આપણા માઈન્ડમાં શક્તિઓ છે એવું આપણે માનીએ. શુદ્ધ ચેતન છે કે ચૈતન્ય, એ તો ઇલેક્ટ્રીસિટી જેવું. એના પોતાનો સોર્સ છે કે પોતે ચાર્જ થયા કરે છે અને પોતે સ્વતંત્ર રીતે કામ કરે. પણ એ હોવાના કારણે AI ચાર્જ થાય અને AI ચાર્જ થવાના કારણે આપણું આખું બોડી કામ કરી શકતું હોય.
એટલે પરમાત્માને પોતાને આ બોડી ચલાવવા માટે કે કંઈ પણ કરવા માટે પોતાનો સ્વતંત્ર પાવર વાપરવો પડતો નથી, કારણ કે એ અવ્યય છે. એટલે એને કોઈ અસુરની જરૂરત રહેતી જ નથી.
તો એનામાં જ્ઞાન અને દર્શન છે. જ્ઞાન-દર્શન છે, અનંત ગુણ છે, સંપૂર્ણ શુદ્ધ છે, પ્યોરેસ્ટ પ્યોર ફોર્મ. આત્માની અંદર ફક્ત આત્મદ્રવ્ય. આત્મદ્રવ્ય કેવું છે? ચૈતન્ય ફોર્મ છે. ખૂબ ખૂબ મરેલું છે. એની અંદર બીજું કંઈ પેસી શકીએ એવું છે જ નહીં. એટલું આત્મદ્રવ્ય જ એની અંદર. એટલે એને ચૈતન્ય ઘન કહેવામાં આવે.
તો આત્મદ્રવ્ય એની અંદર શું છે? તો કે એના આત્માના જ ગુણો છે. આત્માના કયા ગુણ? સોમવારથી અત્યાર સુધી આપણે ભમીએ છીએ તેના: અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત શક્તિ. આ ત્રણ મુખ્ય ગુણ. પછી પરમાનંદ સ્વરૂપ છે, સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે. પછી અક્ષય છે, અવ્યય છે, અમૂર્ત છે, અવૃત્તિ છે, અસત્ છે, અવ્યાબાધ સ્વરૂપ છે, કંકોત વગેરે વગેરે બીજા અનંતા અનંત ગુણો છે. પણ આ બધા મુખ્ય ગુણ.
તો જ્યારે જ્યારે આત્માના ગુણોની જેને કહેવાય ભજના કરો, આત્માના ગુણો ઉપર જ્યારે તમારું ચિત્ત લાવશો, ફોકસિંગ કરશો, એટલે આત્મા પ્રગટ થતો જશે, જાગૃત થતો જશે. અને એ તમારું જે છઠ્ઠું આત્મિક બોડી જેને કીધું "સિક્સ બોડી", એક "ફિફ્થ બોડી" આત્મવિક છે, તો એ એને ચાર્જ થવાનું શરૂ કરી દેશે. અને એ જેટલું ચાર્જ થશે એટલે કોઝલ બોડી જે આપણું બનેલું છે તે ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે. એક જગ્યાએ ચાર્જિંગ થશે, બીજી જગ્યાએ ડિસ્ચાર્જ. આ પ્રોસેસ ચાલતો હોય.
તો આત્મગુણ છે, એનો આત્માનો કોઈ પર્યાય નથી. એસઆઈ કે એકમ એવમ અદ્વિતીય. એ કેવું છે? તો કે નિર્વિકલ્પ છે, એનો કોઈ વિકલ્પ જ નથી. કેવું છે? પ્યોર છે, વિતરાગ છે. એનામાં કોઈ જાતનું એટેચમેન્ટ કોઈની સાથે હોઈ શકે નહીં. આ બોડી ને પેલું બોડીને એવું બધું એને હોતું નથી. એને સ્ત્રીનું શરીર જોઈએ કે એને પુરુષનું શરીર જોવે કે એવું બધું કંઈ એને હોતું નથી. એ બધું આત્માના આધારે નથી, એ કોના આધારે છે? અહંકાર જે પુણ્યાસ્તક પૂર્યું'તું ને, એને અત્યારે ત્યારે માનો કે મેલ બોડીની અંદર કોઈ હોય અને જોયા કરતું હોય કે આ ફીમેલ બધી બહુ સરસ આમ આમ આમ આમ જો કરતાં જિંદગી કાઢી. છેલ્લો ફોટો એનો કયો આવશે? સ્ત્રીનો. પછી શું થશે? તો કે એને ફીમેલ બોડીમાં જરૂર પડશે. કમ્પેર ટુ ગોઈ ફીમેલ બોડી. સો, નેક્સ્ટ બર્થ એનો કેવો હશે? સ્ત્રીનો. એ પણ જો પાસો રહ્યો તો આટલો તો વાવળ ચડો થયો જ છે, તો કોઈ થોડોક પાછળ નહીં.
તો પાછી ફીમેલ તો હોય, પણ માણસ ના હોય, ઘોડી હોય, ગધેડી હોય.
તો રાગ રહિત છે આપણો આત્મા. એને કોઈપણ પ્રકારનું એટેચમેન્ટ હોતું નથી. હવે આત્મા કેવો છે? તો કે સુંદર. એક વખત તમને જો અનુભવ આવી ગયો ને, તો બસ તેમાંથી તમે ક્યારેય બહાર નીકળી જ ના શકો. એટલો અનુપમ! આ બધા સંતો કેમ ચોંટી ગયા બધા આત્મા-આત્મા કરતા? ખબર છે તમને? કારણ કે એમને આ સુંદરતા જોઈ લીધી. "સત્યમ્ શિવમ્ સુંદરમ્", પેલા શશિ કપૂર વાળી નહીં.
ઓર, હવે પ્રકૃતિનું ગુણ શું છે? તો કે નિશ્ચેતન છે. આમ તો એ પડી જ રહે છે, એમાં કોઈ ચેતન છે જ નહીં, જડતા જ છે. પણ ચેતન જેવું ભાસે એ બની શકે છે. એને કોઈ પ્રકારનો પાવર આપવામાં આવે છે. પાવર, પાવર ચેતન આપે એટલે પછી પેલું એની મુવમેન્ટ બધી ચાલુ થાય. એનાથી બ્રીધિંગ કરવાનું ચાલુ કરે. જેવું બ્રીધિંગ ચાલુ કરે એટલે પછી બ્રેન ચાલુ થાય, પછી બ્લડ સર્ક્યુલેશન ચાલુ થાય, પછી લિમ્પ્સ સર્ક્યુલેશન ચાલુ થાય. પછી બધા જ જાતના જેટલા બી સર્ક્યુલેશન છે ને, બધા બોડીની અંદર ચાલુ થાય. એટલે પછી આ જાગ્ર છે, એ શાંતા છે, એ બધું કામ થતું થાય. પછી હું તમને કંઈક કસોટ કરાવી શકું ત્યાં સુધી થાય.
દ્રવ્ય ભાવ છે એની અંદર, એ અશુદ્ધ છે. એ હંમેશા એની અંદર મિક્સિંગ કંઈક ને કંઈક, કંઈક ને કંઈક રહ્યા જ કરે. પુદગલ છે એટલા માટે. અને એની અંદર વિકારો પેદા થાય છે. કેવા વિકારો? તો કે ક્રોધ, માન, માયા, લોભ કે જે લઘુ-ગુરુ થવા પડ્યા. આ બધા દ્રવ્ય, ગુણ, પર્યાય છે. બધા એના કન્ડિશન્સ છે. ઇમ્પ્યોર છે, એટેચમેન્ટ હોય એના અંદર. એટ્રેક્ટિવનેસ એ પેદા કરે છે, એક આભાસ પેદા કરે કે "હું બહુ સુંદર છું." કુદરત બિલકુલ સુંદર નથી, હું તમને સત્ય હકીકત કહું છું બધાને.
મારો એક મિત્ર છે, હમણાં અમેરિકા ગયો. ત્યાંથી મને સરસ સરસ ફોટા મોકલાવે અને કહે કે, "જો, આ શહેરની અંદર આવી બ્યુટી છે ને, પેલા શહેરમાં આવી બ્યુટી છે." બધા ફોટા એના બધા રાખ અને બતાયા કરતો. પણ વાસ્તવની અંદર હું એને એમ કહું કે, "તું જો તારો આત્મા જોઈ જઈશ, તો એનાથી બ્યુટીફુલ તને કશું જ બીજું મળવાનું નથી." પ્યોર કોન્શિયસનેસ ચિત્ત છે, એ શું છે? પ્યોર કોન્શિયસનેસ. તમારી ચિત્ત ફોકસ.
"ઓન યોર કોન્શિયસનેસ", તમારા ચિત્ત ઉપર જ તમે કોન્સન્ટ્રેટ કરશો એટલે તરત ખબર પડી જશે કે એના અંદર શું છે. તો કે, "સ્વયં જ્યોતિ છે, સ્વયં પ્રકાશ છે." ત્યાંથી જ બધું થશે. તો તમારી પાસે હવે માસ્ટર કી આવી ગઈ, પણ વાસ્તવમાં શું કરવાનું? કે તમારા ચિત્ત ઉપર ફોકસ કરવાનું છે. અત્યાર સુધી તમારા ચિત્તને તમે બીજે ફોકસ કરતા હતા. અત્યાર સુધી શું હતું? તો કે, હવે જે સબ્જેક્ટ હતો, તે સબ્જેક્ટ ઉપર જ આપણે સબ્જેક્ટ બનાવીને ફોકસ કરવાનું. જે જોનારો હતો, તેનું ઉપર. એટલે એ સ્વયં પ્રકાશ પેદા કરશે.
એ જે આખી પ્રોસેસ ચાલશે, તેને "પ્રજ્ઞા" કહેવામાં આવે છે અને તે તમને મુક્તિ તરફ દોરી જશે, બધી વસ્તુ ઉડાડતી જશે. જ્યારે બીજી બાજુ શું થાય છે? કે "પર પ્રકાશિત" છે. પેલી આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ, સાંસારિક બુદ્ધિ જેને કહેવાય ને, બધું કરાવનારી, ફેરવનારી, રાત્રે થાકી જનારી, પછી સ્વપ્ના જોનારી – એ બધી જે શક્તિઓ છે, એ બધી કેવી છે? "પર પ્રકાશિત" છે. એનો આધાર કોણ છે? તો કે આ શુદ્ધ ચેતન છે. એટલે પર પ્રકાશિત વારંવાર જાય, વારંવાર ચાર્જિંગ કરે કોની સાથે? અજ્ઞા સાથે. અને એટલે શું થાય? તો કે સંસાર પેદા કર્યા જ કરતો.
હવે પ્રશ્ન ઊભો થાય આપણને કે કોણ? આ બધી વાત કોની? પણ કે આ સંસારની અંદર તું બહુ જાતજાતનો છે. હું શું કરું? કે આમ રિયલી કન્ફ્યુઝ હું પણ હતો એક વખતે. તો મને પ્રશ્ન થાય કે હું કોની ઉપાસના કરું? "ઉપાસન" એટલે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાંનાથી થોડુંક ઉપર બેસવાનું. એને "ઉપાસન" કહેવાય. અને એ કરવા માંડીએ એટલે એને શું કહેવાય? "ઉપાસન". એટલે નોર્મલી આપણે ક્યાં બેઠા હોઈએ? આપણું ચિત્ત ક્યાં બેઠું હોય? સંસાર, સાંસારિક બાબતોમાં. એનાથી થોડું ઉપર. ઉપર એટલે શું કરવાનું? આપણે કોને જોવાનો? આપણા આત્માની સંગમાં જ્યારે તમે બેસો એટલે શું કહેવાય? "ઉપાસના", બરાબર?
તો ઈશ્વર પ્રાપ્તિ માટે દત્ત ભગવાન કહે છે કે, "ભગવાન એટલે પરશુરામ." દત્ત ભગવાનને પ્રશ્ન પૂછે છે કે, "ભગવાનનો જન્મ ક્યાં થાય?" તો દત્ત ભગવાન એને જવાબ આપે છે કે, "ભક્તના હૃદયમાં થાય." તમને બતાવે ને? તમારા ચરણરવિંદ તમારા પોતાના અંદર જોયા કરો બેઠા બેઠા. "ભક્તના હૃદયમાં ભગવાન છે," એ જ ભગવાન છે. તમે અહીંયા આગળ જે જુઓ છો તે ભક્તના હૃદય. તો "ભગવત મૂર્તિ" છે. ભગવત મૂર્તિ કેવી હોય? ભગવાન જેવી. ભગવાન કેવા? કૃષ્ણ કરો. ભગવાન કેવા હોય? સચ્ચિદાનંદ હોય, પરમાનંદ સ્વરૂપ હોય, પ્યોર ઈટરનલ કોન્શિયસનેસ હોય, શાશ્વત હોય, અનંત હોય, અખંડ હોય, અવ્યય હોય, અક્ષય હોય, અમૂર્ત હોય, અરૂપી હોય, અસંગ હોય, અવ્યબાધ સ્વરૂપ હોય, નિર્વિકારી હોય, સચ્ચિદાનંદ સ્વરૂપ હોય.
તો આ બધા જ બાબતો છે, એ "ભગવત વૃત્તિ" કહેવાય. કે જેમ જેમ અંદર ગાઢી થતી જશે, જેમ જેમ અંદર એનું ભણવાનું થતું જશે અને પછી એમાંથી જે માખણ બહાર નીકળશે, એ માખણ કાનાને બહુ ભાવતું. અને ડોબો લઈને બેઠા છે, આ ઓલું બટન કે "કાનો ચોરાઈ જશે." ખોટા ચીંધે છે બધા. કોઈને ખબર ના પડે કે ખરેખર કયાને વાત? માખણ ખાય છે, મિશરી ખાય છે. પણ માથાના મિશરી કયા ખાતો હતો કાનો? તમે જરા વિચારો, એટલો નાનો હતો ત્યારથી કે પોતે પોતાની બાળક વૃત્તિ, બાળક સહજ વૃત્તિની અંદર પણ એ પોતાની ભગવત વૃત્તિમાં રહેતા હતા. એ કહેવા માંગે.
ગોકુળની ગોપીઓ સાથે રાસ કરતા હતા. શું રાસ કરતા? જે રાસ નોતા કરતા, એ બધા જે જે કોઈ હતા, તે બધાને આ રસમાં ડૂબાડી દીધા હતા કે, "આમાં જ રહો, આમાંથી બહાર નહીં નીકળતા." આ ભગવત વૃત્તિ જે છે, એ બહુ સુંદર છે. અને આજે માખણ કાઢ્યું છે, જેમ આજે અમે પ્રસાદ વહેંચતા હતા, એવી રીતે તે વખતે એમણે પણ આવી રીતે બધો પ્રસાદ કાઢી કાઢીને બધાને ખવડાવ્યો હતો. અને બધાએ શું કીધું? "માખણ!" આ બ્રહ્માંડનો માલિક હોય કે કોઈ ચોર હોય, કેવું લાગે? સાંભળવામાં સારું લાગે. આખા બ્રહ્માંડમાં માને અમે ચોર! શું વાત કરે લોકો? પણ વ્યવહાર છે, ચાલ્યા કરે. પેલા રામને બી કહ્યું હતું કે, "ભાઈ, આની તો એમ કે વાઈફ છે, એ તો પેલી ભ્રષ્ટ થઈ ગયેલી છે." પણ પછી રામે સાંભળી લીધું એટલે તરત સીતાજીને કીધું કે, "હવે વનમાં મૂકી આવો." તો કોઈક લોકના અપવાદે થઈને આપણે અમુક જો ડિસિઝનો લઈએ, તો એ બહુ ઘણા યોગ્ય હોતા નથી.
તો એ બાબતે ધ્યાન રાખવાનું કે આપણા જીવનમાં આપણે હળબળી તો નથી દેતા ને? જો આપણા ૯૯% ઇમોશનલ ડિસિઝન હોય છે, ૯૯%. અને ૯૯% ઇમોશનલ ડિસિઝન ખોટા છે, ખોટા. એક જ ટકો સાચા હોય તો તમે ડાન્સ કરી તો તમને મળી જશે. હવે આમાં થોડો વિસ્તાર વધારે નહીં કરું.
તો આપણા આચાર અને આ બધું જે છે, એ ફોર્મમાં છે. શું? આપણું પ્રકૃતિની અંદર કે આપણે ભગવત વૃત્તિને ક્યાં લાવવાની છે? પ્રકૃતિમાં લાવવાની. પ્રકૃતિમાં વિકાર પેદા થયો, તો પ્રકૃતિ બીજું જોવા માંડી હતી. પ્રકૃતિને બીજું જોઈતું હતું. તો એ બધી વસ્તુઓ છોડાવીને હવે એને સારી વસ્તુ પકડાવી દો, તમારું કામ થઈ જાય.
પ્રકૃતિ જો પ્રકૃતિની પૂજા કરે તો શું થાય? સંસાર. વૈષ્ણવ શું કહે? "મને ભવે ભવ કૃષ્ણ ભગવાનની પૂજા આપજો." એમને તો કોઈ વૈષ્ણવને પૂછીએ તો કહે કે, "ના, મારે મોક્ષે નથી જવું." કેમ? તો કે, "અમારે તો આ જ ચાલશે કે જરૂર દર જન્મની અંદર માખણ ને મિશરી." પણ માખણ ને મિશરી એ લોકો સમજ્યા નથી. તો સંસાર વધશે એનાથી. એક જન્મ પછીનો બીજો જન્મ, પછીનો ત્રીજો જન્મ, એવા સો જન્મ કાઢશે, હજાર જન્મ કાઢશે. પણ એક દિવસે પછી એને ફરી પાછો પ્રશ્ન થશે કે, "હું તો આનું આ જ કરું છું અનંત જન્મોથી, તો હું કોણ?" અને પછી એનું ઠેકાણું પડશે.
"સારું છે, ભાગશાળી છું તમને આજે આ પ્રશ્ન થઈ ગયા બધાને." શું? દેવ-દેવી વગેરે શું છે? આ બધું સાચું-ખોટું છે, દ્વંદ્વ પેદા કરે છે. અનંત કાળથી આ જંજાળ લાગે છે કે, "હું કોણ? આ દેવને પૂજું કે પેલા દેવને પૂજું?" ઘણીવાર કહે છે કે, "પેલો તમે શનિવાર કરો, હું કહું ફલાણો મંત્ર કરજો." હજી સાહેબ આપશે હો.
કોઈ શનિ નડતો હોય તો પહોંચી ગયો. હવે એ કરતાં કરતાં સાંસારિક ગ્રાહક ૧૦૦ ટકા થઈ શકે. એ બધું ખોટું છે એવું કહેવાનો કોઈ મતલબ નથી. આપણે એ બધું જ બરાબર છે, પણ સંસાર પણ જો તમને આત્મા જાણવું છે, આત્મામાં રહેવું છે, આત્મામાં જીવવું છે, તો તમને આ ચીજોની જરૂરત પડવી જોઈએ. કારણ કે એટલો વ્યર્થ સમય જેટલો તમે આ પ્રવૃત્તિમાં આપશો, એટલો જો તમે આત્મામાં આપશો તો તમે કેટલા ગણા આગળ વધી ગયા હશો! ગુણાકાર આવડે છે ને? તો "હું કોણ?" એટલે અનંત કાળથી જેને આ બધી વસ્તુઓ જંજાળ જેવું લાગતું હોય, તો "હું ક્યારે કંઈક ફસાયો છું, હવે બસ મારે છૂટવું છે, નીકળવું છે" જેવું થતું હોય કંઈક, એના માટે છે આ બધું. બાકી તો બધી વાતો તો આત્મા એટલે કે પરમાત્મા પ્લસ ચિત્ત એટલે આત્મા છે. એ જ ચિત્તના સાથે જ્યારે મિલન થાય છે ત્યારે એ પરમાત્મા બની જાય.
પોતે પરમાત્મા જ છે એની એને ખબર પડી જાય અને એટલે સંસારનો લય થઈ જાય. અને બીજી રીતે કહીએ તો ચિત્ત જે છે તે આત્માની અંદર મળી જાય છે, એટલે કે પ્રજ્ઞા શક્તિ રૂપે પાછું ફરે છે. જે પાછું ફરતી જે ચિત્તની શક્તિઓ છે એ પ્રજ્ઞા કહેવાય છે. એ પ્રજ્ઞા પાછી ફરે છે અને એ ચિત્તની અંદર મળી જાય, આત્માની અંદર મળી જાય એટલે આ પરમાત્મા મળી જાય છે. એને સેલ્ફ રિયલાઈઝેશન કહેવામાં આવે. એને સેલ્ફ રિયલાઈઝેશન આત્મા અને ચિત્ત બે એક જ થઈ. હવે એમાં ચિત્ત એમાંથી બહાર ક્યારેય જતું નથી. કોઈ કેટલું પણ બતાવે, એ ડોલે નહીં. "૫૦૦ કરોડ" કહે છે, "લાલચ આપું છું તમારા આબાર આવવા જમ કે ચેતન" કે "ના, હું માનજી આ બિઝનેસ હું કરી ચૂક્યો. હવે મારે જોતા કે હજાર કરોડ આવશું." "ના, પણ મારે જોતા મારે એક કરોડ બસ છે મારી પાસે." સેલ્ફ રિયલાઈઝેશન જ્યારે વ્યક્તિને થાય એટલે પછી શું થાય?
સંસારમાંથી અનાશક્ત થવા માંડે. કેમ થવા માંડશે? કે એનું ચિત્ત ક્યાંય જતું જ નથી. સાયન્ટિફિક વસ્તુ છે ને? ક્યાંય રખડતું જ નથી, પોતાની શક્તિઓ વિરળતું જ નથી. મોટા ભાગનો ટાઈમ એ આત્માની અંદર જ હોય છે. તો પછી એને હવે સંસારની અંદર કંઈ કારણ રહેતું નથી. એક જ પોતાનો પ્રારબ્ધ વેઠો એ એને પૂરું કરવું પડશે. અને પછી એ શું કરશે? તો ક્યાંયથી વિદાય લે. એ મોક્ષે જતા ત્યારે શું થાય છે? તો કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રણેય વસ્તુઓ એક જ થઈ જાય જ્યારે સેલ્ફ રિયલાઈઝેશન થાય. આ જાણનારું અહીંયા છે, જે જાણવાનું છે તે પણ અહીંયા જ છે અને જે જણાઈ રહ્યું છે તે પણ ત્યાં ને ત્યાં જ છે. અંદર નથી જણાઈ રહ્યું છે, ક્યાંય બહાર નથી જણાતું. તો આ ત્રણેય એક જ થઈ ગયા એટલે એને કીધો કેવળ. એ પરમ જ્યોતિ સ્વરૂપ છે, કેવલ્ય કહેવાય. અને એ અગુરુ લઘુ હોય એટલે એ કોઈનો ગુરુ થવા ના ફરે અને છતાંય તે આપનો સેવક ગમે તે અંગારે ફરતો હશે.
સેલ્ફ રિયલાઈઝ માણસ હશે, તમે જો છાતી કાઢીને ડોકું ઊંચું કરીને નહીં ફરતો. જે માહી બધું દેખાય છે ને આપણને, આ બધા સેલ્ફ રિયલાઈઝ માણસોના લક્ષણો હોતા નથી. એ કેવો હોય? સુટેવો અને કુટેવો જે છે તમારી એની પર પણ બહુ મહત્વ આપશો નહીં. જેમ પાપ અને પુણ્ય ઉપર અટકી ના જશો તેવી રીતે સ્મૃતિઓ અને કુટેવો ઉપર પણ બહુ જ અટકી જશો નહીં. તમારી જાતને એટલી બધી તમે પંચિંગ ના કરશો કે તને આ ખરાબી પડી ગઈ, તને આ ખરાબી પડી ગઈ, તું આવું કરી નાખ, તું આવું કરી નાખ. શું કરવાનું નથી? જે બહાર નીકળી રહ્યું છે, જે જઈ રહ્યું છે તેને જવા દો. આડી પાળ બાંધીને ફરી પાછું એને સ્ટોર કરવાની કોશિશ કરશો. કારણ કે જે પણ વહી રહ્યું છે એ પડે તમારું એ કર્મ તો પૂરું થઈ ગયું. હવે એને જો તમે ફરી આંગળી ઘાલીને પકડશો તો પાછું ફરી એ તમારા ભગવાનનું આવશે વખત.
એના બદલે એને જવા દો. અહીં જુઓ, એને જાણો કે આવું નહીં. બસ, પૂરું થયું. તમારો મારો ભોગવટો ત્યાં પૂરો. એટલે પ્રકૃતિનો ભાગ એટલે જ ભ્રાંતિ સ્થૂળ છે અને અનરિયલ. જે જે પ્રકૃતિમાં નીકળી રહ્યું છે, આપણી હોય કે કોઈ બીજાની, એને બહુ મહત્વ આપવા જેવું નથી. તો આત્મા અને પરમાત્મા કેવા? તો કે સૂક્ષ્મતમ સંકોત કેવા કે કશે બંધાય નહીં. અંદર કશું પેઠું નથી. કોઈ પાપ અંદર આત્માની અંદર પેઠું નથી. કોઈના આત્માની અંદર નથી બેઠું. ગેરંટી આપીને કહું છું. ઘણાને એમ થતું હોય કે હું બહુ પાપી છું. અને ના બોલાય આવું. કેમ? તો કે મહીં પરમાત્મા બેઠો છે. તું આવું બોલે. આપણે એને સુધારવાનું કહીએ વખત કે ભાઈ એની હાજરીમાં તું આવું ના બોલે. આ જે બોલાઈ જાય છે એ તો મોટું ઘોર કર્મ પેદા કરી નાખે. અને પછી એનો જ્યારે ભોગવટો આવશે ત્યારે એને રોકાય નહીં આવડે.
એટલે કે સાચું છે, સારું છે કે એટલે જ એને અટકાવી દેવું હોય કહીએ, "પણ તું ભૂલથી પણ આવું બધું હવે પછી બોલીશ નહીં. કેમ કે તું પોતે જ આત્મા છું, તું પોતે જ પરમાત્મા છું." એની હાજરીની અંદર તું આ બધું જે કંઈ બોલે છે, ઉચ્ચારણ કરે છે. આપણને બધાને ખબર છે ને કે પેલા ભગવાનને ટેવ હતી શાસ્ત્રની અંદર. કોઈ માણસ જાય જંગલમાં તપસ્યા કરે, અમુક વર્ષો સુધી કરે, પછી ભગવાન પ્રમુખ થાય, બે હાથ ચાર હાથ વાળા. પછી "ભગવાન, મને આવું આવું આપો" કે "સોનાની પોહાડી આપો." તો કે "તથાસ્તુ." એટલે આ "તથાસ્તુ" છે ને એ સતત ચાલુ છે આપણા બધાનું. કારણ કે પરમાત્મા બેઠો છે, સતત "તથાસ્તુ" જ કરી રાખેલું છે. હવે તમે જે જે બોલો છો, જે જે વિચારો છો, બસ એ બધું તથાસ્તુ થઈ રહ્યું છે. કે "એમ થાવ, એમ થાવ, એમ થાવ." એમ અંદર સિક્કા વાગતા જ જાય છે પરમાત્માએ.
બોલો, હવે ક્યાં જોવાનું છે? શું જોવે છે તમારે? શું મૂકવું છે ત્યાં આગળ? તમારી એપ્લિકેશનમાં ભરી ભરીને નક્કી કરી નાખે. તથાસ્તુનો સિક્કો કોન્સ્ટન્ટ ચાલે. એટલે મને લાગે છે કે મનના ફોટા બતાવે છે. મન માની લે, મન માની લે છે બધી જાતો કે આ બધું જે છે તે રિયલ છે. આ ફોટા છે અંદર જે કંઈ દેખાય જે આપણને બધું આંખો બંધ કરીને આમ જોઈએ. આ સંસાર સાચો નથી અંદર જે જોઈ.
રહ્યા છે અને એને સાચો માનીને આપણે ત્યાં આગળે સાચો સંસાર પેદા કરી નાખીએ. કારણ કે શું થાય છે? તથાસ્તુ ચાલુને ચાલુ છે. આપણે તો મુશ્કેલી એમાં થઈ ગઈ. એટલે મન, વચન, કાયા - ત્રણ કરણો છે આપણી પાસે. ત્રણ સાધનો છે, ત્રણ બેટરી કીધી દાદાએ: મન, વચન અને કાયા. ત્રણેય એક્ઝોસ્ટ થઈ રહી છે. ત્રણે પ્લેયર છે, અલગ અલગ જગ્યાએ ત્રણેય વર્ક કરે છે. એટલે કેવા પ્રકાર પ્રકારનું કહેવાય એને કે સ્પીકર વાગી રહ્યું છે, સ્ટીયોફોનિક પણ છે અને કઈક બીજું પણ છે. એવા પ્રકારની ત્રણ પ્રકારની ચીજો છે. ત્રણે સાથે સાથે છે. તો એ મન, વચન, કાયા એ પ્લે થઈ રહ્યું છે પ્લેયરની અંદર અને બધું એક્ઝોસ્ટ થઈ રહ્યું છે.
હવે એ જે રેકોર્ડ છે, જે વાગી ગઈ છે, એને પાછી ફરી વગાડવાની જરૂરત નથી. સિવાય કે જૂના વખતની અંદર આપડે આમ કરીને ઉપર મુકતા હતા ને થોડું રેકોર્ડ ઉપર ગ્રામોફોનના. આપડે અહિયાં સુધીને પહોંચ્યા હોઈએ, પછી કે, "ના ના, એનાથી પહેલાની લીટી બહુ સરસ હતી ગીતની," તો આપડે ઊંચકીને પાછું મુકતા હતા. એવી રીતે પેલા વચ્ચે ટેપ રેકોર્ડર હતા, તેમાં બી આપડે ફાસ્ટ ફોરવર્ડ ને બેકવર્ડ આમ તેમ કરી કરીને પાછું ફરી જઈને સાંભળતા, બરાબર?
તો આ બધી વસ્તુઓ, આ કૃતિઓને બધું બંધ થ, બહુ સારું. તમે એક જ કામ કરો: તમે આત્મા. તમે આત્મામાં કાઈ ન સો. સંગી ક્રિયાઓ જેટલી છે, આત્માના સંગમાં થનાર રીત, એ બધી બાબતો ઉપર હવે આપડે શું કરવું જોઈએ? બહુ જ ધ્યાન રાખવું. અને એની જોખમ કે જવાબદારી આત્મા લેતો નથી, અહંકાર બી લેતો, કોઈ લેતો.
વાલીયા લૂટાને આવું થાય. ત્યાં જઈને પૂછવા માંડ્યો કે, "ભાઈ, હું આ બધા લૂટફાટ કરીને લાવું છું, સામાન બધું તમને આપું છું, દાગીના બધું. મારા કર્મોનો ભાગીદાર તો તમ ખરા ને? કે ખરાબ કરના તો ભગવશો મા?" બધાય ના પાડી દીધું. પત્નીએ ના પાડી, છોકરાઓએ ના પાડી દીધી. એટલા ગાંડા બાપા ખાટલા મુકતા તા, એને ના પાડી દીધી. તો પછી આને વિચાર આવ્યો કે, "આખી જિંદગી મે તો લોકોને લૂટ્યા, કેટલાને તો માર્યા. મારી શું હાલત થશે?" કે, "બસ, મારી શું હાલત થશે?" જંગલમાં ગયા નારદજી પાસે પાછા અને કીધું કે, "હવે મને બચાવો." તો કે, "એક જ ઉપાય." "શું?" તો કે, "આત્મામાં પેસી જાજો." "કેવી રીતે?" તો કે, "બસ, તું રામનું નામ લીધા કે રામનું નામ લેતા દેતા લેતા વાલીયો લુટારો વાલ્મીકિ ઋષિ બની." કેટલું પરિવર્તન! તો એ એક કેટલી મોટી પ્રચંડ સંભાવના બતાવે છે, વિચાર કરો!
આપડે તો વાદીયા દુતારા નથી, આપડે કોઈને દુખ્યા નથી. તો મને ખબર નથી. તો પણ, એટલે મતલબ એવા કોઈ ગુણ કર્મો આપડે બધાએ કર્યા જ નથી. એ લોકોના એ જમાનામાં એ લોકો ફરતા હતા, આમ કરીને આમ આમ ડોકું ઉડાડી દે. અરે, આપડાથી તો સફરજનાથી મને તો ચપ્પુ ચલાવતા આવડતું જ નથી. એટલે ડર જ લાગે કે હું ખુદ મારી જાતને જ બગાડી બેસીશ. એટલે હું એ બધા પ્રયત્નોથી હમેશા હમેશા દૂર રહેતો હોવ છું.
તો આપડે સાવધાન રહેવાનું સંસારની અંદર જઈને રહીએ. લગ્ન થાય તે વખતે ગોર મહારાજ શું કહે છે? "સાવધાન! સાવધાન!" શા માટે સાવધાન કરતા હશે? કે તમે હવે અત્યાર સુધી એ બ્રહ્મચારી હતા. સાત વર્ષનો કે આઠ વર્ષનો હોય ત્યાં સુધી. યસ, સાત-આઠ વર્ષના હતા ત્યારથી એને શું કર્યું હતું? કે પેલા આશ્રમની અંદર જન્મો આપી અને મોકલાઈ દીધા માંગે હતા. તે વખતે માતાએ કીધું, પિતાએ કીધું કે, "જો, અમે તો તારા માતા પિતા. તારા દેહને અમે ફક્ત જન્મ આપ્યો. હવે તારા ગુરુ જે છે, એ જ તારા પિતા છે અને એ જ તારા માતા છે." એટલે ત્યાં આગળે એને ઉપનયન સંસ્કાર કર્યા પછી આશ્રમની અંદર ગુરુના મોકલવામાં આવે. એ વખતે એ જાય છે તો સમીઘ લઈને જાય. સમી એટલે યજ્ઞની અંદર હોમ કરવા માટે, હવન કરવા માટેના લાકડા. પણ એ લાકડા એ પ્રતીક છે. વાસ્તવની અંદર સમિત એટલે શું છે?
તો કે એને અત્યાર સુધીના જન્મ જન્માંતરથી અત્યાર સુધીની એકઠી કરીને લઈ આયેલું એનું જે પુરયાસ્તક છે પેલું, એ પ્રતીક એ ગુરુ પાસે જઈને કહે છે કે, "મારી તમામ દૂષિત બાબતો છે, તમામ કુટેવો છે. આ બધી જ વસ્તુઓ હું તમને અર્પણ કરું છું. યજ્ઞની અંદર સોંપી દઉં છું." એમ કરીને એને બાળીને ભસ્મીભૂત કરી નાખે. એનો પૂર્ણ ભૂતકાળ જેને કહેવાય, ત્યાં આગળ પૂરો.
હવે નમેસરથી નવું શિક્ષણ શરૂ થાય. નવું શિક્ષણ શરૂ થાય તેની અંદર ગુરુ એને શરૂઆતની અંદર નાની નાની બાબતોથી જ શરૂ કરે, જેમ આપડે બાળ મંદિરમાં કરતા હોય છે તેવી જ રીતે. એે નાના નાના વાક્યો શીખવાડે: "સત્યમ વદ, ધર્મમ ચર." એવા એવા નાના નાના વાક્યોથી શરૂ કરે. ધીરે ધીરે ધીરે કરતા એને વેદના બધા જ મંત્રો શીખવાડી દીધા હોય, ત્યારે વેદ આવડી જાય. એમાં જો કોઈને સ્પેશ્યલાઈઝેશન કરવું હોય જમાનામાં, તો પાછું એ કે, "હું કર્મકાંડી ઋગ્વેદી બ્રાહ્મણ છું," "હું કર્મકાંડી યજુર્વેદી બ્રાહ્મણ છું." એવું પણ કે કે, "ના, હું તો કર્મકાંડ નહી કરું," કે, "હું તો શ્રીમદભાગવત કથા જ કરું." કોઈ કહે છે કે, "હું તો ફક્ત કથા રામાયણની જ કરીશ." તો એવા બધા સ્પેશિયલાઈઝેશનો પણ તે જમાનામાં અવેલેબલ થતા.
હવે ગુરુની પાસે ત્યાં આગળે જાય અને પછી આ બધી વસ્તુ શીખે. કેટલા વર્ષો સુધી? તો કે, પચીસ વર્ષનો થાય. પછી એના સમાવર્તન એટલે પરમકેશન થાય, ત્યારે ગુરુ એને શિખામણ નાખે કે, "મેં તને જે બીજો જન્મ આપ્યો, એને હવે દીપાવાનો સમય આવી ગયો. અત્યાર સુધી જે કઈ તું શીખ્યો, પચીસ વર્ષ સુધી આશ્રમમાં રહ્યો. આ આશ્રમ નભ્યો છે સમાજ અને ગૃહસ્થોના કારણે. તો નાઉ યુ હેવ ટુ રીપેહ. ય બીકમ ગૃહસ્થ, ય એન્ટર ઇટુ ગૃહસ્થ આશ્રમ." તો એવી રીતના એને આજ્ઞા આપીને ત્યાં આગળ મૂક્યું. તો લગ્નની વિધિની અંદર જે બ્રાહ્મણ હોય, એ વળી પાસે એને કહે છે: "સાવધાન! તું સાવધાન થઈને આની અંદર પ્રવેશ કરજે. કેમ? તો કે, આ એક એવી જગ્યા છે કે અહીંથી તું ઉપર પણ ચડી શકીશ, અહીંથી તું નીચે પણ. જે તે બાવીસ-પચીસ વર્ષ સુધી શીખ્યો..."
છે, તેને પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો. ઘરની અંદર, સામાજિક જેને કહેવાય સોશિયલ એન્વાયરમેન્ટની અંદર, આ બધી વસ્તુઓને તારે ટેસ્ટિંગ કરવાનું, તારો ટાઈમ થઈ ગયો. એટલે તું આ રીતે આગળ વધ કરીને એને ત્યાં આગળ મોકલતા. તો એને સાવધાન થાય કે જોજે તું ફસાઈ ના જતો. એટલે દર વખતે એને કહેતા હતા કે "સાવધાન!" અને દરેક ફેરે ફેરે પણ એને કહેતા હતા "સાવધાન!" હવે તો બધું ઓછું થઈ ગયું છે, કદાચ બીજું બધું બહુ વધી ગયું છે એટલા માટે. ઘણા ટાઈમથી મેં તો કોઈની લગ્નની વિધિ પણ નથી જોઈ. નસેનસદાર માણસ છું તો લેપાયમાન ભાવો છે. બધા જે ટેવો છે એ બધી કેવી છે? લેપી નાખે. કોઈકની કોઈક વસ્તુ આપણે જોઈએ એટલે વળી વળી પાછું આપણને પણ એમ કરવાનું સૂઝે. સેમ અથવા સિમિલર સિચ્યુએશનમાં આપણે મૂકીએ એટલે આપણાથી જાણે-અજાણે પણ એવું થઈ જાય. અને પોઝિટિવ ટ્રાન્સફર ઓફ લર્નિંગ સવારમાં જ તમને સમજાવ્યું હતું.
એટલે આ બધી વસ્તુ બહુ જ વર્ક કરતી હોય. અને આ ક્રિયા જે છે ને, આપણા બોડી-માઈન્ડનું એટલું ફાસ્ટ વર્ક કરતું હોય છે, એટલું ફાસ્ટ વર્ક કરતું હોય છે કે આપણને સમજ પડે, કોન્શિયસનેસ એની પર આવે એ પહેલા તો કામ થઈ ગયું. હું ના થાય? કોઈ તમારામાંના કેટલાય લોકોને એવું કેટલાય દિવસોથી, કેટલાય વર્ષોથી એવું થયું હશે કે નોતું કરવું એવા કેટલા બધા કામો થઈ ગયા. મેટર ઓફ ફેક્ટલી તમને બેસાડીને પૂછ્યું, "તારે ખરેખર આવું કરવું?" "મારે આવું કરવું જ નહતું, પણ હું શું કરું? મારાથી આવું થઈ ગયું." તો હવે એનું દિલ તો અંદરથી રડી રહ્યું છે, પણ એનાથી થઈ ગયું. તો આ રિપેન્ટન્સ એને કામ લાગશે, પણ જો એને સાચી દિશામાં લઈ જવામાં આવે, એને કહેવામાં આવે કે ભાઈ, "જો તે પશ્ચાતાપ કરી લીધો છે એ વાત સાચી, પણ હવે તું તારી મૂળ જગ્યાએ બેસી જા. તારી જગ્યા છે એ તારી આત્માની સીટ છે, એમાંથી તું હવે જરાય આઘો-પાછો થઈશ નહીં, તો તને તારા કર્મો લેપાશે નહીં."
સંગી ક્રિયાઓ છે, આ બધી કેવી છે? સાથે સાથે રહેવાના કારણે ઘણી વખત કરતા હોય. કોઈક ભાઈએ દીકરી પરણાવી તો પચીસ લાખ રૂપિયા ખર્ચો કરી નાખે. એટલે બાજુવાળો હોય એને પાછું આમ થોડું જરા વધારે કરવાનું મન થાય. એટલે પેલાએ જો કંઈક ધાણી કરી હોય તો કંઈક બીજું કર્યું હોય તો આ ધાણી વેચીને પણ કંઈક કરી નાખશે પોતાને. અને સરખું સરખું કરવા દે કે ભાઈ, "જો મેં તારા કરતા તો ઊંચું કર્યું છે." આ ઊંચું કોણ કરે છે? અહંકાર કરે. બધું ઊંચા-નીચે કે જે કરનારું છે એ બધું અહંકાર. નીચો પડે તે પણ અહંકાર, ઊંચો થાય એ પણ અહંકાર. સો, સંયોગો બધા કેવા છે કે સ્થૂળ છે, ફિઝિકલ કન્ડિશન્સ. પણ વાણીના જે સંયોગો છે એ મીડીયમ છે, સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી. સો, વાણીના પર્યાયો એવી કોઈ જગ્યાએ અને પછી જે અંદર મનની અંદર થાય છે એ બધા સૂક્ષ્મ છે. "મને આવું આમ મનમાં થયું, મને આમ વિચારો આવ્યા." આ બધી વસ્તુઓ જે કઈ બધી બની રહી છે એ બધી એ સૂક્ષ્મની અંદર થઈ જાય.
તો વાણી એ ખુલ્લો અહંકાર છે એવું દાદા કહેતા. શું કહેતા હતા? "વાણી એ ખુલ્લો અહંકાર છે, જો એને વિવેકપૂર્વક વાપરવામાં ના આવી હોય તો." અને આપણે જો હુંનું પ્રોપર પ્લેસિંગ ના કર્યું હોય. પ્રોપર પ્લેસિંગ ઇન ધ સેન્સ, મને ખબર હોવી જોઈએ કે જ્યારે હું "હું" શબ્દ વાપરું છું ત્યારે હું કોના માટે વાપરું? હું કોણ હોય કે મને ખબર હોવી જોઈએ. વ્યવહારની અંદર મારે બોલવું પડે કે "હું આ કામ કરું છું," પણ મેટર ઓફ ફેક્ટલી તે વખતે મને જ્ઞાન હાજર હોવું જોઈએ કે "હું એટલે આત્મા, આ નહીં." એવી રીતે. તો એ વાણીમાં સૂક્ષ્મ હોય. ખુલ્લો અહંકાર છે એટલે એ શું છે? બધી બાબતો પર છે અને પરાધીન છે. તો જે ટેવોની અંદર આવનારી બાબતો છે, તમારાથી જે કઈ બોલાઈ રહ્યું છે, જે કાઈ વિચારાઈ રહ્યું છે એ બધું કેવું છે? પર છે અને પરાધીન છે. કારણ કે પ્લેયર છે, પ્લેયરમાં આવી રહ્યું છે અને એ પ્લે થઈ રહ્યું છે.
તો યુ કાન્ટ ચેન્જ ઈટ, યુ હેવ ટુ લિસન.
હવે કહે છે, પરમાત્મા આત્મા કેવો છે? નિર્લેપ, અસંગ છે, નોન-એટેચ્ડ. અક્રિય, નોન-એક્શન, નો એક્શન રિક્વાયર્ડ. એ પરમાત્માએ આપણે વાત કરી એની સ્વસ્વભાવને જાણે છે, એ પણ કીધું. પરને પણ જાણે છે, એ પણ વાત થઈ ગઈ. પ્રકાશ પ્રકાશિત કરે છે. ચિત્તના ચાર્જિંગ, ચિત્તના ચાર્જિંગ જે અલગ અલગ જગ્યાએ જઈ પોતે ચાર્જ-ડિસ્ચાર્જ કર્યા કરતું હોય, પાછું આવીને ચાર્જ કરે છે. એ આખો પ્રોસેસ આપણે સમજી ગયા. અને આ મનના ફોટા આપણને ખબર જ છે. બેઠા હોય ને પડે જ જતા હોય ફટફટ ફટફટ કરીને. જેવી આંખ બંધ કરી નથી અને કેટલાકને તો ઉઘાડી આંખે ફોટા દેખાતા. કર્મો કેટલા? તો કે આઠ પ્રકારના કર્મો. મુખ્ય બાબતોની અંદર જોઈએ તો આઠ પ્રકારના કર્મોમાં આ જે છે એ બધા ઘાતી કર્મો. કેવા કર્મો? ઘાતી. ઘાતી કર્મ એટલે કેવા? તો કે આત્માનો ઘાત કરનારા કર્મો. આત્માનો ઘાત કેવી રીતે થાય?
તો કે આ કર્મો જેને કરેલા હોય તેને આત્મા વિશે સૂઝ કે સમજણ, ગતાગમ કંઈ પણ પડે નહીં. એવા ઘોર કર્મો એટલે એને આત્મઘાતી કીધા, આપઘાતથી નહીં, આત્મઘાત. તો એ પહેલામાં પહેલું કર્મ કેવું છે? જ્ઞાનાવરણીય કર્મ. કોઈક આવીને મને એક પ્રશ્ન પૂછતો હોય, વચ્ચે આવીને એક વ્યક્તિ એમ કે, "તમારે એને આ બધું શીખવાડવાની જરૂર નથી, બહુ વધાઈ માણસ." એને શું કર્યું? જ્ઞાનાવરણીય કર્મ બાંધી દીધું પોતાના માટે. હવે જ્યારે એને આત્મા વિશે જાણકારી કરવાની વખત આવશે, એને ફોડ પાડવો હશે, તે વખતે એને એ કર્મનો અંતરાય હોવાના કારણે એને એ જ્ઞાન થશે નહીં. એને એ જ્ઞાન આપનારો જે હોય બાજુમાં હોય તો પણ એને મળશે નહીં. આ જ્ઞાનાવરણીય કર્મની કથા આવી થાય. દર્શનાવરણીય કર્મ કેવું છે? દર્શન. દર્શનનો અંતરાય એટલે શું? એટલે આપણે બે જણા દાખલા તરીકે આમ જોતા હોઈએ કોઈક વસ્તુ અને આપણે એમ કહીએ કે, "ના ના, મને તો આ સંત દેખાય છે, બહુ સારા."
વિદ્વાન લાગે! અરે, હોતું હશે કંઈ? આ તો એક નંબરના વાંચો કરીને જે કંઈ બોલ્યા હોય, બધું એ બધું એમને શું કહેતા કરવું? એમણે દર્શનનો એક અંતરાય પેદા કર્યું કે આપી સ્ટુડી એટલે એક્ઝેક્ટ આપણને ખબર નથી કે જ્ઞાન નથી આપણને, પણ આપણને આમ દેખાય છે, આમ જણાય છે, એવા પ્રકારની વસ્તુ છે. એને આપણે દર્શન કહીએ. ફિલોસોફી એટલે દર્શનશાસ્ત્ર, બરાબર? દર્શનશાસ્ત્રની અંદર છ મુખ્ય છે: ન્યાય, વંશેષિક, પછી સાંખ્ય, મિમાસા, યોગ અને વેદા. આ બધા દર્શન શાસ્ત્રો શું છે? એ તમને આત્મા શું છે, પરમાત્મા શું છે, તે આવો છે, આવો છે, સો નિયર બાય તમને ડિસ્ક્રિપટીવ એક શબ્દ ચિત્ર તમારી સામે રજૂ કરે. ઉપનિષદો પણ શું કરે? એક શબ્દચિત્ર રજૂ કરે. એટલે એને ક દર્શન કહેવામાં આવે. અને જે ઋષિઓ, એટલે જે લોકોએ આ બધું રચ્યું, એના એના રચીય રચયિતાઓને આપણે ઋષિ કહીએ છીએ.
સિયર્સ કે એમણે આ જોયું ત્યારે એમણે લખ્યું.
જ્યારે હું પણ આ બધું ક્યાંક લખવા બેસો, તો તે વખતે એવી એક સ્થિતિ આવતી હતી કે કશુંક આમ બેસે અને આમ જ્યારે આમ એક્ઝામ કે પછી સમથિંગ ઓફ, હવે જ્યાં સુધી એ પૂરું લખાય ન, ત્યાં સુધી ફરફડાટ હોય, એક જાતની બેચેની. માણસ આમ બેહેને તો કે ક્યાંક જઈ નથી કા? આવું એક બનેલી એક ઘટના અમારે, આપણે જાદવને ભૂલ છે કે એ દિવસોની અંદર કંઈક મને એક સર્જરી નાનકડી થયેલી પગની અંદર. તો ઓફિસે તો જવું પડતું હતું. એટલે અમારા ડાયવર્તભાઈ, જાગલે ભાઈના મોટા ભાઈ, એમને મને કીધું કે, "હું તમને રોજ મૂકી દઈશ. તમે ચિંતા ના કરો." "સારું ભાઈ."
હવે પહેલા દિવસે એ આવ્યા મને લઈ જવા માટે. બધરીમાં બે-ત્રણ દિવસનો રેસ્ક હતો. પછી સોમવારથી શરૂ કરી દીધું આપણે જવાનું. તો દરેક આવ્યા. એ વખતે એમના સાથે એમના પિતાજી આવ્યા હતા, જાદવલ્યના પિતાજી રાજેન્દ્ર. હવે એ ત્યાં આગળ બેઠા હતા. બંને જણ સાથે આગળ બેસીને આવેલા હતા, રાજેન્દ્ર શુક્લ જાતે. અને તે દિવસોમાં થોડાક ટાઈમ પહેલા જ ડ્રાઇવરએ કંઈ ગાડી લીધેલી હતી ને એવું બધું. પછી ઘરે આવ્યા, બેઠા, વાતચીત કરી. "આઈ એમ રેડી કે ચાલો આપણે જઈએ." એટલે એમના માટે ચા બનાવી. તી જણાએ થોડી ચા પીધી અને પછી ગાડીમાં બેસવા બેઠા. પછી એવું બન્યું કે રાજેન્દ્રભાઈએ મને એવું કીધું કે, "તમે સાહેબ આગળ બેસી જા. કેમ કે કે થોડો પડો લેકર વધારે પડશે ને એટલે તો કે તમને સમૂલ્યત થશે." સા, અમે પછી ત્યાં આગળ ગયા અને એ પાછળ બેઠા.
હવે એમને મૂકવા માટે અમે પહેલા સત્યાગ્રહ છાવને ગયા. એ ગયા એટલે પછી ત્યાં ગણે એમના ઘર પાસે ગાડી બધી નાખી. હવે કવિશભાઈ તો ઉતરી ગયા છે. એ ઉતરી ગયા એટલે મને પણ મારી રેગ્યુલર હેબિટના પ્રમાણે શું છે? ગાડીમાંથી હું બહાર નીકળી અને એક વિવેકપૂર્ણ, કારણ કે મારા વડીલ પણ છે અને બધી રીતે, તો મારે એમ જ વર્તન કરવું જોઈતું હતું. એટલે કરીને હું બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો. એ વખતે એમને મને રોકી લીધો કે, "સાહેબ, આજે રેવા દો. આજે ના ઉતરતા. આ તમને કંઈક વાગી જશે ને તો પાછો બહુ દુખાવો થશે." એટલે હું સીટ ઉપર પાછો બેસી ગયો. તે વખતે પહેલી લીપી આવી: "શું તેમની સામે જ આત્માનો ભૂતિના ઉતુંંગેથી કદી નીચે ના ઉતરું?"
પછી ગાડી આગળ ચાલી ગઈ. પછી બેંક આવવાનો ટાઈમ થઈ ગયો અને લગભગ ઇન્કમ ટેક્સચાર ની આસપાસ ટ્રાફિકની અંદર ક્યાંક ગાડી હતી. અને પછી પાછી મારી બીજી લીટી આવી કે: "સર્વમાં મુજને, મુજને સર્વમાં હું નિરંતર નિહાળું." હવે મારી પાસે લખવાની કોઈ જગ્યા નહોતી, તો શું કરવું? તો કે ભાઈ, કશુંક છે લખવાનું આમ તેમ નથી. અંદર ડેશબોર્ડની અંદરથી મને પેલી બસની ટિકિટ જેવું કંઈક મળ્યું. તેની પર એ એક લીપણી લખી જોતી. પછી પાછું આગળ ગયો, બેંકની અંદર જઈને બેઠું સીટ ઉપર અને પછી પાછા મેં સ્ટાન્ઝા આઉટ કર્યું.
પછી એના પછી તો આખો ક્રિએશનનો પ્રોસેસ હોય છે. એ કેવી રીતના થતો હોય છે કે મેં મારા જીવનની અંદર ફર્સ્ટ ટાઈમ અનુભવ કર્યો. પણ આ ટુસે અને ત્યાર પછી મોરધેન ૧૦૦ સચ પોએમસ કેમ ડાઉન. અને કમપેલિંગ એક એક વસ્તુ અમારે લખવી પડે કે તમે લખો તો તમને શાંત નહી, તો પેલી પ્રસુતિની જન વેદના સહન કરતી હોય, તપડતી હોય, એવા પ્રકારની સ્થિતિની અંદર આપણે મુકાય. તો એ સમજાય. એટલે આ બધા જે કર્મો હોય છે, એ બધા આવી રીતે હોય છે.
દર્શનની અંદર આપણને આમ આવી જાતના દર્શન થતા. કેને કે દર્શન એટલે મંદિરની અંદર જઈને આપણે આમ જોઈએ છીએ, તો આપણને મૂર્તિ ના જ દેખાવી. કેમ કે આપણે દર્શન કોના કરવા ગયા છે? ભગવાનના. તો આપણને ત્યાં ભગવાન ન જ દેખાવા જોઈ. અને એ ભગવાન ન જોશે એમ કરીને જ્યારે આપણે પરમ વિનયપૂર્વક, સરસ રીતે, એમને પ્રેમપૂર્વક નમસ્કાર-વંદન કરીએ, એ પરફેક્ટ કામ કરશે. વિલવ્ આ ટેલય, કોઈપણ મંદિરમાં જાવ, ખાલી જવા ખાતર ના જતા.
અમે હમણાં બનારસદક દિવસ સાથે રહતા. સાહેબ, એટલા બધા મંદિરોની મુલાકાત લીધી ને કે જ્યાં અમને રેકમેન્ડ કરવામાં આવ્યું તું કે આટલા આટલા મંદિરોની મુલાકાત લો. પછી અમે પાછા આવ્યા. તો જે સંતે અમને રેકમેન્ટ કર્યા છે કે આટલા મંદિરોની મુલાકાત લેજો, તોહ વોઝ વેરી હેપી વેન હીનાબેન ટોલ કે અમને આ બધી જગ્યાએ જગ્યાએ ને આ બધા એના ફોટા છે ને આ બધું રેકોર્ડ છે અને આ બધા રિપોર્ટ છે અમારા. તો એ કહે કે મેં અત્યાર સુધીમાં કેટલાય લોકોને વારાણસીની બધી જાત માહિતી કેટલીય આપી છે. આ તમારું ગ્રુપ પહેલું એવું હતું કે જે કોઈ જગ્યાએ બાકી મૂક્યા વગર આવી શકે. બધી જ જગ્યાએ ફર્યા, બધી જ જગ્યાએ સુંદર રીતે દર્શન. વારાણસી વારંવારે જવાનો મોકો મળતો જીવને હોતો નથી.
ચારિત્ર મોહનીય કર્યું. ચારિત્ર મોહ ક્યારે થાય? ટીવી જુઓ ત્યારે. ચારિત્ર મોહ ક્યારે થાય? શોપિંગ મોલમાં જાવ ત્યારે. ચારિત્ર મોહ ક્યારે થાય? કોઈ ક્લબની અંદર જાવ ત્યાં, જ્યાં આગાળે એક હસાતો, એક કોમ્પિટીશન, એક જાતનું એવું એક વાતાવરણ કે "હું તારા કરતાં..."
વધારે હું તારા કરતાં ઓછો આંબાણું જે કંઈ હોય છે, એવી પરિસ્થિતિની અંદર જ્યારે માણસ મુકાય, તે વખતે એ જે કંઈ થઈ રહ્યું છે, એ બધું ખરેખર ઇમિટેશન જ્વેલરી જેવું છે. આ કોઈ રિયલ ચારિત્ર્ય નથી. આપણે સમજતા જ નથી આ વસ્તુ. કોઈ પિક્ચરના હીરો એવા રિયલ લાઇફની અંદર એવા હીરો છે જ નહીં. અને કોઈ એકાદ-બે કોઈ ઘટનાઓ આપણને ખબર છે ત્યાં સુધી પણ, જે રીતે બતાવે છે બધું, કે ૧૫૦ માણસને મારી નાખે ને આમ કરે ને તેમ કરે, આપણે બધા એમને શું સમજીએ? ખરેખર, આટલું ભયંકર વાયોલન્સ કરો, બધાને પકડીને શું કરવા જોઈએ? કે કોર્ટમાં કેસ ચલાવવાનું કે તમે આ પ્રકારની એમ કે બાબતો સામે મૂકી રહ્યા છો. અને ક્યાંક ક્યાંક આવું બને પણ છે. તમે જુઓ છો ને, અમુક પિક્ચરો આવે ત્યારે આવી પરિસ્થિતિ હોતી.
તો ચારિત્ર્ય મોહ અને કર્મો જે છે, એનાથી આપણે બચવું છે. કે આપણા ચારિત્ર્ય, મારું ચારિત્ર્ય આત્મા છે. હું આત્મા છું. મારા આત્માનું ચારિત્ર્ય કેવું હોય? તો કે નિર્મળ હોય. એમાં કોઈપણ પ્રકારનો વિકાર હોય, તો મારા ચારિત્ર્ય કેવું હોય? જ્યારે હું કોઈ બીજાને જોઉં, તે વખતે હું એને કેવળ આત્મા રૂપે જ જોતો હોવો જોઈએ. આ મારું નું નિર્મળ ચારિત્ર્ય. એના બદલે બીજું જે કંઈ પણ બધું કરીશ, એ બધું ચારિત્ર્ય મોહની અંદર આવી જશે. અને આગળ ઉપર આત્મા જ્યારે દર્શન કરવાનો વખત આવશે, ત્યારે એ બધું ચાલુ આવશે.
પછીના જે છે, એ અંતરાય કર્મો. અંતરાય કર્મો નાની નાની બાબતો હોય છે. જેમ કે લાભાંતરાય હોય, કોઈને લાભ થવાનો હોય. ઓટોરિક્ષામાં અમે બે જણ જતા હોય, બરાબર ને, તમે પણ સાથે બેસી ગયા. હવે નોર્મલ કોર્સની અંદર અમે જનરલી કોઈકને ઓટો રિક્ષાની અંદરથી ત્યાં જઈને પૂછીએ, "કેટલા થયા?" એટલે કોઈ કહે, "૧૫૦ રૂપિયા." એટલે ઉપાડીને આપી દઈએ ૧૫૦ રૂપિયા, ચાલતા થઈએ. આપણા જોડે બેઠા હોય એટલે, "અરે ના સાહેબ, ઊભા રહો, રહેવા દો. આના તો ૧૨૦ રૂપિયા જ થાય છે." એટલે એ ૩૦ રૂપિયા માટે કચકચ કરશે ત્યાં. એ ૩૦ રૂપિયાની કચકચ કરશે એટલે પેલો માણસ કચવાતા મને પૈસા મને પાછા તો આપી દેશે, પણ એને શું પડ્યો? અંતરાય. એમને થતો તો લાભ, એમાં અંતરાય પડ્યો. હવે શું થશે? એ વ્યક્તિ જે મારી સાથે છે, જેના કારણે આ ઘટના બની, એના જીવનની અંદર જ્યારે પણ લાભ થવાનો થશે, ત્યારે આડો અંતરાય આવીને ઊભો.
મને હમણાં જ એક વ્યક્તિએ આવીને કીધું, "સાહેબ, હું આટલા વર્ષોથી આટલી ભયંકર મહેનત કરું છું. આટલી મોટી કંપનીની અંદર મને કે ત્રણ પ્રમોશન મળ્યા છે. ચોથું પ્રમોશન મારું ચાર વર્ષથી ગયું છે. આ ડિસ્કની અંદર મારું નામ જ નથી. કે તપાસ કરો ને, અંદર કંઈક બન્યું હશે, કંઈક એવું. કેમ કે આ એચઆર વાળા છે, એ તો એ બધું ડિક્લેર નથી હતા. એમ કહે છે કે આ તો ફાઈલી કોન્ફિડન્સ છે." હવે શું બને છે? તમે જુઓ કે કોઈક વખતે અગાઉ ક્યાંક કોકને તમે આમ આમ આડું કર્યું હોય, તો આવા ટાઈમમાં આડું આવીને આવવું પડે. પ્રિન્સિપલ જજનું પ્રમોશન લેવાનો વખત આવી ગયો હોય ને, આ બધી રિટર્ન તૈયાર બેઠા હોય. ફાઇનલી રાષ્ટ્રપતિનો ત્યાં આગળ ઓર્ડર આવીને રહી જાય, તો આમના બદલે આમને અંદર મૂકવામાં આવે. પૂરું થઈ ગયું કામ. આને કહેવાય અંતરાય. એટલે જ્યાં જ્યાં સળીઓ કરી છે જીવનની અંદર, ચેતી જજો.
કહેવાનો મતલબ એ, આ બધા જ કર્મો છે. સોટક પડી જાય એટલે તો આગળ કરીએ આપણે. પછીના જે બીજા કર્મો છે, એ બધા અઘાતી કર્મ છે.
આપણે આ એક સમજ. અઘાતી કર્મ એટલે કેવા? કે જે આત્માને બહુ હાનિકારક નથી, છતાં પણ તકલીફ તો નાની-મોટી આપે છે. એવા કર્મોને અઘાતી કર્મ. તો એ કયા છે? તો કે નામ કર્મ, રૂપ કર્મ, ગોત્ર કર્મ અને નો કર્મ. નામ કર્મ: નામ સંસ્કરણ જે કરે છે. બબલું, પપલું, બધા કંઈ જાતજાતના નામ પાડે, નહીં? તો ખરેખર છે, "યથાનામ તથાગુણ." સામાન્ય રીતે એવો એક નિયમ છે કે જે વસ્તુનું જે નામ પાડવામાં આવે, તો એ પ્રમાણેના ગુણધર્મ હોય. તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનને નામ શરણ વિધિ માટે ગર્ગાચાર્ય પધાર્યા, એ વખતે ગર્ગાચાર્યે એમને ખોળામાં લીધા. એમના પાદચિન્હ જેને કહેવાય, પગ પણ જોયા, હાથ પણ જોયા, મુખ પણ જોયું. આ બધા ઘણા જ્યોતિષીઓ પણ આ બધું જોતા હોય. તો એ બધું જોયા પછીથી એમને કીધું કે, "એનો વર્ણ આવો છે, એના ગુણ આવા છે અને એનો સ્વભાવ આવો લાગે છે. એટલા માટે એનું નામ શ્રીકૃષ્ણ પાડવું જોઈએ અને પહેલા ભાઈનું નામ બલરામ પાડવું જોઈએ." તો જેવું નામ, તે પ્રમાણે ને ગુણ હોય.
તેમને ગુણને પહેલા પારખ્યા અને પછી એ પ્રમાણે નામ પાડ્યું. એનાથી ઊંધું, અજામિલના દાખલાની અંદર આપણે કીધું કે ફક્ત નામ પાડવાથી પણ એને કેટલો બધો ફાયદો થયો. તેને ગુણધર્મ પેદા થાય છે એ નામથી. તો કોઈ પણ વસ્તુને આપણે કોઈ પણ નામે ગમે તે બોલાવવું જોઈએ. આપણે ઘણી વખત બોલાવીએ. આપણાથી આવું બધું છે. આજે બેસીને બધાનું પ્રતિક્રમણ કરી નાખો. એટલીસ્ટ આમાંથી તો છૂટી જશે. પછી પેલા રહ્યા ચાર. એને બેસીને પછી એક રગડપટ્ટી બતાવીશ તમને કે ચાલુ કરી દેવાની તમારે. બરાબર? રામ રામ ને આમ એટલે તમારે દે ચોખ્ખું થઈ જાય છ મહિનાની અંદર. પછી રૂપ. કોઈનું રૂપ કેવું પણ હોય. કોઈનું રૂપ કેવું, કોઈનો રંગ કેવો હોય, કોઈના આકારની અંદર. અષ્ટાવક્ર જ્યારે જનક રાજાના દરબારમાં પહેલી વખત પધાર્યા, ત્યારે એ ખરેખર ગયા હતા શાસ્ત્રાર્થ કરવા માટે. કેમ કે એમના પિતાજીની શાસ્ત્રાર્થમાં હારી જવાના કારણે હત્યા થઈ.
એનો બદલો લેવો જોઈએ. માતાએ ઘણા રોક્યા એમને કે, "તું રોકાઈ જા. કે એ તો બહુ સમર્થ પંડિત છે, તેની સામે તું શું કરશે?" કે માતા, આમે આ શરીરને તું જો કે આને રાખવાનો કોઈ બહુ જાજો મતલબ નથી. આઠ ખૂણેથી વળેલા હતા શરીરના અંગો એના, એટલે અષ્ટાવક્ર કહેવાતા હતા. બહુ જ વિદ્વાન. સમય મળશે તો કાલે થોડીક વાતો એમાંથી બી કરીશ. તો અષ્ટાવક્રેજ જનકનાથ દરબારમાં જેવા ગયા, એટલે બધા ત્યાં બેઠેલા.
પંડિતો, વિદ્વાન બ્રાહ્મણો બધા હસવા માટે એમને જોયું. તો અષ્ટાવક્રએ કીધું, "રાજ, મને તો એમ કે તમે ધર્મજ્ઞાની રાજા છો અને તમારા દરબારની અંદર નવ રત્નો મોજુદ છે, પણ મને એવું લાગે છે કે તમે તો ચમારોની સભા ભરીને બેઠા છો."
શું બોલી ગયા? રાજા તો હાલી ગયા. પોતે બ્રહ્મજ્ઞાની એટલે એમને આની અંદર કંઈક ગૂઢાર્થ દેખાયો. પરંપરા એવી હતી કે રાજા પોતે સિંહાસન પરથી નીચે ઉતરે, કોઈ પણ બ્રાહ્મણ હોય એના પાદ પ્રક્ષાલન કરે અને એને શોભિત ઉચ્ચ આસન પર બેસાડે. એને કુશળ અંતર પૂછે, એને શા કામથી આવવાનું થયું છે વગેરે વગેરે પુરુષ શાંતવના આપે અને પછી એને સારી દક્ષિણા દાન આપીને વિદાય કરે. એનું કામ પૂરું કર્યું.
તો અષ્ટાવક્રને પણ એ રીતે એમને આવકાર આપ્યો, વિનય કર્યો બધો અને બેસાડીને પૂછ્યું કે શું કામ છે? ત્યારે એમને કીધું કે, "તમારા દરબારની અંદર જેવો દાખલ થયો તો આ બધા લોકો હસ્યા. તો આ જે કોઈ લોકો હસ્યા હતા, એમને જે કંઈ જોયું તે શું છે? તો કે આ ચામડી. હવે આની પર કોની નજર પડી? વાગમાં તો મેં એમને ચમાર કહ્યા અને એમાં હું ખોટો નથી."
જનક રાજાએ એગ્રી થવું પડ્યું. પછી એને પૂછ્યું કે, "ભાઈ, તમારું મારું અહીં આવવાનું વાસ્તવિક પ્રયોજન શું હતું?"
તો કે, "મારે કે તમારા સૌથી વિદ્વાન પંડિત સાથે શાસ્ત્રાર્થ કરવાનો છે, એટલા માટે હું આવ્યો."
પછી એ લોકોનો શાસ્ત્રાર્થ થયો, એમાં એ પંડિત હારી ગયા. નિયમ પ્રમાણે એ પંડિતે પોતાનું સર કલમ જાતે જ કરવાનું હોય. એ કરવા જ જતા હતા. અષ્ટાવક્રએ કીધું કે, "આની કોઈ જરૂર નથી. હિંસા તમે શરૂ કરી હતી, હું એને રોકવા આવ્યો છું. અહીંયા આગળ કે આ ચક્રવ્યૂહને અહીંયા અટકાવો. મને તમારા જીવનની જરૂર છે. મને તમારા જીવ તમે લઈ લેશો તો એનાથી કંઈ સારું થઈ જવાનું નથી. એનાથી કોઈ મારા અહંકારને મારે પુષ્ટ કરવાનું નથી."
એવા હતા અષ્ટાવક્ર મહાજ્ઞાની. અને શ્રીમદ્ ભગવદ્ ગીતા પછી એક બીજા લેવલની જો કોઈ વાત કરતું હોય તો થતા કાલે થોડીક વાતો આપણે એના પર કરવાનો વિચાર છે. વેદનીય વેઠે, વેદનીય કર્મો કોણ વેઠે? અહંકાર વેઠે. આ બધું જે કંઈ થાય છે, સારું લાગે તોય અહંકાર અને ખોટું લાગે તોય અહંકાર. રૂઠ ગયા કે મનાવું કેશે તે કોણ? તો કે અહંકાર. તો સંસાર તો વેઠ છે. આમાંથી છૂટવું છે તો આત્માને જાણો એમ કહેવા માટે. નહીં તો આ વેદનીય કર્મોની જે ઝંઝાળ છે તેમાંથી કોઈ ભાગ્યે જ બહાર નીકળી શક્યું. આજે આવું છે પરિસ્થિતિ. આવતા જન્મે આનાથી દસ ટકા વધારે ગહેરી થઈને આવશે. અત્યારે જો ફાફા પડી રહ્યા છે, તે વખતે શ્વાસ લેવા છે? વિચાર કરી લે. તો બચવું હોય તો આત્મામાં પેસી જાવ અત્યારે, રાઈટ હિયર રાઈટ.
એટલે જીવભાવ જે છે એ શેના આધીન છે? તો કે પુર્યાષ્ટકને આધીન છે. પુર્યાષ્ટક આપણે જે કંઈ લઈને આવ્યા છે તે આપણા જૂના જન્મના, પાછલા જન્મના બધા જે કંઈ સંવેદનો હતા, જે કંઈ વસ્તુઓ હતા, આપણા બુદ્ધિના આશયો ભરેલા હતા, તે બધી જ વસ્તુઓ પુણ્યાષ્ટકમાં બનીને લાવ્યા છે. એટલે પાંચ સંવેદનો, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ જે બાબતો ભેગી થાય તો એને આપણે પુણ્યાષ્ટક કહીએ છીએ. કેપિટલ કેપિટલ આવું બધું કરે તો ત્યારે તમારું ચિત્ત બોલશે. શું બોલશે? તો કે, "અરણ્ય શરણ્યેવિકા ભવાની." એટલે ત્યારે તમને શાંતિ પ્રાપ્ત થશે કે, "અરણ્યની અંદર અમે તમામ શરણ લઈએ ને માતા. હવે અમને મહાપ્રકૃતિ જગદંબાને કહીએ છીએ કે હવે અમને મુક્તિના માર્ગે જવું છે, તું મારી મદદ કર."
પ્રકૃતિ જ તમારી મદદ કરશે અને એ જંગલને ધીમે ધીમે ધીમે સાફ કરીને બાગ બગીચા જેવું બનાવી આપશે. રહેવા લાયક, જીવવા લાયક તો એટલીસ્ટ છ મહિનામાં થઈ જ જશે. તો શક્તિ જ્યારે જાગશે ત્યારે એ શું કરશે? શિવ બનાવી દેશે. આવું બધું લખાય તમારા સાથે. આ જંગલો, વૃક્ષો, લતા, વેલ, ઘાસ, જીવજંતુ, કીટક, પતંગિયા, આ બધું જ જે છે જંગલ એ તમારા વિચારો, ખયાલો, માન્યતાઓ અને આશ્રય છે. હવે તમારે જંગલ સાફ કરવું. કામે લાગી ગયા. ચાલો, જંગલની ઉપયોગિતા સંચાર માટે જરૂરી છે. સંસારની અંદર આપણને એ બધી ચીજો જરૂરી છે. કેમ કે જંગલ આપણને શું છે? આપણે કહીએ ને, જંગલ આપણને ઓક્સિજન આપે છે, આપણને લાકડું આપે છે, આપણને પાણી આપે છે, આપણને વરસાદ આપે છે, આપણને આમ કરે છે, તેમ કરે છે. જેમની અંદર બાંધી રાખે છે. બધું લખતા હતા આપણે જંગલોની ઉપયોગિતા વિશે, ભૂગોળની અસર, રાઈટ?
પણ એ સંસાર માટે જરૂરી. જો તમારે સંસારમાંથી બહાર જવું છે તો એ તમને બિલકુલ કામ લાગવાનું નથી. તો આ વ્યૂ પોઈન્ટ છે. તમારા માન્યતાઓ, રૂઢીઓ અને પ્રણાલીઓ એ બધાને તમારે સ્ટ્રેન કરવી પડે. ક્યાંક થોડીક આમ, થોડીક વ્યવસ્થિત બનાવવી પડશે. કંઈક જુદા જુદા આકારની અંદર બની જશે. તો આ બધાની ઉપર થોડું કામ કરો. પણ આત્મા પ્રાપ્ત કરવો હોય તો તમારે શું કરવાનું? જંગલમાંથી બહાર નીકળવાનું. શું કહેવાનું? "આ જંગલ મારું." અત્યાર સુધી આપણે શું કર્યું હતું? "આ જંગલને મારું છે, આખું જંગલ મારું." રે, કેવા ખુશ થતા હતા! હવે જ્યારે આત્મા થવા માટે નીકળ્યો છે ત્યારે જંગલમાંથી બહાર આવે. હવે આત્મા થવા માટે જંગલમાં જવાની પણ જરૂર નથી. આગળ મેં રામ કહું છું એની અંદર પેસવાની પણ જરૂર નથી. તમે એમનેમ આત્મા રહી શકશો. સો યુ ડોન્ટ નીડ ઓલ ધીસ માન્યતા, રૂઢિ, કુરીતિ આ તે બધી વસ્તુઓ.
એવા કેટલા બધા મુક્ત આત્માઓ છે, શુદ્ધાત્માઓ છે, અવધૂતો છે, સિદ્ધો છે, સંતો છે, મહંતો છે કે જે લોકો સંસારમાં ક્યારેય આવતા જ નથી. હજારો હજારો વર્ષ એ બસ પોતાના બાપ છે, પોતાના આત્મા પર છે. એ ધે આર હેપી અબાઉટ. ત્યાં કોઈક વખતે કંઈક એવું કુદરતના કોઈ કરિશ્મા રૂપે જો કંઈક થઈ જાય ને એમને જો નીચે ઉતરી આવવું પડે તો પછી શું થાય? તો કે પરાશર ઋષિને મત્સ્યગંધા પસંદ આવે અને પછી એમાંથી શું થાય? તો કે મહાભારતનું બીજ. એટલા માટે આત્મા થવા માટે જંગલમાં જવાની પણ જરૂર નથી. તમે જ્યાં છો ત્યાંથી તમે શરૂઆત કરો.
તમે આત્મામાં જ છો. તમે કેટલું ભય કરશો? કંઈ પણ કરશો અથવા નહીં કરો, તમે આત્મા છો. તમે અનાત્મા નહીં થઈ શકો. તમે પુરુષ જ છો. તમે આત્મા રૂપે ક્યારેય પ્રકૃતિ થઈ શકવાના નથી. પ્રકૃતિ તમારાથી જુદી જ છે, જુદી જ છે અને જુદી જ રહેશે. જે આ વસ્તુની ખાતરી કરી લેશે પોતાના જીવનની અંદર, એને ક્યારેય પ્રકૃતિ પરેશાન કરી શકશે નહીં. એને ખાતરી હોવી જોઈએ કે હું પુરુષ છું અને હું આત્મા છું, તો પછી પ્રકૃતિ એને પરેશાન કરવાનું કારણ કે પ્રકૃતિ છે એટલે એ બધા જ જાતના નાચ-ગાન કરશે, એને પાછો સંસારમાં લઈ આવવા માટે કોઈક રીતે કરે. પણ જેને ખાતરી થઈ ચૂકી કે ના, હું આત્મા છું અને આ પ્રકૃતિ છે, એને ખબર પડી ગઈ કે આ આવરચંડાઈ કરશે જ. અને ચંડી કહીએ છીએ ને આપણે? તો એ સીધી ઉતરે ત્યાં સુધી સારું પ્રકૃતિ, અને નહીં તો શું કરે? ઘણી મુસીબતો સંસારની અંદર લાવે.
તો આપણે એટલા માટે આપણી પ્રકૃતિને સતત જોયા કરવી જોઈએ.
કેવી રીતે નક્કી કર્યું કે હું આત્મા છું અને આ મારી પ્રકૃતિ? એ પ્રકૃતિ કેવી છે? ઘસાતી જતી છે પાછી, કારણ કે એનો ડિસ્ચાર્જ ઓલરેડી શરૂ થઈ ગયો છે જન્મથી. તમે આવ્યા હતા જેટલું પૂર્યાસ્તક લઈને, દાખલા તરીકે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ગયા જન્મના બધું જે કંઈ લઈને આવ્યા હતા. હવે માનો કે તમે જીવનના આ તબક્કે, અહીંયા ૨૫ વર્ષે તમને એહસાસ થયો કે હવે તમે આત્મા જ છો ને બીજું કંઈ નથી. તો ૨૫ વર્ષ સુધીનું તો તમે જે કંઈ અત્યારે કર્યું, એમાં પહેલા પાંચ વર્ષનું તો બિલકુલ માપ જ છે. પહેલા પાંચ વર્ષનું બિલકુલ માપ છે, કારણ કે નિષ્પાપ નિર્દોષ બાળક ગણાય છે. એ પોતે સ્વયં પોતાની બુદ્ધિથી કોઈ સ્વતંત્ર કર્મ કરતો નથી, એટલે કર્મ પેદા થતો નથી. પણ આ ટાઈમ પાંચ વર્ષનો અત્યારે બરાબર નથી લાગતો. આવશે અઢી વર્ષના બાળકો બહુ ભોળા થઈ ગયા. એટલે આપણે આ ટાઈમ છે ને, તો એ પાંચ વર્ષના બદલે માનીએ છીએ ૨.૫ અઢી વર્ષ.
હવે ત્યાંથી શરૂ કરી અને એ પોતાનું આયુષ્ય લઈને આવ્યો છે. તો પેલા બેન જ્યોતિષ આયુષ્ય રેખા આમ જુએ છે ને? તો આયુષ્ય લઈને આવ્યો છે એ ૮૦ વર્ષનું, દાખલા તરીકે લઈને આવ્યો. અહીંયા સુધી પહોંચવાનો એના જીવનની અંદર. એટલે અઢી વર્ષથી શરૂ કરીને ૮૦ વર્ષ સુધીનો જે ગાળો છે, એટલા ગાળા દરમિયાન એ કર્મ પેદા કરવાનો છે. બરાબર? કોઈ એક તબક્કે ૨૫ વર્ષે હવે એને જેને કહેવાય ને, ટર્મિનેશન પોઈન્ટ એની લાઈફનો આવી ગયો અને એહસાસ થઈ ગયો. એને રિયલાઈઝ થઈ ગયું, એને જ્ઞાન મળી ગયું કે એ કેવળ આત્મા જ છે. એટલે હવે અહીંયાથી શરૂ કરીને અહીં સુધીના એના જે કંઈ કર્મો થશે, તેની અંદર મોટા ભાગે આ જે કર્મો છે એ તો બધા ચાલી ગયા એના પૂર્યાસ્તકની અંદર જે એનું નવું બોડી બનાવશે, કોઝલ બોડી. અહીંથી શરૂ કરીને અહીંયા સુધીના બાકી રહેલા છે, તેની અંદર એને "આત્મા છું, આત્મા છું" એનો સતત એહસાસ હશે.
એટલે એ પોતે કર્તા પણ નથી અને ભોક્તા પણ.
વચ્ચે વચ્ચે પાછો એ ભૂલી પણ ગયો હશે અને ક્યાંક ક્યાંક ભેગું થઈ ગયું હશે. એટલે અમુક જગ્યાએ એવું બોલાઈ ગયું હશે કે, "હા, મેં કર્યું તું. આ મારું છે. આ ઘર મારું છે. આ ખેતર મેં લીધું તું. આ બધું મેં કર્યું છે." આવું બધું બોલાય. અડધો કલાક પછી ખ્યાલ આવે કે આ તો ભૂલ થઈ ગઈ છે. ત્યારે આપણે શું કરવું જોઈએ? આલોચના પ્રતિક્રમણ મૂકી આપ. જેવું એક વખત બોલાયેલું હોય તો આપણે એને એક વખત બોલીએ તો એ ભૂંસાઈ જાય. બે વખત બોલાયેલું હોય તો આપણે બે વખત એનું પ્રતિક્રમણ કરીએ તો ભૂંસાઈ જાય. આ કેવી વાત છે કે, "આ મેં કર્યું, મેં આ કર્યું નથી." એટલે જે ઊભું થયું તું તેને આપણે સીધું કરી નાખીએ. એવું દર વખતે આપણે કરતા જવું પડે. એટલે એવી જે આપણને ચેતનતા મળે છે, એના કારણે આપણે એવું માનીએ કે ૭૦% ઓફ ધ કર્મ આપણે આવી રીતે દૂર કરી દઈ શકીએ.
હું તો આનો પ્લાન બતાડું છું. ૭૦% ઓફ ધ કર્મ આપણે આવી રીતે દૂર કરી દઈએ છીએ. તો ૩૦% રહી જાય છે અહીંયા. તો પણ અને અહીંયા આ અઢી વર્ષથી ૨૫ વર્ષ સુધીના જે કંઈ હતા, તે બધા અહીંયા આપણા ઓલરેડી અહીંયા જમા થયેલા નવું કોષ બોડી જે બની રહ્યું છે તેની અંદર. એટલે આપણે અહીંયા આની પર કામ કરવાનું અને આની પર પણ કામ. બે જગ્યાએ કામ કરવાનું. શું કરવાનું? આલોચના, પ્રતિક્રમણ, ઉપયોગ, રિપેન્ટન્સ, કન્ફેશન, પશ્ચાતાપ, પ્રાયશ્ચિત. તમારે જે નામ આપવું હોય એ આપજો. મળે એનો વાંધો નથી. પણ એમાં ત્રણ વસ્તુઓ મુખ્યત્વે હોવી જોઈએ. એની અંદર આપણે એક વસ્તુ એમ કહેવું જોઈએ કે, "મારાથી આ થયું છે. હવે હું આ કરવાનો નથી અને આમાંથી હું પાછો ફરું છું." ત્રણ ચિહ્નો જુઓ. બહુ સિમ્પલ વસ્તુ આપણે કરવાની છે. ડોન્ટ કોમ્પ્લિકેટ મિસ્ટેક. બહુ સિમ્પલ વસ્તુ છે.
"મારાથી આ ભૂલ થઈ છે એનો હું સ્વીકાર કરું છું. હું આવું કરવા માંગતો નથી. આ જે થયું છે તેની માફી માગું છું. ફરી આવું નહીં." આટલું સિમ્પલ. બરાબર? કે, "મેં આ ભાઈને ધક્કો માર્યો તો. હું એને ધક્કો મારવા માંગતો ન હતો. મારાથી એ મરાઈ ગયેલો હતો. હવે મને ખબર પડી છે. હવે પછી હું એને ધક્કો મારવાનો નથી. મને માફ કરો." બસ આટલી સિમ્પલ વસ્તુ.
તમારા થયેલા તમામ કૃત્યો જે તમને જેટલા પણ યાદ આવતા જશે. આ બધું કેવું છે? અંદર આ સ્ટોર હાઉસ હોય દાખલા તરીકે. એટલે ગામડાના ઘર હોય ને, એની અંદર ખબર છે આવા રાખતા હતા? બુટા માટીના પીપડા, ભીંગડા કે ઉપર ખેતરમાં અત્યારથી આવે અનાજ બધું નાખે. હા, કોઠી. હવે એમાં બધું ઉપરથી અહીંયા આમ નાખી દીધું હોય અને એ નાનકડી એક જગ્યા રાખી હોય. શું? એક અહીંયાથી રાખી હોય, એક અહીંયાથી રાખી હોય. એટલે આ જગ્યા એની જ્યારે જરૂર પડે ત્યારે પેલું આ થોડી કાઢે એટલે એમાંથી નીકળી શકે અનાજ એવી રીતે. તો આપણે પણ શું કરવાનું કે આ ત્રણ પાઇપો જે નાખેલી છે ને, એ ત્રણે ત્રણ પાઇપો ખોલી.
રોજ નિયમિત સવાર, બપોર, સાંજ એક, બે, ત્રણ પ્રતિક્રમણ કરી નાખો. પાંચ મિનિટ મળીને પાંચ મિનિટ માટે પ્રતિક્રમણ કરી લો. તમને જેટલા યાદ આવે છે એટલા પ્રતિક્રમણ કરી દો. જે જે વસ્તુઓ તમારેથી થઈ છે, એ એ વારાફરતી, વાર્તા ક્રમશઃ આવશે તમારી સામે. ચાહે લીફો મેથડ હોય કે ફીફો મેથડ હોય, તમને જે પસંદ આવે. પણ એ એક એલ વર્ક અને બસ એનો પશ્ચાતાપ કરો કે, "મારા થયેલા કૃત્યોની માફી માગું છું, મને માફ કરો."
કોની સામે? તમારા આત્માની સામે. કોની સામે? તમારા દેવ, ગુરુ જે કોઈ હોય, જેને તમે ઈષ્ટ સમજો છો તેની સામે કરશો તો પણ ચાલશે. કોઈ ગુરુ હોય, મૂર્તિ હોય, કોઈ ફોટો હોય, જેને પણ સામે તમે બેસો. કશું જ નથી, તમારા આત્મા તો છે. તો કહેવાનું કે, "મારા આત્માની સાક્ષીએ હું આલોચના કરું છું. મારાથી આવું આવું થઈ ગયું છે. આજે દેસાઈ સાહેબ માટે આવું આવું બોલાઈ ગયું છે અને હવે હું આવું બધું બોલવા માંગતો નથી. મને રિયલાઈઝ થયું છે. હવે હું ફરી આવું નહીં કરું." એક તરફ ત્યાંથી ઉડી ગયું. બરાબર? તો એટલે કે આ સતત આપણે અવિરતપણે સતત કરતા જઈએ તો છ એક મહિનાની અંદર તમે જોશો, તમારા મન પરથી ખાસો એવો બોજો હટી ગયો હશે અને તમને ખાસી બધી શાંતિ થશે.
આત્મા થવા માટે જંગલમાં જવાની જરૂર નથી. આ સંસાર મથુભાઈ રોજ પરફ્યુમ લગાવે એના જ આવું સૂચ્યું હતું. તે વખતે લખી કાઢ્યું. પછી બેસીને એની પર વિચાર નથી કર્યો. એટલે કોઈ પણ એક્સવાયઝેડ જનરલી માણસ આમ તૈયાર થાય એટલે આમ આમ કરીને જતા હોય ને? મારો દીકરો બી આવું બધું કરતો હોય તો મારા જમાઈ પણ આવું કરતા હતા. નહિતર દર વખતે મારી નાક દબાવવું પડે અને એ લોકો આ રીતે બેસે એટલે એ લોકો જે કારમાં બેસે તેમાં જો મારે જવાનું હોય તો મારે ખરેખર બુકાની બાંધીને બેસવું પડતું. તો માણસ શું કરે છે કે નક્કી કરે છે સવારના પોરમાં, "આજે મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે." પછી આમ બધે ઘૂમીને આવે છે એટલે સવારથી સાંજ સુધીમાં એને એટલું બધું પરફ્યુમ લગાડી ચૂક્યો હોય કે ના પૂછો વાત. હવે એને શું કરવાનું? આ બસ એને ડિસ્પોઝ ઓફ કરવાનું છે.
તો એને શું કરવાનું? શાંતિથી બેસવાનું છે. પરફ્યુમ જ છે, ઉડી જશે. એ પોતે તો આત્મા જ છે. પરફ્યુમ જે લાગ્યું છે એ બધું ક્યાં લાગ્યું છે? બહાર લાગેલું છે. સાંસારિક પરફ્યુમ જે છે, શું એના આત્માને તો કશું વળી શકવાનું જ નથી પરફ્યુમ? કારણ કે એ તો સૂક્ષ્મતમ છે. એટલે એને કોઈ પરફ્યુમ લગાડી શકવાનો નથી આત્માને. તો પછી મને પણ કેવી રીતે લાગશે સંસારરૂપી કશું? તો હું તો શુદ્ધ જ છું, નિત્ય. અને આ પરફ્યુમ છે એટલે આ તો કાળે કરીને બી છેવટે ઉડી જ જવાનું છે. તો હું તો પ્યોર છું. જો હું આ કોન્શિયસનેસમાં રહીશ તો પણ ઘણું બધું કામ સાથે સાથે થઈ શકશે. એટલે જ્યારે હું પ્રતિક્રમણ ન કરતો હોઉં, એ વખતે હું આ કોન્શિયસનેસમાં હોઈ શકું. આખા દિવસ દરમિયાન ધીમે ધીમે ધીમે ધીમે કરીને ટેવ પડી જાય. પેલી કુટેવ પડી હતી, તો આ સુટેવ ના પડે? પાડો ને!
તો પાડા જેવું ને થઈ જવાય. એટલે જડતાપૂર્વક કોઈ વસ્તુ નહીં કે પછી મારે ચાર પેલા કામ કરવાનું. એવાય માણસોને મળે. આપણે સારી વસ્તુ, સાચી વસ્તુઓ શીખીએ, બધી વાત સાચી. પણ કોઈ ચીજનો એવો અતિરેક ના કરવો જોઈએ કે પછી રાત્રે પણ બાર, નવ વાગે ઘરે આવે, દોઢ વાગતા સુધી પ્રતિક્રમણ કરવા બેસે. અડધો કલાક સફિશિયન્ટ છે. કાઈ સમજ ત્યાં જીતી જાત. અડધો પણ અતિશયતા હંમેશા કોઈપણ બાબતમાં અધ્યાત્મની અંદર હોય કે સંસારની અંદર. એટલે વર્જન એટલે આ જો નથુભાઈ આત્મા છે તો આ પરફ્યુમ છે, એ બધા સંસારી ભાવો છે જે આપણને ઉભા થાય. હવે એના પ્રત્યે જો ખાલી આપણે સભાન બનીશું તો પણ એ નીકળી જ જવાના છે. ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ એ જતા જ રહેવાના. એને પરમેનેન્ટ જો આપણે ન બનાવીએ તો. હવે આ નથુભાઈ કપડા બદલી લે, નવું પરફ્યુમ ના લગાડે તો પણ એ કે પછી એ કપડા પહેરીને ફર્યા કરે, નવું ના લગાડે તો પણ થોડા ટાઈમમાં એ ઉડી જાય.
અને આત્મા એટલું કે નથું તો પ્રગટ જ છે. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ.
આ બીજી વસ્તુ. જૂના વખતની અંદર એવી રીતે સમજાવતા હતા કે જાણે કે તુંડું હોય. તુંડું એટલે ચીમડું કે એવું બધું હોય ને? તો તેવા પ્રકારની કોઈક વસ્તુ એક ફળ હોય. હવે તે ફળ સામાન્ય રીતે સુકાઈ ગયેલું હોય ત્યારે એને જો પાણીની અંદર મૂકવામાં આવે તો એ ઉપર પડતું હોય. પણ એની ઉપર મીન કે માટી જો લગાડી દેવામાં આવે, લેપ કરવામાં આવે એટલે કે સંસાર એની ઉપર પોપડવામાં આવે એટલે પછી એને પાણીમાં મૂકવામાં આવે તો શું થાય? બનારસની અંદર આપણે ગયા ત્યારે વખતે સંત રવિદાસના અમે એક જગ્યામાં ગયા હતા. ત્યાં આગળ એક વાત એમને લખેલી હતી. ત્યાં જે હાજર ગુરુ હતા તેમને પણ અમે મળ્યા કે રવિદાસ એટલે કબીરના પણ ગુરુ. રવિદાસ એટલે કબીરના પણ ગુરુ. આ બેને મારા માટે રવિદાસનું રામાયણ પણ મંગાવ્યું. એ ગુરુ એ ત્યાં આગળ હતા. પોતે એમ કે બહુ ઉચ્ચ જાતિના નહીં હતા અને તે વખતે બધા જાતિભેદના બધું વાતાવરણ બહુ ખરાબ હતું.
કાશીના રાજા હતા તે બહુ સહિષ્ણુ હતા અને કાશીની અંદર બધા જેને કહેવાય એવા પેલા ત્રિપુંડહારી બધા પ્રચંડ બ્રાહ્મણોનું બહુ જોર અહીંયા આગળ ઓછું હોય, અહીં વધારે હોય એવા. એટલે "હમ હમ હમ" વાળા હોય. આખો જે હતો ત્યાં આગળ જાવ એટલે "હમ હમ" એ જ સંભળાય. બધા "હમ" કરી બોલ્યા કરતા. આ બધા બ્રાહ્મણોએ જોયું કે બધા સામાન્ય જન સમુદાય જે છે ધીરે ધીરે ધીરે ધીરે રવિદાસ અને કબીરને એવા લોકો તરફ ખેંચાવા માંડ્યો. એટલે એ લોકોને એવું લાગ્યું કે આ અમારી આજીવિકા ઉપર આ લોકો રિસ્ટ્રિક્શન લાઈ રહ્યા છે. લોકો હવે એમની વાતો સાંભળે છે, આપણી પાસે આવતા નથી અને આપણી આજીવિકા ઓછી થતી જાય. એટલે આ રવિદાસને આપણે પાડવા જોઈએ. એટલે રાજા પાસે...
જઈને ફરિયાદ કરી કે, "આ ઢોંગી રાજા ગુરુ છે અને તમે એને સજા કરો." રાજા અને વાંદરા પહેલેથી કીધેલું છે, પણ આ રાજા થોડાક સમજદાર હતા એટલે રવિદાસ પાસે તે જાતે જ ગયા. રવિદાસજીને થોડું જાણતા હતા એટલા માટે અને કીધું કે, "સંતજી, તમારા માટે આવી આવી લોકોએ ફરિયાદ કરી છે, તો હવે આપણે શું કરીશું?"
તો કે, "ભાઈ, જો હું કોઈની કેમ કે આમદની ઓછી થાય કે આવું આવું થાય એવું મારો પ્રયત્ન નથી. મારો પ્રયત્ન તો લોકોને જ્ઞાન આપવાનો જ છે અને જ્ઞાન આપતી વખતે એમને જે કંઈ રિયલાઈઝેશન થાય છે, એના પરિણામે જો એ લોકો એમની ધાર્મિક ક્રિયાઓ આ બધું છોડી દે, તો એમાં મારો વાંક નથી."
રાજાએ કીધું કે, "તમારી વાત પણ વ્યાજબી છે. તો કે હવે શું કરીશું?" એટલે બ્રાહ્મણોને પૂછ્યું કે, "ભાઈ, આપણા આ રવિદાસનો જે મામલો છે, એનો ન્યાય કેવી રીતે કરવો? તમે વિદ્વાન છો, તો તમે બતાવો."
એટલે રવિદાસજી ત્યાં આગળ હતા અને આ બાજુ બ્રાહ્મણો પાસે રાજા પરામર્શ કરતા હતા. તેમાંથી એવું નક્કી કર્યું કે, "આપણે રવિદાસને એવું કરાવીએ કે આ ગંગાજીની અંદર એમને એક શાલિગ્રામ પધરાવવાનું અને જો શાલિગ્રામ તરતો રહે તો આપણે રવિદાસ સાચા અને તો અમે એમને આધિપત્ય પણ સ્વીકારીશું. પણ જો ડૂબી જાય, પણ જો ડૂબી જાય તો રવિદાસને કાઢી મૂકવાના, સજા કરવાની વગેરે વગેરે પાંચ-ચાર વસ્તુઓ નક્કી કરવાની."
એ સારું, રાજા એગ્રી થઈ ગયા. રાજાએ પછી રવિદાસને કીધું, "ભાઈ, આવું આવું નક્કી થઈ રહ્યું છે. તમને કંઈ વાંધો છે?"
"ના, મને કોઈ વાંધો નથી."
"તો કે તમે તમારો શાલિગ્રામ તૈયાર કરશો? બ્રાહ્મણો એમનો કરશે?"
"તો કે ના, મારો શાલિગ્રામને એમને તૈયાર કરવાથી કશો વાંધો નથી."
બ્રાહ્મણોના દિલમાં કપટ એટલે એમણે શું કર્યું કે, એનો સૌથી વજનદાર શાલિગ્રામ હતો તેને કોપ એવો આપ્યો કે જાણે કે એ લાકડાનો છે અને તરતો રહે. અને એમનો જે હતો તે એમને એવો શાલિગ્રામ બનાવ્યો કે જે વાસ્તવની અંદર લાકડાનો જ હતો, પણ દેખાય કેવો થતો! એટલે દ્રશ્યભેદ આખો ઊભો થાય.
હવે જે દિવસે નક્કી કર્યું હતું શાલિગ્રામ બંનેના પધરાવવાનું, તે દિવસે રાજા પણ ત્યાં આવ્યા અને રવિદાસ જે જગ્યા છે એનો ભાગ છે આખો, ત્યાં આગળ બધા ઊભા રહ્યા હતા. અને પહેલા કીધું કે, "બ્રાહ્મણોને તમારો પેલો તત્વ મૂકો." અને રવિદાસને કીધું, "તમે પણ તમારું."
રવિદાસ કહે, "મને વાંધો નથી. તમે બંને મૂકી દો."
તો કહે છે, "તમે બંને મૂકી દો. તમે જાતે જ મૂકો. મને કોઈ આમાં હાથ લગાડવો જ નથી કે હું આમાં ક્યાં કરું."
હવે બન્યું એવું કે જે રવિદાસનો જે હતો શાલિગ્રામ, એ ઉપર તરતો રહ્યો અને પેલા બ્રાહ્મણોનો જે હતો તે લાકડાનો હતો તેમ છતાં પણ તે ડૂબી ગયો. રાજાએ આ જોયું. પછી એ શાલિગ્રામો બહાર લાવવામાં આવ્યો ત્યારે એમને જોયું કે એ શાલિગ્રામને બહાર લાવવામાં કેટલી બધી કષ્ટ પડી રહી હતી. એટલો વજનદાર હોવા છતાં પણ એ શાલિગ્રામ જો કરી શકે છે, તો નક્કી રવિદાસની અંદર કંઈક હોવું જોઈએ. એટલે બહાર લાવ્યા, ખૂબ માફી માંગી, એમને ખૂબ સન્માન પણ કર્યું અને બધું એ થયું હતું ત્યાં આગળ આવી એક ઘટના ત્યાં બનેલી.
તો આ તૂમડું માટી જો મીણમાં લેપેલું હોય તો શું થાય? એ અમુક ટાઈમ સુધી ડૂબી જશે. પછી એ ધીમે ધીમે પાણી છે ને તો એને પર વર્ક કરવાનું ચાલુ થશે. ઓવર પિરિયડ ઓફ ટાઈમ એવું થશે કે ધીમે ધીમે હલકું થશે એટલે પછી એ પાછું તળિયાથી પાછું ફરી ઉપર આવીને તરવા માંગશે. તો આપણા બધાનો સ્વભાવ આ છે. આત્મા આપણી અંદર છે. સંસારી ભાવોથી લેપાયમાન આપણે ભલે ગમે તેટલા જન્મોથી થયા કરીએ, અનંતા અનંત જન્મોથી ગમે તેટલું લેપ કરેલું છે. પણ એક એવી ક્ષણ આવશે કે જ્યારે આ બધા લેપ જે થયેલા છે તે બધા ઉડી જશે અને આપણે આત્મા રૂપે પાછા ફરી સરફેસ થવાના છે.
હવે પ્રત્યેક સંસારી ક્ષણની અંદર જો આત્મા જોવાનું ચૂકાઈ ગયું છે, તો એ મોટામાં મોટો દોષ પેદા થયો. તમે જે છો તેને હું એકનોલેજ કરું તો કોઈ દોષ નથી. તમે જે છો તે જો હું એકનોલેજ કરવાનું ચૂકી જાઉં તો એ દોષ થાય. લીગલ ટર્મમાં આવું કહેવાય ને? આપણને કાનૂની રીતે જોઈએ તો પણ આ એક સાચી વાત છે. એટલે આપણે સતત શું કરવું જોઈએ કે આત્મા જોવાનું ચૂકાઈ ગયું, કુદરતી રચના જોવાનું ચૂકાઈ ગયું. કુદરતી રચના એટલે આપણે જે એક સંજોગની અંદર એમ કે ભાઈ જે બન્યું તે ખરું, પ્રભુની ઈચ્છા, હરિની મરજી વગેરે વગેરે બોલીએ છીએ. દાદા કહેતા હતા કે એ વ્યવસ્થિત છે. "વ્યવસ્થિત છે." સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ એવો ભારે શબ્દ એમને એ જમાનામાં વાપર્યો કે જે કંઈ બન્યું છે એ બધું એ કન્ડિશનલ છે. ચોક્કસ પરિસ્થિતિઓને આધીન બનેલી બાબત છે. એનો કોઈ જવાબદાર નથી.
એટલે એ કોઈને ક્યારેય દોષ આપતા જ નહીં હતા કોઈના માટે.
હવે જો એટલા જ્ઞાની પુરુષ જો કોઈને દોષ આપતા નહીં હતા, તો આપણે એવા કેવા દોઢ ડાયા કે આપણે બધાને દોષ આપીએ? "તો આને આવું કરી નાખ્યું, પેલાએ આવું કરી નાખ્યું, પેલાએ આવું કરી નાખ્યું." આમ તો જ્ઞાની છે, બળતર ભૂલ થાય છે ને આપણી? તો આપણને આજે ખબર પડે છે કે આવી કેટલી ભૂલો થઈ જાય આપણા જીવનની અંદર. આ બધીને બેસીને આપણે ભૂલવાની, સાફ કરવાની, બધું ચોખ્ખું થઈ જશે. એટલે એ કેવું હોવું જોઈએ કે સમસ્ત વિશ્વની વિસ્મૃતિ. જો તમને આખા આત્માની અખંડ સ્મૃતિ આવશે, તો જગત વિસ્મૃત થઈ જશે. આ બંને એક સાથે બનનારી ઘટનાઓ છે.
જીવનની અંદર એવું કીધું છે કે જેટલા લોકોને આત્મસાક્ષાત્કાર થયો બધા એટલે યોગની ભાષાની અંદર એવું કહે છે કે એ બધા નિર્વિકલ્પ સમાધિમાં ગયા અને ત્યાં આગળ એમને પ્રચંડ જ્યોતિ સ્વરૂપ જોયું અને પછી બસ એ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થઈ ગઈ અને એટલે એ વખતે જગત વિસ્મૃત થઈ ગયું. તે વખતે એમને દેહભાન નહોતું. આપણે એવું કહીએ છીએ કે હાલતા ચાલતા આપણને દેહભાન ના હોય. "હું દેહ છું" કે "આ મને થઈ રહ્યું છે" એ ભાન દૂર કરવાનું.
જરૂર છે નહી કે એવા બેભાન થવા જે એ રીતે થાય છે. એ કેટલા બધા બધા પ્રાણાયામ, આપ એ બધી પ્રોસેસમાંથી પસાર થયા પછી, પોતાની જાતને તૈયાર એવી રીતે કર્યા પછીથી, એ લોકો નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ કરે છે. વાસ્તવમાં, આપણે આ વસ્તુ અહી કેમ જ કરી શકાય એટલી સહજ અને સ્વાભાવિક છે? "ધેન વાય નોટ ટુડે?"
ધીરે ધીરે તમે આજે જોવાનું શરૂ કરો કે આ શરીર તો કે મારું નથી. સવાર બોલ્યા, "આ વિચાર તો કે મારું નથી, આ મન તો કે મારું મારું નથી, આ ઘર તો કે મારું નથી, બૈરી તો કે મારી નથી." મૂનમાં તો માનું, ચિંતા ના કરો. મનમાં સમજવાની, બાર જઈને બુમો ન થાય, એહસાસમાં લાવા છે આ ધીરે ધીરે ધીરે. કેમ કે પેલા વાલ્મીકિને ખબર પડી ગઈ તી કે આ બૈરી એની નથી, એના બાપા બી એના નથી ને છોકરા બી એના નથી. બધો ટકો છે. એ જ્ઞાન એને અપ્લાય કરવા કે આ બધા સંબંધો કેવા છે? ક્ષણિક છે. એટલે "ઓલવેસ્ટ સમવેર એન્સમ," આ બધા જ ક્ષણિક સંબંધો છે, ક્ષણ ભંગગુળ છે. એટલે કોઈપણ ક્ષણે ભાગી જાય એવા છે. ક્ષણ ભંગગુર શબ્દનો અર્થ હું આવો કઈક કાઢું: કોઈ પણ ક્ષણે ભાગી જાય એવા. એટલે બહુ જ ડેરીકેટ. હું કેટલી કેર કરશો દરેક વસ્તુને? "હેન્ડલ વિથ કેર." ફાટી નથી જતા, મગજ બહુ થાકે આવું બધું.
એટલે સંસારનો થાક લાગે તો તમને આત્મામાં જવાનું મળે. જ્યાં સુધી સંસાર ઉપાડો લાગશે, ત્યાં સુધી મન થશે નહી.
જેમ કે, ભેંસ હોય, તાપની અંદર ફરતી હોય, બરાબર બપોરના ૧૨-એક વાગે, દોઢ વાગે, અને પછી એને આમ કોઈ પાણીની જગ્યા દેખાય, તો પછી શું કરે? લઈને પાણીમાં. પાણી પછી એ પાણીને ડખોડે ખાસું બધું. એ કાદો બધો કરે ને પોતાના શરીર ઉપર એ લગાડે અને એ એના અંદર બેસે. ત્યાંથી તમે ને હું પસાર થઈ જઈએ તો આપણે એ જ પાણી છે નાક દબાવતા હોઈએ, પણ એને એમાં કોઈ તકલીફ આવતી નથી. આપણે તો સુંઘી લીધું હોય તો જઈને પેથોલોજીકલ ટેસ્ટ કરવાય બેસી જઈએ, "તો મને કઈક થઈ ગયું લાગે છે." નથી. "સમ પીપલ આર સો વેરી સેન્સીટિવ કે છીક આવી એટલે તો બસ મારે પેલો કોરોના ટેસ્ટ કરાવવું જ પડશે આજે તો એ છીક આવી ગઈ છે સવારના પોરમાં." સોડો બી સો સેન્સીટિવ. આત્મા એવો સેન્સીટિવ હોતો. "સેન્સીટિવિટી ઇ ઓલસો ફૂલીશ. ઇટ્સ અ કાઈન્ડ ઓફ જેને કહેવાય ઇમોશનલ ગાર્બેજ" જે અત્યારે ભરેલો છે, એનું એ દુષ્પરિણામ છે કે એ પ્રકારની સેન્સીટિવિટી આપણે ડેવલપ કરીએ.
વર્ષો સુધી અમારા ખ્યાલમાં એવું જ હતું કે સેન્સીટિવિટી એ બહુ સારી વસ્તુ. "ટુબી સેન્સીટિવ ઇસ વેરી ગુડથિંગ." પણ આ જ્યારથી એમને આધ્યાત્મમાં બેઠા, આત્મામાં બેઠા, ત્યારથી એમને ખબર પડી કે આ બધા છે ને, તો આપણે જો સેન્સેટિવ હોઈશું તો ખોતરી ખોતરીને દમ કાઢી નાખશે. અનુભવો થયા એટલા બધા, પછી નક્કી કર્યું કે ના, આવા સેન્સીટિવ હોવું એટલે સેન્સીટિવ હોવું "ઇટ્સ અ કાઈન્ડ ઓફ ફૂલીશ." એટલે એવા મૂર્ખ ના બદલવું સંસારની અંદર, બીજાને એવી તક ના આપવું જે તમને ખોતરી કાઢે.
"ધેર આર સમ પીપલ કે જે લોકોનું નેચર કેવું હોય? વલચર ગિદ્ધ જેવા હોય." આમ આવે, બેસે, થોડું થોડું થોડું થોડું આમ ખોતરતા જ જાય. તો જે કઈ તમારા સાંસારિક ઘા પડેલા હોય ને, બધાને ઊંડા કરી આપે. હ, "તે દિવસે શું થયું? બહુ ખરાબ કહેવાય નહી. તમે એ વાત તો મને ખરી જ નહી કરી." કરીને એટલું બધું અંદર ખોતરે કે ના પૂછો. આવા બધાને ચેતો, આ બધાને જીવનમાંથી ખંખેરી પાડો. "ધે આર યુઝલેસ." અને તમે જોવા જાવ તો તમારા જીવનને માટે એ "ડેડ વેટ" છે. તમે હવે "લાઈફ બોટ"માં બેસો છો આત્માની, બરાબર? તો એટલી જ વસ્તુ તમારી પાસે રાખો જે તમને ઉપયોગી છે તમારા આત્માને પ્રાપ્ત કરવા સુધીની. બાકીની બધી જ વસ્તુઓને પાણીમાં વહાઈ દો, ડૂબાડી દો. તો જ તમે એ "લાઈફ બોર્ડ"ની અંદર જઈ શકશો, તમારી જાતને તમે બચાવી શકશો. એટલે કેવળ આત્માનું સ્પષ્ટ વેદન થશે.
ઊંચી કરી દો. કેવળ આત્માનું એક સ્પષ્ટ વેદન એવું જબરજસ્ત અમે અનુભવતા હતા એ. "આઈ કેનોટ એક્સપલેન ઇનવર્ડસ." પણ એક એક જાતનું અંદર કેમ કે એવું આપણને થયા કરે. "ઇટ્સ વેરી ડિફરન્ટ કાઈન્ડ ઓફ એક્સપરિયન્સ." તો એ તમને સતત એહસાસ આપ્યા કરે છે કે તમે જ આત્મા છો અને તમે અન્યા છો. તમે આત્મા છો ને તમે અહીં છો. એટલે એને સ્પષ્ટ વેદન કહીએ છીએ. તો એવું સ્પષ્ટ વેદન થતું હોય, આત્મા ના માટે આપણે જો પ્રાપ્ત કરવું હોય, તો આપણે ત્રણ વસ્તુ હોભવી જોઈએ. શું? તો કે અનુભવ, લક્ષ્ય અને પ્રતીતિ. આત્માનો અનુભવ સવારથી જ રહ્યો છું, થઈ રહ્યો ને ખબર પડી રહી છે. આત્મા છે અને આ અનાત્મા છે. દરેક પળ પ્રતિ પળ તમને ખબર પડી શકે છે. હવે કોઈ પણ જગ્યાએ જાવ તો તમને ખબર પડવી જ જોઈએ કે આત્મા છે ને આ અનાત્મા. બાકીનું બધું તરત છૂટું પડી જશે. જશે પાછા પાછા.
તો અનુભવ પછી આવશે લક્ષ. આપણું લક્ષ્ય શું છે? "૧૦૦% મને તો સ્પષ્ટ વેદન જોવે." "૧૦૦% સ્પષ્ટ વેદન." તો ત્યાં સુધીને કે બસ એક તીવ્રતમ જેને કહેવાય પરાકાષ્ટા સુધી હું પહોંચી જાઉં. ત્યાં સુધી કે બસ હું આત્મા છું એ મને તો અનુભવમાં આવવું જ હોય, પણ સાથે સાથે મારા સંસર્ગમાં જે આવે ને, તેને પણ આમ અંદર થવા માટે આમ આમ કઈક એવા પ્રકારનું હોવું જોઈએ એવું ખ્યાલ છે. તેને કહેવાય લક્ષ્ય. જે પેલા એકલવ્યએ બાંધ્યું તું, અર્જુને બાંધ્યું તું, અમે બાંધ્યું છે આમજ કરીને આ બધા યાદ કરી. અને ત્રીજી વાત છે પ્રતીતિ. તો કે હા, તમને પ્રતીતિ એક વખત થઈ જાય કે તમે આત્મા છો, તો પછી તમે આત્માને છોડી શકવાના નથી. આત્મા એટલી અદભુત વસ્તુ, એટલી બધી અદભુત વસ્તુ છે. તો આપણે એના રસ્તે છીએ. હવે અત્યાર સુધીની જે કઈ આપણે વાતો કરી, તો બધા જે કર્મો વિશે વાત કરી, તમને સમજાવ્યું, આ બધા કર્મોને જે કઈ બોજો આપણાં જીવનની અંદર છે, તેને દૂર કરવાની વિધિ વિશે મે તમને વાત કરી: આલોચના, પ્રતિક્રમણ, પ્રતિજ્ઞા.
આપણે થોડીક વાર બેસીને ને પહેલા આ પ્રોસેસ કરીએ. તમે ચાહો તો તમે
રેકોર્ડ કરી લો. તમે ચાહો તો લખી લો. જે કંઈ ઈચ્છા હોય તે. ધેટ્સ ગુડ. ક્લોઝ યોર આઈસ. મારા સાથે આ શબ્દોનું અનુસરણ કરો. ઉચ્ચારણ કરતી વખતે આ ભાવને પકડજો અને હૃદયપૂર્વક હાર્ટીલી આ પ્રોસેસ કરશો. તમને અહીં જ બહુ જ સુંદર અનુભવ આવશે.
આ શરીર, મન, ચેતન, અહંકાર, પ્રાણ, અજ્ઞાન, સમગ્ર સંસાર ભાવ પ્રગટ પરમાત્માના ચરણે સદાકાળ માટે શાશ્વત સમર્પણ કરું છું. વાણી, વાણી, વિચાર અને વર્તનથી, વાણી, વિચાર અને વર્તનથી થયેલા પ્રત્યેક જીવનના, પ્રત્યેક અવસ્થાઓના, પ્રત્યેક કર્મદોષોને આલોચના, પ્રતિક્રમણ, પ્રતિ આખ્યાન કરવું. આ તમામ કર્મદોષો, આ તમામ કર્મદોષો સમર્પણ કરું છું. જીવન તથા મૃત સર્વ પ્રત્યે થયેલા તમામ દોષો, પ્રત્યક્ષ અગર પરોક્ષની ક્ષમા આપો. મને મારા પરમાત્મા સ્વરૂપમાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત થાવ. અહંકાર, પ્રાણ, પ્રગટ પરમાત્માના શાશ્વત સમર્પણ કરું છું. વાણી, વિચાર, વર્તનથી પ્રત્યેક જીવનની, પ્રત્યેક અવસ્થાઓમાં, પ્રત્યેક કર્મ દોષોની, પ્રત્યેક કર્મદોષોની આલોચના, પ્રતિક્રમણ, પ્રતિખ્યાન કરું છું. સર્વે કર્મદોષો સમર્પણ કરું છું. દોષોની ક્ષમા આપો.
મને મારા પરમાત્મા સ્વરૂપમાં જ, પરમાત્મા સ્વરૂપમાં નિરંતર ર રહેવાની સમગ્ર સંસાર ભાવ, સમગ્ર સંસાર ભાવ પરમાત્માના ચરણે. પ્રત્યેક જીવનની, ની પ્રત્યેક જીવનની, પ્રત્યેક દોષોની આલોચના, પ્રતિક્રમાણ, પ્રત્યાખ્યાન કરું છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. સર્વે કર્મ દોષો, જીવંત અગામૃત, જીવન અગા તમામ દોષોની નિરંતર રહેવાની પરમ શક્તિ સ્લો.
આની અંદર આપણે આપણું પણ સવા કરી નાખી અને આપણા તમામ પૂર્વજોનો પણ, જીતાઓનું પણ કરી નાખ્યું અને જે વિદાય થઈ રહ્યા છે તેનું પણ આપણે કરી નાખ્યું. તો અધ્યાત્મની અંદર ભાવ મુખ્ય છે. ક્રિયાનું મહત્વ ભગવાન જોતા નથી. તમે ક્રિયા કરતી વખતે અંદર શું ભાવ વધતે છે તમારું, તેની કિંમત હતી. એટલે, ૧૦૦૦ રૂપિયાનો તમે દાખલો તરીકે કોઈને ડોનેશન આપતા હોય, તે વખતે જો મનમાં એવા વિચારો આવે કે, "આ તો પેલા ભાઈ ઊભા હતા એટલે મેં સરમે સરને ૧૦૦૦ રૂપિયાનું ડોનેશન કરી દેતો. તો હું સોચ કરવાનો હતો?" તો તમે ૧૦૦૦ રૂપિયાનું ડોનેશન કર્યું છે, છતાં પણ તમને ૧૦૦ રૂપિયાના ડોનેશનનો જ ફળ કે ફાયદો અને તેમાં પણ પાછી અવક્રિયા કરી છે એટલે તેનો દંડ અને દોષ પણ લાગ, એ પણ છોટશે.
તો આ જગત આખું જે છે, એ ભાવ જગત છે. હિમાલયમાં એવી ઘણી જગ્યાઓ છે. આ મારા મિત્રો બહુ ફરફર કરતા. પેલા ખબર નહીં હિમાલયની કઈ ટેકરી અંદર છોડી દીધી, તપાસ કરવા જવું પડતા. એટલે, એટલે એવી જગ્યાઓ હોય કે જ્યાં જઈને તમે ઊભા રહો અને પછી તમે બહુ પાડો, તમને કોઈપણ દાખલા તરીકે, "હે રામ!" તો સામેથી, સામેથી, સામેથી અનેક જગ્યાએ એ પાછો પડખો છે ને પરાવર્ત થઈ કઈ એતો સંભળાયા જ. ક્યાં સુધી કમ્પ્લેટ કર? તમે એકવાર બોલ્યા અનેક વખત એનો અનુભવ તમે કરતા. સિમિલરલી, અહીંયા આગળ સંસારની અંદર, આત્માની હાજરીની અંદર તમે જે કંઈ બોલ્યા, જે કંઈ વિચાર્યું, આ બધું જ કર્મો છે. એ એક વાત નહીં, અનેક વાર તમારી સામે પાછું આવવાનું છે, જેવી રીતે આ પડદા પાછા આપે છે, બિલકુલ એ જ. એટલે શું બોલવું અને શું વિચારવું, શું અનુભવ કરવું, એ નક્કી કરવું બહુ જરૂરી થઈ જાય છે.
હવે સામાન્ય રીતે જોઈએ તો વિચારો શું થાય છે? તો કે આવે છે અને ડાય. વિચારો કેવા છે? આપણે ક્યાંકથી આમ ક્યાંક પકડીને લાવતા હોઈએ છીએ એવું નથી કે સતત આપણા અંદરથી આ બધા એમફલસીસ પસાર થઈ જ જાય છે, થઈ જ જાય છે. એટલે એવું કહે છે કે એક સેકન્ડની અંદર ૬૦,૦૦૦, મેબી ૯૦,૦૦૦ પીપલસીસ આપણા અંદરથી પસાર થઈ જાય. એમાંથી ૧૦ કે ૧૫ એવા હોય છે કે જે એક્ચ્યુલ થોટફોર્મ બનવાને લાયક હોય, લાયકાત હોય થોટફોર્મ બનવા. પ્રાણી કિલર છો ને બધા અહીંયા ગાળે? તો તમે આ વસ્તુને સારી રીતે સમજતા હશો સાયકોથેરાપીની અંદર કે, "when when think something something is something is." જેમ આ ફિઝિકલ વર્ડ છે, એને પાછળ જ આપણું એ ઈથોરિક વર્ડ છે. "હવી ઓલસોહેવ ઈથરકબોડી થરુધસ ઈથોરિક બોડી મિકેanઝમધે માઈન્ડ." બરાબર? તો એ મન જે એના સાથે લાગેલું છે, તેની મદદથી આપણે ઈથરની અંદર જ્યારે પણ વિચાર કરીએ છે, તે વખતે ઈથરની અંદર શું બને છે?
એક કૃતિક બને. શું બને છે? કૃતિ. "સમ ઓફ ઇમપ્રેશન." વટ ઇસ ધ ઇમપ્રેશન? કે સેન્સરી ઇન્ફરેશન છે. એટલે ઓડિયો પણ હોય એમાં, વિઝુઅલ પણ એમાં, ટચ સ્ક્રીન પણ વાળું હોય કઈ અથવા તો જેને કહેવાય સ્મેલને લગતી કોઈ બાબત હોય કે ટેસ્ટને લગતી કોઈ બાબત હોઈ શકે. એમાં કોઈ ગતિને લગતી બાબત હોઈ શકે છે. બાકીના જે કર્મોના જે પ્રકારો છે, તેમાં પૂરે થઈ ગયેલા આપણા જે કઈ બાબતોનો જે આપણે લઈને અત્યારે આવ્યા છીએ, તો એનો ઇન્ટરફ્લે પણ એની અંદર હોઈ શકે કે આ બધું મિક્સ અપ થઈ જાય. તો એ ૧૦ કે ૧૫ જેને કહેવાય એવા વિચારો કે જે ફૂલ થોટ ફોર્મ ગણવાને લાયક હોય કે ૧૫-૧૦ આપણે ગણીએ દાખલા તરીકે, તો એ ૧૦ માં બે કે ત્રણ એવા હશે કે જે પરફેક્ટ. પર સેકન્ડ આપણે બે ત્રણ વિચારો એવા છોડીએ છીએ કે રીતે પરફેક્ટ.
હવે એનું શું થાય? અહીંથી એક વિચાર કરીને મેં છોડ્યો કે, "આપણી પાસે તો એમ કે એવું પ્લેન હોવું જોઈએ કે જે ૨૦૦૦ માલની સ્પીડે ઉડી શકે અને એ આવું હોવું જોઈએ, આવું લક્ઝરીયસ હોવું જોઈએ, આમ થવું જોઈએ, તેમ બધું." એન્જિનયરંગ તો ચાલે. કલર છે. કારણ કે મેં પેલું પેલીએસનું એક આવતું હોય ને, મેં બેઠે બેઠા જોયું. સાવ નવરો પડે ત્યારે આવતો હું એકદમ મને એમ વિચારતા. એટલે મેં શું કર્યું? પ્લેન બનાવી દીધું. પણ વાસ્તવની અંદર એ હોય કે ના હોય? પ્લેન અહીંયા છે? આ પ્લેન ક્યાં છે? ક્યાંય પણ છે અંદર? "સમવેર ધવલ ઇફેક્ટર." "આઈ એમ હિયર." હવે એના સાથે એક રિલેશનશિપ મેં બનાવી દીધું. એને જો હું છૂટી મૂકી દઉં છું, તો મારે એનો સંસર્ગ કે સંપર્ક કરવાની કે એવા પ્લેનમાં...
જઈને ફરી ટ્રાવેલ કરવાની કે એવી કોઈ, જેમ કે એના સાથે મેં જો માંગી નથી, તો એ પ્લેન અલગ રહેશે અને હું અલગ રહીશ.
ત્રણ સેન્ચ્યુરી પછી જન્મે જો બાળક ત્યાં આગળ આવશે, એ થોડું કંઈક ઉંમરમાં થશે ને જ્યારે બેસીને વિચાર કરતો હશે કે મારે આવું આવું કંઈક બનાવવું છે અને પેન્સિલ લઈને બેસે ને પછી ધીમે લઈને ડિઝાઇન બનાવી નાખશે પ્લેનને.
તે વખતે પેલો જે પાર્ટ ફોર્મ છે ને પ્લેનનું, એ ધીમે ધીમે ધીમે ધીમે ત્યાં આગળ ખેંચાઈને આવશે. બીકોઝ હી ઇસ થિંકિંગ અબાઉટ એરોપ્લેન અને ડિઝાઇનિંગ. તો એરોપ્લેન અને ડિઝાઇનિંગનો વિચાર કરવાના કારણે મેગ્નેટિકલી એ પુલ થશે એ વ્યક્તિની પાસે, એના અંદરથી જશે.
હવે એને એકવાર પોતાના થરુ માનસપાઈ અને એક ડિસાઇડ પણ કરશે અને જોશે, એને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે મારે આવું આવું આવું કરવાનું છે.
આ બધા જ ઇન્ટેન્શનો આવી રીતે થયેલ દુનિયાની. સો, એવરીથિંગ ઇસ ઓલરેડી રીઇન્વેન્ટેડ. કશું જ નવું બન્યું નથી. કોઈએ કોઈ નવી ડિસ્કવરી કરી નથી આ સંસારની અંદર. બધું બનેલું.
જો શાસ્ત્રની વાત કરવામાં આવે તો એવું કહેવાય કે, "વ્યાસોચિસ્ત જગતમ સર્પમ". એવું કહેવાય છે કે જે વ્યાસનારાયણે, વ્યાસ ભગવાને જે કંઈ લખ્યું છે એમના સાહિત્યની અંદર, એમને વેદ શાસ્ત્રો કર્યા, અઢાર પુરાણ કર્યા. પણ આ બધું કર્યા પછી એટલો બધો સંતાપ એમને વ્યાપી ગયો.
ઘણું બધું કામ કર્યું: પુરાણો કર્યા, ઉપનિષદો કર્યા, બધું કર્યું. પણ એમને જીવને જંપ નહોતો, શાંતિ. એમને જઈને પૂછ્યું કે મારે આ થઈ રહ્યું છે, શું કરવું જોઈએ? તો કે, "બધું જ કરવું છે." તો કે, "શ્રીકૃષ્ણ ચરિત્ર એ તૈયાર કર્યું નથી." એટલે જ્યાં સુધી તે શ્રીકૃષ્ણની ચરિત્ર તૈયાર નથી કરતું, ત્યાં સુધી આ બધું નફા છે, અધૂરું.
એટલે એમને એક પ્રયાસ. આ બધા શાસ્ત્રો તૈયાર થઈ ગયા પછી બ્રાહ્મણો આવ્યા, તો બધા વેદો લઈ ગયા. પછી બીજા બધા માણસો આવ્યા, એ લોકો પોતાના જાતજાતના કે, "અમને ગણેશ પુરાણ આપો," કોઈ કે, "અમને ગરુડ પુરાણ આપો." બધાને બધું આપી દીધું: "આ તમે આ બધું કરજો, તમારું જીવન નિર્વાહ ચલાવજો." વાંધો. બધું આપી દીધું. એક માત્ર એની પાસે રહીશ ભાગ્યો જેનો કોઈ ટેકર નહોતો. બહુ સમય સુધી એમને એ રહ્યું.
તો એ બાબતની અંદર બહુ અજંપો થવા માંડ્યો કે, "આવું કેવું થયું હશે કે ભઈ આને કોઈ એમ કે વેધા પણ આવતું?" પછી એમને પોતાની વ્યથા નારદજીને સંભળાવી.
નારદજીએ કીધું કે, "એને લાયક કોઈ ભોગો પણ થઈ શકે." મતલબ, કોઈ પણ માણસ શ્રીમદ ભાગવત કથા કરી શકે નહીં. એના માટેનો કોઈ લાયક શ્રોતા બી હોવો જોઈએ. તો પછી કોઈ ચિંતા થશે હિસાબ.
વર્ષો પછી એ વ્યાસજીને ત્યાં સુપે વ્યક્તિનો જન્મ થયો. જન્મથી ભરેલા શિવનો અવતાર. પહેલાં તો એ સંસારમાં આવા જ નહોતા માંગતા. પંદર વર્ષ સુધી એક ધર્મમાં જ રહ્યા. પંદર વર્ષ સુધી રોજ વિનવણીઓ થાય: "બેટા, હવે તારો જન્મ કરાય કે બહાર આવી જા." મારે આવું...
જ નથી, છેવટે કીધું કે હવે આ પરિસ્થિતિનો કઈ એમ તો અંતર લાવવું જોઈએ છે ને. એમ કરીને તો તે વખતે પછી બહાર આવ્યા. જન્મ થયો કે છે એવું સાસરો કે સીતા જંગલમાં દોડો. પાછળ વ્યાસજી દોડેલો, "દીકરા, ઉભો રે પુત્ર!" તો કે, "કોનો પુત્ર? કોની વાત કરો છો? કોણ છો તમે?" એ કે, "આ તો બધો તકો છે કે આ સંસાર નથી. તમે આ શું બધું લઈને બેઠા છો કે તમારે કોને સુધારવા છે? આ બધો પ્રપંચ છે. તમે તમ તો મારે ત્યાં હું મારે તો પણ વ્યાસીના પુત્ર હોવાના કારણે એમનું એટલું બધું દુખવતા હતી એની અંદર અને ફરમ ચિઠ્ઠીનો. એટલે અપ્સરાઓ ત્યાં ગંગાના કિનારે સ્નાન કરતી હતી. ત્યાંથી એ પસાર થયા. એમને એહસાસ પણ નથી કે આ અપ્સરાઓ છે ને એ સ્નાન કરીને સ્ત્રી પુરુષનું ફૂલ થયા. થયાને કોઈ કપડું ક્યારે પેતા નહી હતા અને બસ પોતાના આત્માની અંદર જ મસ્ત રહેતા હતા.
તો એવી પરિસ્થિતિમાં એમને વર્ષો પછી પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત સંભળાવવાનો સંજોગ પ્રાપ્ત થયો.
તો ભાગીરથીના કિનારે એક મોટો મંડપ કરીને રાખેલો હતો અને પરીક્ષિત રાજા ઉદાસ બેઠા હતા કે સાતમા દિવસે મારું મૃત્યુ થવાનું, પક્ષ લાગડવાનો છે. એટલે મેં રાજપાટ બધું તો છોડી દીધું છે, જન્મે થઈને ગાદી પર પણ બિસાડી દીધો છે અને હવે હું શું કરું? તો કે, "સાત દિવસની અંદર તમારા આત્માનું કલ્યાણ થાય એવું તમે કઈક કરો." એટલે ત્યાં આગળ બેઠા હતા એ જ જગ્યાએ ત્યાં સુખદેવજી પસાર થાય છે. મેં જોયું કે રાજા આવી રીતે બેઠો છે, મોઢું લટકાઈને, મોઢામાં એક કિલો સુદર્શન ચૂન ભરી એક બેઠો. તો પૂછે કે, "ભાઈ, આવું શું કારણે થયું છે?" "કારણ કે મારે સાત દિવસ જ છે અને મને આવું આવું સાત દિવસ પછી થવાનું છે. તો મારા આત્માના કલ્યાણ માટે હું કઈક સાધન હોય તો મને તમે કો. મને ખબર નથી." આટલા બધા ઋષિ મુનિઓ બધાય તો કે, "એક માત્ર વસ્તુ છે શ્રીમદ ભાગવત.
એનું તું શ્રવણ કર. શ્રીમદ ભાગવત સર્વશ્રેષ્ઠ. એમાં જે કાઈ છે એના સિદ્ધાંતો તો જે કાઈ કહે છે બધાને તું બરાબરથી તો સમજી શું કે તારું કલ્યાણ થઈ સારું." તો આવું ઉત્કૃષ્ટ વસ્તુ ત્યાં આગળે પછી એ સુખદેવ પરીક્ષિત રાજને સંભળાવ.
આગળની વાત આપણે પછી ત્યાં કરીશું. પણ મારો કહેવાનો મતલબ એ હતો કે જો એક એવી ઉત્કૃષ્ટ કૃતિ જો કોઈ ક્રિએશનની અંદર લાવી શકે, તો આવી રીતના કોઈ ડિસ્કવરીના કે કોઈ એવા ખ્યાલો કરીને કોઈ કોઈ ચીજો સંસારની અંદર લોકો લાવી શકતા. આ બધા જ વિચારો છે. તો એવી બધી વૃતિઓ છે અને એ વૃતિઓ ત્યાં આગળ જે છે એના કારણે એ લોકો કૃતિ એવી બનાવી શકે છે. જેની સાયન્ટિફિક વૃતિ ના હોય, વેપારી વૃતિ હોય, એને તમે એમ કહો વેપારી વૃતિ વાળાને કે તમે એમ કે પેલું કોઈ એવો બનાવી આપો સોડા કે એવો પાવડર કે નાખવાથી કપડા એક જ વખત આપણે ધોઈએ એટલે ચોખા પણ થઈ જાય, આમ પણ થઈ જાય, તેમ પણ થઈ જાય, સુગંધ પણ આવી જાય, બધું. તો વેપારીને એમાં રસ પડે. વેપારીને.
પ્રતિ શું હોય કે, "ભઈ, તું બનાવેલો હોય, મને તું આ ભાવે આપતો હોય, તો હું આ ભાવે વેચી આપું. વચ્ચેથી હું આટલું લઈશ." આ વેપારી બનાવવાનું કામ મારું નહીં. એટલે કે, કોનું કામ છે? તો કે, જેનું સાયન્ટિફિક માઈન્ડ હોય એને બોલાવો. એટલે એની વૃત્તિ સંશોધનની. સંશોધક બેઠા બેઠા, બેઠા બેઠા ૫૦ વખત, ૧૦૦ વખત પ્રયોગો કરશે. થોડું થોડું આમ નાખશે, થોડું આમ નાખશે. દરેકના સેમ્પલ તૈયાર રહેશે. બધાનું ટેસ્ટ કરશે. અવિરતપણે એ કામ કર્યા જ કરે અને એ કરી શકે. અને ત્યારે વેપારીને શું હોય? ભમરો એટલે આઈ થિંક દરોડાના સૂટીના આંટા. એ ભલે દિવસમાં ચાર વખત મારી શકે, પણ એને એમ કીધું કે આ લેબમાં બે કલાક બેસીને અત્યારે સામે જો, કે કરી શકે નહીં. એનું કારણ શું છે? એનામાં એ વૃત્તિ નથી, એનામાં વિરોધ નથી. તો આવી રીતે દરેક વ્યક્તિ અલગ અલગ અલગ અલગ.
એવું કહે છે કે, આખા સંસારની ૭૦૦ કરોડની વસ્તી છે, એને જો આપણે કમ્પાર્ટમેન્ટલાઈઝ કરીએ તો ૧૪ લાખ જગ્યાઓની જરૂર પડે. ૧૪ લાખ! ૧૪ લાખ! તો એટલા અલગ અલગ વ્યક્તિઓ મોજુદ છે. અને એ દરેકની અંદર પણ પાછું હાઈએસ્ટ રેન્જ અને લોએસ્ટ રેન્જ લાખની અંદર. એટલે સંશોધન તો દાખલા તરીકે કીધેલું હોય તો સંશોધનની અંદર એક હાઈએસ્ટ ઇવેન્ટવાળું હશે, એક લોએસ્ટ ઇવેન્ટ. એવી જ રીતે એન્જિનિયરિંગ માઈન્ડ હોય, પોલી હોય કે હાઈએસ્ટ ઇવેન્ટવાળો હશે, એક લોએસ્ટ. તો આવા ૧૪ લાખ પણ છે. કેટલા બધા માણસો આવી રીતના બધા અલગ અલગ પડતા હોય તો કેટલું વ્યક્તિત્વ! હવે આ બધા જ અવિરતપણેનો સ્વાદ વિચાર્યા જ કરે. તો વિચાર કરો. હવે બાકી રહ્યું તો આપણે શું કર્યું? આ જ વસ્તુઓને ઇન્ટરનેટ પર નાખી દીધું. હવે એના ઇલેક્ટ્રોનિક જે થોટફોર્મ છે ને, એ પણ પાછાની અંદર બધ કર્યા કરે.
એટલે હું અહીં આગળ આમ કરીને આમ બેસું એટલે પછી શોધી શકું છું કે આના લગતી બાબત ક્યાં પડે? કેટલું ભયંકર બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે! આમ જબરજસ્ત! એટલે આપણે પ્રેક્ટિકલી એમ કહેવાય કે, ઇન્ફોર્મેશનના મહાસાગરની અંદર, જ્ઞાનના મહાસાગરની અંદર આપે છે. પણ આ બધું ધીસ ઇસ ફોર એક્સ્ટ્રા સેન્સ ફોર આત્મા. આ કશું જરૂરી નથી. એને ક્યાંય કંઈ જવાની જરૂર નથી. એક તો જ્યાં છે ત્યાં બેઠા બેઠા આ બધું આના મગજ અતિન્દ્રિય પણ એ જાણી રહ્યો છે. એટલા માટે એને અનંત જ્ઞાનવાળો, અનંત શક્તિવાળો આપણે કહીએ. તો આ આકૃતિઓ. હવે આ આકૃતિઓ પડતી હોય એમાંથી કેટલીક સારી પણ હોય છે અને કેટલીક સારી ના કહેવાય એવી હોય છે. એમાં કેટલાક પાછા એના અંદર પેલું મિકેનિઝમ આપે ને, સુખ સુપયા છોડે ને, એવા પ્રકારનું થોડું ચાવીવાળા રમકડા ટાઈપનું કે થોડુંક આઈ અંદર થોડું કીધું હોય એવા ટાઈપનું.
એટલે એવી આકૃતિઓ અમુક જગ્યા જમને અમુક કામ પણ કરી શકતી હોય છે. એટલે એ આખો સબ્જેક્ટ મેટર શું છે? પ્રાણી સાયકોથેરાપી અને સાયકો સાયકિક સેલ્ફ ડિફેન્સનો. આપણે એની અંદર અત્યારે બધાનું નથી. આપણે શેમાં પડવું છે કે, આ બધી જ વસ્તુઓ આપણને હરકત કરતા નથી. આપણે શું જાણવાનું છે આમાંથી કે, કોઈ પણ વિચાર હોય, કોઈનો પણ કેટલો પણ પ્રચંડ વિચાર કેમ ના હોય, ચાઈનાની વૉલ જેટલો બી કેમ ના હોય, પણ હું આત્મા છું, સૂક્ષ્મ છું, સૂક્ષ્મતમ છું. એટલે આ બધું જ મારી અંદરથી આરપાર પસાર થઈ જાય છે. મને કોઈ હરકત કરતા નથી. હું આને ગ્રહણ પણ નથી કરતો. હું આનો ત્યાગ કરું. હું આને તકલીફે નથી મારતો. ઘણી વખત આપણને છોકરું પસાર થતું હોય તો આમ તકલીફ મારવા એટલે થાય ને, એ કેમ દોડ દોડ કરે છે? એવી રીતે તો આપણે વિચારોને પણ આવી રીતે તકલીફ મારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ફસાત થઈ જાય કે સીધું આપણા ખોળામાં આવીને બેસી જાય. તો કે, આવું તો નહીં છે. તો પહેલા એક મિનિટ, એક મિનિટ તો સારું લાગે, પણ આ કોકડું છોકરું હોય ને આપણે ક્યાં સુધી હા કરવાનું? હું અડધો કલાક થયો તોય હટતો નથી. અને એ નક્કી જ કરીને આવ્યો કે તમને તકલીફ મારી જાય કે તમારે આ બધા વિચારો આવી રીતે પાછળ પડે. ધ્યાન આપો. જે કંઈ વિચારો છે એ બધું બહુ વિચાર નથી. જીવન મુક્ત મોક્ષ તરફ જઈ રહ્યું છે બધાનું. પણ આમાં શું થાય છે કે, વચ્ચે વચ્ચે આપણે પાછા સુથારવાડાની અંદર વળી જઈએ. તો સુથારવાડો વળી જઈએ ને તો શું થાય? એની એક બધી જુદી માયા ખોડી. તમે એક વળાકની અંદરથી બીજા વળાકમાં જો વળી જાવ તો પછી તમે ક્યાં વળી ગયા છો એ તમને યાદ આવે અને તમે શોધી ના શકો કે હવે એ જેમ જેમ આસલા બેઝ તમે અંદર ખોળો ખોળો ફર્યા જ કરતા હોય એવી રીતે વૉલ્સ બધા બનેલા છે.
બધી જગ્યાના અવાજ છે. ઓલમોસ્ટ મેં ત્યાંથી તો આપ સૌ જીવન પર સતત રસ્તીપાત કરો અને વિચાર કરો કે શું તમે બંધ બંધાઈ રહ્યા છો કે તમે છૂટી રહ્યા છો? એટલે પ્રતિપળ જો આ બાબત તમારા લક્ષની અંદર હશે તો તમે ચાન્સીસ આર ધેર, કદાચ તમે છૂટી છે. બાકી બંધાવાના તો બહુ કારણો છે. આગળ પાંચ. એટલે જેટલાને તમે વાલ કરશો બધા તમને બાંધવાના છે. જેટલાને તમે દ્વેષ કરશો એ પણ તમને બાંધવાના છે. તો મુક્ત જીવન મુક્ત મુક્ત થવાના જરૂરી શું છે કે, તમારા ખાને વિચાર અને વર્તન શું મુક્તતાના માટે લાયક બને એવા તમારા છે કે કેમ? એ પણ આપણે જોઈએ. આપણી જાતને રોજ બેસીને આપણે નેતા બધું એ ઓલ એટ અ ટાઈમ કરીએ એવું નહીં, પણ આપણે શીખેલા છીએ. આખો મહિના પ્રેક્ટિસ કરો. ધીરે ધીરે ધીરે ધીરે કરતા આવતી વસ્તુઓ એના પણ અવલોકન આખો દિવસ ચાલુ રાખો. થોડા દિવસમાં ટેવો પડશે અને તમે જોશો કે તમારા જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું, જબરજસ્ત!
છ મહિના તો ઘણું કહું છું હું તમને. તમને ખરેખર બહુ જ સારું લાગશે. અને છ મહિના પછી આપણે જ્યારે આના પછીનું આગળ ક્લાસ કરીશું. થાકી અત્યારે નહીં કહું શું બાબતો છે, શું શીખવાનું છે. તેના હતા ખોજી બન. સંશોધકનો એટીટ્યુડ કહેવામાં શું છે કે, જીવનની અંદર અત્યાર સુધી આપણે એક સમય હતો કે જેના કારણે આપણે
સતત એવું જોતા હતા કે ભારત પર સોને કે છૂટિયા છે. બધા લોકો હતા તો ભારત દેશમાં વેપારનો દૂર દેશાવરની અંદર બધે ભાણ જતા, વેપાર કરતા. અને આ બધા યુરોપિયન જંગલીઓને બધાને નીચેના લડા આપતા. અમેરિકા જતા, માલી જતા, સુમાત્રા, બોટીનો વગેરે આપણે જગ્રાફીમાં ભણ્યા. તો આ બધું ખપતા ગાય લોકો, એ લોકો વેપારી હતા અને સાહસિક હતા. અહિયા ઘણા બધા સંશોધકો હતા. નાલતા અક્ષરશીલા અને વિક્રમશિલા ત્રણ જબરદસ્ત મોટી યુનિવર્સિટી હતી. ૩૬,૦૦૦ ગુરુકુળ હતા. ૩૬ પાવન ગુરુકુળ કે જેની અંદર વૈદિક પરંપરાથી આ બધું જ શિક્ષણ આપવામાં આવતું હતું.
આઠ વર્ષનો બાળક થાય એટલે એ કોઈને કોઈ ગુરુકુળ સાથે સંલગત હોય અને એ ૨૫ વર્ષનો થાય ત્યારે જ કોન્વોકેશન થાય અને પછી એ જતો અને બચશે.
આ ભારત દેશની અંદર એ વખતના ગુરુઓ એટલા અદભુત હતા, ચાણક્ય જેવા કુષાગ્ર બુદ્ધિવાળા જેવા. તો આ લોકો જેમ અત્યારે સાયકોમેટ્રિક ટેસ્ટ બતાવે છે, સાયકોમેટ્રિક છોકરાઓનો બનાવતા આવતા આવતા આવી વ્યવસ્થા હોય સાયકોપોફાઈ અને પછી ઉપર આમ લખે: "આ ડોક્ટર થયેલા હોય ને સાયકો કે આ બાળક કરતા એન્ડ થવાના માટે લાયકા ધરાવે છે."
અઢી વર્ષનું બાળક છે, હજુ પણ ખાલી આમ થોડું થોડું બોલતો હોઈએ એટલે પછી એને શું થાય? ટેબલ લાગી. પછી એને નક્કી કરવામાં આવે છે કે એને એ પ્રમાણેની સ્કૂલો જે કઈ હોય, એ પ્રમાણેનું જે એજ્યુકેશન હોય, તેની અંદર એને મૂકવું. તો એ જમાનામાં આ લોકો, આપણા જે ગુરુઓ હતા તે વખતના, એ બુકવા કરતા. દરેક બાળકને અભ્યાસ કર, દૂધ પૂરા કર. અને આટલા બધા છોકરાઓ, ૬૦ છોકરાઓને એક કરાવે એટલે વન ટુ વન રિલેશનશિપ. અને દરેકનો બહુ જ કાળજીપૂર્વક અભ્યાસ થતો. એટલે જેને જે બાબતમાં રૂચિ હોય, તેને એ રૂચિમાં જ આગળ વધાર પાઠવું એવા પ્રકારનું કામ કરાવે.
તો જો કોઈ વેપારીના છોકરાને કારપેન્ડરી લખતું હોય તો કરતો. અને કારપેન્ટરના છોકરાને જો કારપેન્ટરી ન ગમે ને પોટરી કરવું ગમતું હોય તો એ પોટરી વિશે શીખતો. અને સરસ સ્કલ્પ પણ બનતા હતા એ જમાની અંદર. આપે તો જૂના મંદિરોની અંદર કેટલું બ્યુટુ કામ હોય! કેટલા બધા પેન્ટિંગ હતા આપણા અલગભ્ય જેને કહેવાય એવા બધા પોઈન્ટ થા. કેટલું બધું ફંડશાલીનું બધું થયું. પણ હવે એ જૂની વાતને યાદ ના કરીએ. એ તો આજે એમ કહેવા માંગીએ છીએ કે એવા ખોટી એવા સંશોધક બનો. બાળકોને એવા બનાવો કે જેથી કરીને ભવિષ્યની અંદર એ લોકો આવા પ્રકારનું આ સંસારમાં કે તેની બહાર તમારા માટે અમૂલ્ય શું છે, તમને શું જોવે છે, કેમ જોઈએ છે, તેનાથી શું થશે? આવા વિચારો તમને આવવા જોઈએ. આની પર તમારે કાન કન્ફર્મશન કરવું જોઈએ. તમારા પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરો. એ તું જ છે, તત્પમસી તત્વમસી.
એના પર બેસીને વિચાર કરો. અયમ આત્મા. તો એ બેસીને ભાવ ધારણ કરો.
ભાવથી ભવ બંધાય અને ભાવથી કષાયો પણ બંધાય (કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ, જૈન પરિભાષા) ભાવથી ભવ બીટી સાથે જેમ આપણે પ્રતિક્રમણ કર્યું તો એક જે ભાવ પેદા થયો તો તે ગયો. હવે બીજો આવ્યો હશે તો એને ફરી વખત પ્રતિક્રમણ કરવો. એ ગયો કે મને આવો આવો વિચાર આવ્યો તો તેની માફી માંગી માગુું છું. ફરી આવું ફરી આવો વિચાર નહીં કરું. તમે માફ કરો. ટૂંકું ટચ સીધું સાદું થતું. આ તમારો આત્મા અહીંયા હાજર છે, મજબૂત છે. હરપણ પ્રતિ પણ મજબૂત છે. બસ એની સાક્ષીએ તમારે બધી બાબતો કરવાની હોય છે. અને આ પ્રતિક્રમણ કરનારો કોણ છે? યસ, આત્મા નથી. આત્માની હાજરીની અંદર જે ભૂલ કરે છે, જે પ્રતિક્રમણ કરે છે, તેને પ્રતિક્રમણ કરવાનું મતલબ કે તમારા અહંકાર પાસે આ પ્રતિક્રમણ કરાવું જોઈએ. મન બુદ્ધિથી અહંકાર જે ભેગું થાય એ કરશે. આ સો ભાવથી ભવ બને અને ફસાયો પણ એનાથી રીતે.
હવે એને ભાવ શું છે? તો કે બેધાર કરવાનું. શું ખૂટે છે? તો કે સાતત્ય.
મને આપણા ચાપતા હતા તે વખતે પૂછ્યું તું કે અમારે આ કરવું છે પણ અમારથી થતું નથી. થતું નથી તો શું છે? આપણને જરૂરી છે સાતત્યની. એક ડિસીઝન લેવાનું જોઈએ ડાયરેક્શનની અંદર. પછી આપણે અવિગતપણે ચાલવું જોઈએ. દાખલા તરીકે આ ઓએનજસી વાળા છે, એ લોકો પેટ કાઢવાનું હોય. કોઈક જગ્યાએ નક્કી કરે. લાઈફમાંથી થોડો ડેટા લઈ આવશે. એ બધું કરશે. અમારા ઘરની આગળ પાછળ ૧૯૮૩-૮૪ માં બધું બહુ કર્યું. એમાં મોટી મોટી હેપી મશીનરીઓ આવી ગઈ બધી. મારી નાની ડોટર આ બધું જોઈને ડરી ગઈ, બિચારી બોલી પણ નહોતી શકતી કે પણ એને એટલું બધું ડર લાગી ગયો પણ બહાર ના નીકળી. મોટી મોટી મશીન ડરી ગયા. અને પછી એમને કેટલાય દિવસો સુધી બધું ડેટા સર્ચ બધું કરે. પછી નક્કી કર્યું કે ત્યાં આગળે ઇકોનોમિકલી વાયેબલ નથી. તો જ્યાં ઇકોનોમિકલી વાયેબલ લેફ્ટ લાગે ત્યાં શું કરશે એ લોકો?
ટેસ્ટ કરશે. સોઈલ ટેસ્ટ કે છે, સોઈલ ટેસ્ટ કરીને પછી ઉત્તર ધીરે ધીરે ધીરે એ કરતાં કરતાં પછી ડિસાઈડ કરશે કે હા, ખરેખર અહીંયા કરવા જેવું છે. અને એ ક્યાં એક્ચુલ હજી એ લોકોએ નક્કી કર્યું હશે કે આએ કિલોમીટર ટ્રેનિંગ કરો, ૨ કિલોમીટર ટ્રેન કરો, એમાં આટલું આપણને મળવું જોઈએ, આટલા બેરલ મળવું જોઈએ. કોઈ કેલ્ક્યુલેશન. આજ તો બધા બહુ હોશિયાર થઈ ગયા. તો આપણે આવું બધું નક્કી કર. આપણે આત્મા જોઈએ ને તો એ પ્રમાણેની ડીસીસીવનેસ પણ આપણા જીવનની અંદર આપણે ધીરે ધીરે પાપી પડશે અને ડિસીિપ્લિન કહેવાય ડિસીિપ્લિન. હવે એના વગર તો કશું થવાનું કે ખેતરની અંદર ખેડૂત બીજું કામ કરે છે તો રીડ આઉટ કરી નાખે નકામો ખાસ પાંદડા બધી ચીજો કાઢી નાખે છે જે રાખવાનું છે એટલું જ રાખે છે અને જે રાખે છે તેથી પણ સારી રીતે માવજત અને બાળકી કરે છે. તો એક સીધા સાદા કહેવાતા ગમાત ખેડૂતનું જીવન આપણને શું શીખવા?
આપણે બધા ભણેલા છે, શું શીખવા? વિશ્વ નિયંતાએ ઉદારતાથી આપણને બધું જ પડેલું છે. આ જીવમાં પણ તમને બધું તમે નક્કી કરેલું હતું એ જ તમને. તમે અત્યારે કમ્પ્લેન કરી શકો એવું.
એવું બની જ ન શકે કે આવું બને, કેમ? બીકોઝ યુ હેવ. તો જે તમારી સાથે એવું બન્યું છે, તમારી સાથે આવું બની રહ્યું છે, એ જ સાબિત કરે છે કે તમે આ માંગ્યું. તમે વિચાર્યું તું. તમે એના માટે તમે અને બીજા કોઈ જવાબદાર નથી, માત્ર તમે જવાબદાર. મતલબ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારવાળું જે દેવ જે છે, જેને આપણે પુર્યાસ્તક કહીએ છીએ, જેને આપણે જીવ કહીએ છીએ, જેને આપણે સોનું કહીએ છીએ, એ જ જવાબદાર છે. એટલા માટે જો એ કર્તા હતો, તો એને ભોગવવું પડશે. હવે જો એ કર્તાપણું છોડી દેશે, તો આગળ ઉપર એને મોટો આવશે. ઓકે.
તો અનુભવ એ તમારું પ્રમાણ છે. તમે જેમ જેમ અનુભવ કરતા જશો, તો તમને એના એક્સપરિયન્સીસ થતા જ જશે. ને એ જ તમારું, જે કહેવાય, શું સાબિતી છે કે તમે સાચા રસ્તે? ગઈ પાંચ-છ મહિનાની અંદર તો તમને ઘણા બધા અનુભવો થઈ શકે છે. હું ગમત પ્રમાણિકતાથી કામ કરતા હશો. ઉત્કટતા, ઉત્કટતા, ઉત્સુકતા... શું કહે છે? એકરાઈસ? તો હાઉ વેદન દ્વાર? આ તમારે આત્મા પ્રાપ્ત કરવું છે, એ માટે ખાસમાં શું કરવું છે? તમે કેટલા તૈયાર છો? કેટલી ઝડપથી તમારે આત્મસાક્ષાત્કાર હોય? તો કે અહીં છે ને અત્યારે જ આમ એવું હોવું જોઈએ. માનવ એ બધાને નક્કી થઈ જાય, તો પછી આત્મા દૂર રહેતો નથી. આત્મસાક્ષાત્કાર ના થાય, પણ એ દિશાની અંદરથી ઓલરેડી વળી ચૂક્યો, જેવું એને ડિસીઝન લીધું. કારણ કે અત્યારે એ જે એને કર્યું છે, એ પ્લાનિંગમાં છે. એ નેક્સ્ટ વર્ગમાં એને રૂપકમાં આવી જવાનું, એટલે એમાં આવી જવાનું છે, એવું થવાનું છે.
તો વાય નોટ? તમે વિચાર કરો આજે કે મારે છૂટવું છે. તમે આવતા જન્મ તો કમ સે કમ છૂટી જશો.
એવું કીધું તું કે, નારદજી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. એક સંત મહાત્મા ત્યાં આગળ બેઠા બેઠા યોગાભ્યાસ કરતા હતા, ભજન કરતા હતા. તેમણે પૂછ્યું, "નારદજી, ક્યાં જાઓ છો?" નારદજીએ કહ્યું, "હું ભગવાન પાસે જાઉં છું." સંતે કહ્યું, "એક કામ કરો, સારું છે. ભગવાનને પૂછતા આવજો કે હવે મને આત્મસાક્ષાત્કાર આવે?" નારદજીએ કહ્યું, "સારું, પૂછી લાય." પછી એ આગળ જતા હતા. એક ખેડૂત હતો, બળબળતા તાપમાં કામ કરતો હતો. તેણે જોયું કે નારદજી ક્યાંથી પેઈ રહ્યા છે. નારદજીને ઊભા રાખ્યા, ઊભા રાખ્યા, પાટ નીચે લઈ ગયો, પાસા પાણીની. ખેડૂતે પૂછ્યું, "ક્યાં જઈ રહ્યા છો?" નારદજીએ કહ્યું, "હું તો ભગવાન પાસે જાઉં છું, વૈકુંઠની અંદર." ખેડૂતે કહ્યું, "તો મારું કામ શું? ભગવાનને પૂછતા આવજો કે મારે આ હવે પોતાનું ક્યારે પહોચ? આ બધાથી હું આવું કંટાળું છું, મારે છૂટવું.
હું પૂછી લાઈશ." ભગવાન પાસે ગયા. ભગવાનને ખબર-અંતર પૂછ્યા. પૂજા થઈ ગઈ, બધું પતી ગયું. પછી નારદજીએ કહ્યું કે, "હવે ભગવાન, મારી પાસે બે પ્રશ્નો છે. આવતી વખતે મને બે જણ મળ્યા હતા. એમાંથી એક જે સન્યાસી હતો, તેણે મને કીધું કે એને કેટલો સમય લાગશે હજુ આત્મસાક્ષાત્કાર કરતી વખત હતી?" તો ભગવાને એને કીધું કે, "એને કહી દો કે તમે પંદર જણા લાભ." અને પેલા ખેડૂતને શું કહેવાનું? "તમારે એને એવું કહેવાનું કે આ ભાતના જેટલા પાંદડા છે ને, જે ધારા નીચે તમને દેખાતા જાય, બચાઈ નાખવાનું. આ અત્યારે જેટલા પાંદડા છે, એટલા ચમત્કાર થશે, આત્મસાક્ષાત્કાર થશે." બરાબર?
નારદજી પાછા ફરી ધરતી પર આયા અને પેલા સન્યાસી પાસે પહોંચ્યા. સન્યાસીએ પૂછ્યું, "નારદજી, તમે આવી ગયા?" નારદજીએ કહ્યું, "હા." સન્યાસીએ પૂછ્યું, "ભગવાને શું કીધું?" નારદજીએ કહ્યું, "ભગવાને એવું કીધું તમને અંદર જન પછી આત્મસાક્ષાત્કાર." તો એ ભાઈ તો ઊભા થઈ ગયા, આસન લઈ તું. "હું કેટલાય ટાઈમથી આ બધું અવિરતપણે કર્યા કરું છું અને હજી મને કે પંદર જન પછી આત્મસાક્ષાત્કાર થવાનો છે? મારે એ શું થયું? કાઈ જનો!" અને એટલે એમને પોતાનો ઉપયોગ અભ્યાસ કે જે કંઈ કરતા હતા, એ ભગવત પ્રાપ્તિ માટેનો પ્રયત્ન છોડી દીધો અને ત્યાંથી નીકળી. નારદજીને બહુ દુઃખ થયું. બરાબર?
જે બનવા કારણ બન્યું, એ ખરું. આગળ જતા પછી ખેડૂતને મળવાનું થયું. તો ખેડૂતે જોયું કે આ નારદજી આયા, એટલે પાછું દે. નારદજીને થોડો ડર હતો કે, "આ છે ખેડૂત લાગતો, અને હું એને જો આ કહીશ ને, તો મને તો આ ભગવાને માર ખોડાવવાની યોજના કરીને લાગે છે મારા માટે." તો ડર લાગતો હતો. એટલે નારદજીએ કહ્યું, "જો, હું તને જે ફેક્ટ છે એ તને કહેવા આવ્યો છું. ભગવાને મને આવું કહ્યું છે, તને કહેવા આપ્યું છે. આમાં મારું કંઈ છે નહીં, એટલે તું મને કંઈ ના ચડતો." ખેડૂતે કહ્યું, "હા, બરાબર. તમે કહો તો ખરા શું?" નારદજીએ કહ્યું, "તો કે આ ઝાડ ઉપર અત્યારે જેટલા પાંદડા છે, એટલા જન્મ થશે, ત્યાર પછી તારો મોક્ષ થઈ." તો જેવું તે તું એ જેવું સાંભળ્યું, એટલે તો આનંદમાં આપ્યું અને નાચવા માટે ખુશ થઈ ગયો, સો હેપી! અને ભગવાનનું નામ લેતો લેતો આનંદથી આમ ડાન્સ કરતો હતો, કીર્તન કરવા માટે.
તો ત્યાં એવું બન્યું કે ભગવાન પ્રગટ થયા અને નારદજીને ત્યાં ને ત્યાં રાખી, પેલા ખેડૂતને કહે છે કે, "ચાલ, મારી થોડા મન ઉપર બેસી. તારો હવે ટાઈમ થઈ ગયો છે મોક્ષ જોવા." કહેવાનું એ છે કે, કોઈ કહી શકતું નથી કે કોની ખરી પણ ક્યાં છે. હવે પ્રયત્ન છોડી નાખો.
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, જેને આત્મા વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તો સંસારની અંદર આટલા બધા માણસો છે, બધાને કોઈના આત્મા વિશે સાંભળવાનું, જાણવાની કંઈ ઈચ્છા હોતી નથી. ઈચ્છા હોય છે, તો એ લોકો એના માટે સમય ફાળવી શકતા નથી. જેના પાસે સમય છે, ઈચ્છા છે, તેની પાસે અહીંયા આગળ આવીને બેસવા માટેની સગવડ હોતી નથી. આ ત્રણેય હોય છે, તો તેવાનો આ જે કોઈ બધું ગોઠવનારા છે, સત્ય વગેરે વગેરે જેવા સાથેનો સંપર્ક હોતો. એટલે સો મેની કન્ડિશન્સ ઓફ... વિચાર કરો, કેવી અદભુત વસ્તુ! તો જેને વિચાર કર્યો, આ ક્લાસમાં આવ્યા. જેને વિચાર કર્યો, ઘરે બેસીને પણ હું સોને ખાવું, આત્મા શું છે? ભલે ક્લાસમાં ના આવે, કઈબી જગ્યાએ. કારણ કે આત્મા વિશે અત્યારે ઘણી બધી જગ્યાએ ઘણું બધું થઈ જ રહ્યું છે. એટલે એક વખત એને શોધવાની શરૂઆત કરી, ત્યારે ત્યારે એ, જે કહેવાય કે, જીવ માર્ગી થયો.
તીર્થંતરોની ભાષામાં શું કહે છે? એ જીવ માર્ગી થયો. કેમ? તો કે એનો મોક્ષ થવાનું હવે.
ત્યાં સુધી કહી શકાય, કેટલા પણ જન્મ થાય, તીર્થંકર ખુદ પણ ન કરી શકે આ કે આને કેટલા જન્મ પછી થશે. વાસ્તવિકતા લાઈફની આવ. પણ જો તમે એક વખત નક્કી કર્યું, સિન્સયર 15 જન આપજો. 15 જનને તમે છૂટી જતા હું, કારણ કે તમને હવે તમારે છૂટવું છે. તમે નક્કી કરી નાખ્યું ને? ડિસીઝન વન સ્ટેપ ઇન ઈચ લાઈન. અને એમ કરતા કરતા કરતા કરતા તમે એ ડાયરેક્શનમાં ચાલે કરશો. તમે ત્યાં આરામથી, નોટ નેસેસરી સાયકલ. આના આના અંદર તમારા ભાવની જો તીવ્રતા મુકશો, પ્રતિક્રમણ કરશો, અહીં જ અત્યારે વાળી ભાવના લાવશો, તો શક્ય છે કે નેક્સ્ટ બળની અંદર તો ઈટ ઇસ ઓલ ઓફ ટુ યુ. તમને શું ઉતાવળ છે એ પ્રમાણે કરવું, બરાબર? તો આ તમારો અનુભવ પ્રમાણ થશે આ બધી બાબતોની અંદર. છ મહિનામાં તમારું જીવન કેટલું બદલાય છે એ તમે જુઓ અને જાણો.
જીવનમાં મળ્યું તેમાં ડખો, વાંધો પાડો. આ બધું તમે ટેન્ડર મળ્યું જીવનની અંદર. આ તમારું જ છે, મારું કંઈ છે નહીં. હવે આઈસ્ક્રીમ માંગ્યો તો આઈસ્ક્રીમમાં આવ્યો તો કે ચોક માર્કેટ લાયા, મારે તો બટરસ્કોચ જ જોયો. બટરસ્કોચ લાયા હોત કે મારે કંઈક બીજું જ હોય ફાલુદા વાળું. લગભગ કચકચ શા માટે કરે ચાલુમાં? તો આઈસ્ક્રીમ તું મળ્યો, તારે ટાઈમ નથી તને. મેરેજમાં, કંધનમાં મેં જોયું છે, આવા કચકચિયા માણસો આપણી આગળ પાછળ હોય. આ તો જસ્ટ એન એક્ઝામ્પલ. જીવનના જે ટ્રાન્ઝેક્શનસ હોય એ બધાની અંદર આવા પ્રકારનું જે કોઈ લોકોનું વલણ હોય છે, તેના માટે આપણે વાત કરીએ. તો આપણે આવા હોઈએ તો સંતાપ તપવાનું બંધ કરો. આ શું માંડ્યું? સંતાપ તમને તાપો અને બીજા લોકોને પણ તાપ આપો. બીજા લોકો, ઘરનાને, આગળ પાછળ વાળાને, જ્યાં હોય ત્યાં આગળ તમે સંતાપ અને લોકોને તાપ આપો.
તો તમારી માન્યતા કહેવાથી તમારી એટલા માટે કૌસમાં મૂકી દીધું, તો હવે રિસ્ક્રિપ્શન થઈ ગઈ છે આપણે. તમારી માન્યતાઓને તમે ખરી કે ખોટી એ તપાસી. તમે કોઈ દિવસ આ ખરેખર સાચી છે કે ખોટી? આ સંસારની અંદર વાસ્તવની અંદર કશું જ ખોટું નથી અને કશું સાચું નથી. એટલે સત્ય અને અસત્ય એ કેવી બાબત છે? રિલેટિવિટી ઉપર આધાર છે. તમારો રેફરન્સ પોઈન્ટ શું છે એના ઉપર આધારિત છે. તો રેફરન્સ પોઈન્ટથી જોશો તો એની એ જ વસ્તુ તમને સાચી લાગશે અથવા તો એની એક વસ્તુ તમને ખોટી લાગશે. તો એના આધાર શું છે? માનું કેવું થયું કે ના થયું, બંને કેસની અંદર તમને સુખ મળશે કા તો દુખ. તો ધ્વન છે, સંસાર છે એટલે શું છે રહેવાનું? બધા લોકો કહે છે, "તકલીફ તો રહેવાની જ." બતાયા છે તકલીફ. થોડું એવું જરાક એટીટ્યુડ લાઈફની અંદર નાખો, બહુ જરૂરી. અધ્યાત્માની અંદર બહુ જ ના.
ઘણા લોકોએ એવા પ્રયત્નો કર્યા અને અતિ સિરીયસનેસ એ લોકોએ એટેમ્ટ કર્યો હતો આ વસ્તુને એ કરવાનો. તો પોતાનું જીવન તો બરબાદ કરવું, ફેમિલી મેમ્બર્સનું પણ કરી નાખ્યું, આગળ પાછળ વાળા બધાને પરેશાનીમાં મૂકી દીધા અને પછી એ કર્યું. એવા લોકો સારું આધ્યાત્મિક પ્રોગ્રેસ કરી શકતા હોતા નથી. આધ્યાત્મ એટલે અધ્ય આત્મા. અહીં અત્યારે ત્યારે જ હું આત્માનો અનુભવ કરું છું એ સીધી સાદી વાત છે. તમે કશું દેખાડું કરવાની જરૂરત નથી. તમે જે છો તેમાંથી તમારે બદલાઈ જાય એને કંઈક બીજું કશું કરવાની જરૂરત નથી. કોઈપણ ત્રિકુંડ કરવાની જરૂર નથી. તમને ઈચ્છા હોય ના હોય એ તમારી ચોઈસની રાખો. સમબડી ઇસ ફોર્સિંગ યુ, સમબડી ઇસ ઇન્સિસ્ટિંગ, તો પછી એમની અંદર અધ્યાત્મ મોઘું જોઈએ. અમે એક જગ્યાએ ગયા હતા, ત્યાં આગળની દિવાલના અડે ના બેસો, પણ તમારી હંમેશા સીધી જ નથી.
તમે એક્ચ્યુઅલ મેરી તો કંઈ સારું પણ નથી. તમે મંડળમાંથી સીધા બારોબાર જ બહાર સીધા ગયા કે આની અંદર આખો ગાડી હો. ગુરુ કરતા પેલા બધા ચેલા ઘણા તપેલા હોય, તપેલા હોય ને આટલા હોય, આટલા હોય એમાં રસોઈ થતી તી પહેલાના જમાનામાં. તો ચાર માણસ બેસીએ એટલે એવડું મોટું તો પેલું માની એવું થયું કે ના થયું, બંનેના તમને સુખ અને દુઃખના અનુભવો થતા હોય. ઈશ્વર પરમ સત્ય છે. હું તમને અત્યારે કહું છું, તમારી માન્યતા ઉપર તમા વળગી રહેવું છે. એક માન્યતા હું તમને આપું છું કે "ઈશ્વર જ પરમ સત્ય છે, બાકી બધું ખોટું છોડી દો." ખૂટી જશે તમારી બધી જ માન્યતાઓને. શું તમે છોડી શકશો અહીંયા ગાળે? હા ના થઈ રહ્યા એટલે એક બાબત છે. તો તમે માનશો કે તે જ ઈશ્વર હું છું. હું મતલબ તમે પોતે. હું તમને કહું છું કે તમે ખુદ ઈશ્વર. હું તમે માની લો, શું કર?
પણ આને પૂછો છો, પેલાને પૂછો છો, શંકામાં પડો છો કે હું ઈશ્વર છું કે મારી અંદર ઈશ્વર છે એમ કહે છે લોકો ત્યાં સુધી પહોંચે છે. હું તો એમ કહું છું કે તમે જ ઈશ્વર છો. આ એડ્રેસિંગ યુ એઝ અ સ્પરટ, નોટ એસ અ સોલ. તો હું કહું છું, હવે તમે માની લો, તો તમારા સોલને એ બિલીફ તમે આપી દો. અપણ વિશ્વ અને એ પ્રમાણે જીવવાનું શરૂ કરી દો. બસ, તમારું જીવન બદલાઈ ગયું.
સાંસારિક માન્યતાઓ એ દાંતમાં ફસાયેલી ભાજી જેવી. ચમકા પછી શોધવી પડે. જ્યાં સુધી નીકળે છે ત્યાં સુધી ચેન પડે. એટલે બધી માન્યતાઓ આવી છે. ટૂંકમાં, એને વેદનું કંઈ નથી. કંઈ નિર્મળ અરીસો આ સંસારનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. જો આધ્યાત્મિક સાધન આટલા બધા થઈ ગયેલા છે, બધાની અંદર શ્રેષ્ઠ જો કોઈ હોય તો શું છે? એ કેવું બતાવે? જેમ છે તેમ. કેવું બતાવે? જેમ છે તેમ. આમ ઊભા છો તો એક બસ આમ સામે તમે એવું જ બતાવો. એવું છે. તો એનું વિજ્ઞાન જો તમે જાણી જશો, એનો ઉપયોગ જો લાઈફની અંદર કરશો, તો એ જ અરીસો જે તમને શોંગ રસમાં, સૌંદર્યમાં, તેમાં બધામાં ફસાવનારું છે, ડુબાવનારું છે, એ જ તમને મોક્ષે લઈ જવાનું મોટું સાધક બની ગયું હશે. એટલે ત્યાં આગળ જઈને તમે ખાલી ઉભારો, બીજું કંઈ નાખો. કહો, "હું ઈશ્વર." ત્યાં આગળ જઈને તમે કહો કે મને તન, મન અને તનની તંદુરસ્તી આપો.
પ્રતિબિંબ છે, પણ પ્રતિબિંબની અંદર તો ઈશ્વરનું...
બિંદ તો છે ને, ત્યાં જઈને બોલોને! શું કરવા મંદિરમાં આટલી બધી વિરોધ કરો છો? બધા ધક્કામુક્કી કરવા જાઓ છો? શાંતિથી બેસીને તમે આ વસ્તુ કરી શકો. સમજાતું નથી મને કે શા માટે, શા માટે? તો કે આ જગ્યાએ ને તમે ગયા છો. બનાવે? તમે ગયા છો? બના કે ના? આમ નથી ક્યાં કે અમારે જવું પડશે બધાને. નેચરલ કોલ આવતો હોય ને એવી રીતે. પાડોશી કહી ગયા, પાછા ઘરવાળા આવીને આપણને એમ કે, "આપણે ક્યાં જઈશું?" એટલે આપણે સમજી જવાનું કે આપણે લાગી ગયું ઓને. આ બધા ચારે બાજુ જાય, ફરે પાછું. અથવા પછી તો પેલા એમ કે, "ના, આપણે યાર, મારું હાર્ટ બેસી જશે કે આગળ જવાની મશાફળ બહુ ડિફિકલ્ટ છે. તો આપણે એક કામ કરીએ, આપણે માનસરો કૈલાશ કરીએ." હવે વધારે ગભરાઈ ગયા તો આ બરાબર છે. હા, આપણે તો ત્યાં આગળ એવું થાય છે કે બધા બાદ કરવા માંગે, જે તમને કહેતો તો એ કૈલાશ, કૈલાશ અને પાંચ સરોવર.
તો પેલા ભાઈનો તો ટેન્શન ઓર વધી ગયો કે, "હવે તો મારે એમ કે પહેલા બે લાખમાં પતે એવો દોઢ લાખ થવાનો અને તે પછી પણ હું જીવતો પાછો આવી નથી." એટલે આને બનાવી દીધી. આપ કોઈ દેવા છે એટલે કહું છું, ત્યાં એને બેસીને પ્રાર્થના કરો કે, "હે પરમાત્મા, અંદર જ છીએ, સામે તું આવી મને તન, મન, ધનની તંદુરસ્તી આપે." મારા પત્ની હંમેશા આવી પ્રાર્થના કરે. કોઈકના માટે આશીર્વાદ માંગે ને તો પણ એવું કે, "અમને તન, મન, મનની તંદુરસ્તી આપે." વ્યવહારિક જીવનની અંદર જીવવા માટે આ ત્રણ સાધનની જરૂર. તો એ ત્રણ વસ્તુ અને એ કેવા હોવા જોઈએ? તંદુરસ્ત: તનની તંદુરસ્તી, મનની તંદુરસ્તી અને ધનની તંદુરસ્તી.
જો તનને તો માંડ માંડ સાચવીએ છીએ. હમણાં તો કે થોડું યોગા, જીમ બધું કરતા થઈ ગયા છે. ગરમ બંડા ભાગી ભાગી ખઈએ છીએ. ઉકાળા, કાઢા, બાટા બધું. હમણાં તો કોરોના કંટ્રોલમાં એટલે કે વાતું નથી આપણને. આપણે સારી રીતે. હવે મનની તંદુરસ્તી? તો કે એના અંદર જો, જેટલા મન પરથી સંતાપ, બોજો હટતો જાય. દીકરી, એનું લગન થઈ ગયું એટલે બહુ સારા છે. એમાં એક બોજો. હવે દીકરાનું શું? તો કે એ પરદેશ છે, મજામાં. તો કે હા, એ પણ થતી ગયો. પછી તમારા ભાઈ, ભાભી, ફલાણ એવું કોઈ છે જ નહીં. આપણે આગળ વધે. એવું કે, "અમાર તો અમારા જેઠ છે ને, જોયા છે ને, તો એમને તો આવું હોય, તેવું હોય, તેવું હોય." પોણો કલાક ચાલુ કરી નાખી.
હવે જે તમારું નથી, એ બધું તમને આપીને ત્યાર પછી બે કલાક પછી હનુમાન ગમે આવે, માથું બાંધીને બેકી. પેલા આયા મુકેશભાઈના માતા. આ બધી વાત કરીને ગયા કે, "અમારે મુકેશ તો નવો લઈ શકે. રિલાયન્સ લઈને બેઠો ને, કેટલા કરોડ તોફાન રોજ રાત તારો ચાલે. હું છે ને તો પાવડે પાવડે રૂપિયા હું વેચું છું, પણ મારો એક પાક લાવતો જ નથી. એટલા રૂપિયા એટલા બધા વધે છે કે પૂછવાની વાત. હવે મને લાગે છે પાવડો જરા મોટી સાઈઝમાં ખરીદવો પડશે." એટલે એવું કંટ્રોલ મસ્ક લાગે. કોપીકેટ વર્સેસ રિસર્ચ, બે વસ્તુઓ અલગ છે, જે હું તમને કહેતો હતો ને જે.
કોપીકેટ માણસ હશે ને, એ ઇમિટેટર હશે. ઇમિટેશન જ કર્યા કરશે. બીજાએ કરવું હોય, મારે કરવું. બીજાએ કરવું હોય, મારે કરવાનું. બસ. અને પેલાએ કરી લીધું, એ જોઈ લેશે, પૂછી લેશે બધું. "તમે ચિંત કર્યું તો માન સ્વરૂપ કેવી રીતે ગયા ત્યાં આગળ? તમે કેટલા શ્વાસ લીધા? તમે શું જોડે જોડે રાખ્યું'તું? તમે કઈ કોણ ચલા લઈ ગયા હતા? તમે કો નીપોના પાવર નાખ્યા'તા?" તો એ છે ને, તો નોમીનો ના હશે તોય ફેંકી દે. ના લેવા જોવા કોપી ગેટ હોય. આ બધા વિકલ્પો પ્રકૃતિક રિસર્ચર હોય, એ બધા કેવા સંશોધક એટીટ્યુડ વાળા કેવા હોય? ખોજીવાળા છે. ફોજી જેવો નિહાદમાં કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કંઈ પણ હોય, બસ આપણે તો આ શોધી કાઢવું છે. આ કેવી રીતે થયું કે આ આ ગંગાજીનું મૂળ ક્યાં? પછી એમ શું હતું કે આ પહાડની ચોટી પર કેવી રીતે જોવાય? ક્યાંથી શરૂ કરી પેટાની અંદર કેવી રીતના મુદ્દા ઉતરાય?
બધા પ્રકારના તમે જુઓ, એ લોકો પોતાનું જાન જોખમમાં નાખે. એમના જાનની એટલી જ કિંમત છે એમને જેટલી બીજા બધાને છે, પેલા દીકર માણસને પણ છે. તો પુટિંગ હિઝ લાઇફ એટ રિસ્ક, એનું પણ એક ફેમિલી હોઈ શકે છે, એની પત્ની પણ રાહ જોતી હોઈ શકે. છતાં પણ એ કૂવાની અંદર ઊંડો ઉતરી શોધી કાઢે કે આ જગ્યાએ લીકેજ થયું. એટલે પછી એ પાઇપ છે તેને બરાબર રિપેર કરીને બહાર આવે. શક્ય છે એ બધું કરવાની અંદર કંઈક એને લાગી પણ જાય અને એની અંદર એને થોડી મુશ્કેલી પણ પડી જાય. તો ઇસ્યુઝ પણ થઈ જાય.
એ બહુ સુંદર પિક્ચર એવું જોયું'તું જેની અંદર ચેરનોબિલની જે દુર્ઘટના થઈ'તી રશિયાની અંદર, એને લગતું એ પિક્ચર હતું. આખું ચરિત્ર ચિત્ર એન્જિનિયર કરવામાં આવ્યું હતું અને જે એન્જિનિયર તે દિવસે રજા પર હતો, વોઝ ફોર્સ્ડ ટુ ગો એન્ડ જોઈન ધ ડ્યુટી. તે દિવસે એ જે સમયગાળો હતો, તે દરમિયાન આખી દુર્ઘટના બની જાય અને ચેરોબિલમાં જે કંઈ પછી બધું બન્યું, બધું ફૂટ્યું ને એ બધું થઈ ગયું. એટલું બધું એટોમિક રેડિયેશન એ વખતે ડિટેન થઈ ગયું. પણ એ માણસની બહાદુરીના કારણે, જેનો એ જે પ્લાન્ટ હતો, તેમાં કેટલા બધા માણસો એમ જ બચી ગયા. એને બતાવેલી ટેકનિકને ને કીમિયા ઉપર કામ કરવું પડે. અલ્ટીમેટલી, હી ડાઈડ ઓફ કેન્સર આફ્ટર સો મેની યર્સ ઓફ હિઝ લાઇફ હોસ્પિટલની અંદર. સિમ્પલી, હી વોઝ વેરી ફોર. વોઝ ઓલસો હેડ્સ ઓફ ટુ સચ પીપલ કે જે લોકો આવા બધા સંશોધક હોય છે, રિસર્ચર હોય છે અને એવું થતા હોય.
આપણે ત્યાં ભૂપાનની અંદર, "સર, સર્વ ધર્મ સમાન હોય કે ભાઈ આ ધર્મ સંપ્રદાયો સરખા છે, બધું આમ છે." પણ આપણે જેવું બોલીએ ને એટલે તરત કોઈ કહેશે કે, "ના ના, એવું નહીં. અમારો ધર્મ બહુ ઊંચો, અમારો નીચો." આ બધું ઊંચા વિચારો આપણા ખબર નહીં ક્યાંયથી ચાલ્યું આવે છે, પણ બસ આવું ચાલે છે. "તમારા કરતાં અમારું પ્યોર, અમારું..." એટલે આ જે અમારું આ તમારું વાળું જે છે ને, એ બધા ભેદભાવ પેદા કરનારી બાબતો જે છે, એ આ બધી તો અકબર હતો, એને સૌથી પહેલા એક
પ્રયત્ન કર્યો કે ધર્મસંત્રના અંદર બધાની અંદર એક સમંદન હોય કે આવે, એકતા આવે, બધા શાંતિથી સારી રીતે. અને એક એને દિને ઇલાહી નામનો ધર્મ તે વખતે સ્થાપવા એ કર્યું હતું. પણ એ કંઈ બહુ સક્સેસફુલ ગયો નહીં હતો. ધીસ એટેમ્પટ ઇસ ઓલવેઝ એપ્રીસીએટ. એટલે આજની તારીખમાં પણ હું એ બાબત હતી. એને એને જીવનમાં ઘણી ખોટી વસ્તુઓ પણ કરી હતી, પણ આ એક બાબત એવી છે કે જે મારા હૃદયને બહુ સ્પર્શી ગયેલી છે.
પછી એનો દીકરો જહાંગીર ગાદી પર આવ્યો. એને એની એ જ વસ્તુને કન્ટીન્યુ કરી. અને જહાંગીરના પછી દીકરા હતા ચાર. તો એ ચાર દીકરાઓ જે હતા, એ ચાર દીકરાઓમાંથી એક હતો દારાશિકો. એ દારાશિકોએ આપણા વેદોને બનારસની અંદર જઈને એક પંડિતજી પાસે ઘણો સમય ગાળીને અભ્યાસ કર્યો. સંસ્કૃતમાં એ બધું શીખ્યો. એ સંસ્કૃતમાં જે શીખ્યો, એનું એને ફારસીમાં અનુવાદ. એ ફારસીનો અનુવાદ એને કર્યો હતો.
પછી બી બનવાળ એવું બન્યું કે ઔરંગઝેબ જે હતો, તેને દારાશિકોને ને એમ કે ખતમ કરી નાખ્યો. પણ તે દરમિયાન એ જે કંઈ એનું વર્ક હતું, તે તો ત્યાંથી આગળ ચાલી ગયું હતું. એટલે અર્સ્તાન, ઈરાન, અહીં આગળ યુરોપની અંદર બધે ફેલાઈ ગયું. હજી ફારસીનો અનુવાદ પાછો શું થયો? યુરોપિયન ભાષાઓમાં થયા, જર્મન ભાષામાં થયો. તો ત્યાં આગળે મેક્સ મુલર (Max Müller) નામના એક વિદ્વાન અને એમને પણ કેજ જેવું જર્મન ભાષામાં એ બધાનો અભ્યાસ કર્યો. એટલે તરત એ ત્યાં કલકત્તામાં આવ્યા.
એ લગભગ રામકૃષ્ણના પરમહંસના કાળની અંદર જ, આગળ પાછળના ટાઈમની અંદર કંઈક હતા. અને ત્યાં કલકત્તાના એ કોઈક પંડિતના ઘરની અંદર રહીને જ એમને સ્ટડી કરે. પંડિતની કન્ડિશન એવી હતી કે, "હું તને આ બધું શીખવાડીશ, પણ તારે તે દરમિયાન માસ મથી ખાવાનું બંધ કરવું પડશે. મારા, હું પંડિત છું એટલે હું તને આ બધું ચલાવી દઉં છું." કે હા, એ બધું એગ્રી કર્યું હતું એમને. અને એક હિન્દુ માણસની જેમ જ એમને બહુ સિરિયસલી સ્ત્રી કર્યો. સ્ત્રી કર્યા પછી જે કંઈ મટીરીયલ એમને તૈયાર કર્યું જર્મનમાં, એ બધું પાછું ત્યાં આગળ ગયું. ને તો પછી ઇંગ્લિશ ભાષા.
એટલે આ બધી વસ્તુઓ જ્યારે ભેગી થઈ, એ બધી વસ્તુઓ યુરોપને અંદર પહેલી વખત, જેને કહેવાય, આપણા અથવા વેદની અંદર રહેલા યંત્ર, મંત્રો, મંત્રો અને બધી બાબતોનું જ્ઞાન આ લોકોને પહેલી વખત આપ. હજી આપણે ત્યાં આગળ એવી ગજબ ગજબની બધી અજાયબીઓ અને બધી એવા પ્રકારની વસ્તુઓ છે કે એમના સાધા હજી પણ એ લોકોને મળતા નથી.
તો ૨૧મી સદીમાં પણ આ સંસારમાં આ બધું આવું ને આવું સતત ચાલ્યા જ કરે છે. એ પ્રશ્ન મને વારેવાર થતો હોય: શા માટે કે જે ભૂતકાળમાં કરેલી આપણી બધી ભૂલો હતી, ભૂતકાળમાં કરેલી ભૂલોને આપણે હજી આજની તારીખમાં કન્ટીન્યુ કરે જ જઈએ છીએ અને ચાલુ જ રાખીએ? તો કહેવાનું એ છે કે આ દેશની અંદર આપણે જે છે ને, ધૂપ રાષ્ટ્ર જેવો એટીટ્યુડ આપણે પેદા કરીએ કે પોતાના પુત્રો જે છે તે જે કંઈ કરે છે તે બધી વસ્તુઓ બરાબર જ છે અને બીજા જે કંઈ કરે છે તે બધું ખોટું છે.
તો હું તમને આ બાબતે એક વાત કહેવું માગું છું કે જે જ્ઞાનની ઉપાસના કરે છે તે લોકો કે જે લોકો આત્માને જાણવાનો કોઈપણ પ્રયત્ન કરે છે, તે લોકો ભારતીય છે; તે લોકો ભારતીય છે. જરૂરી નથી કે એ જર્મન હોય, જરૂરી નથી કે એ બ્રિટિશર હોય. પણ જે લોકો આના નામે, ભાષાના નામે, કોઈ બીજીના નામે લોકોને ડિવાઈડ કરવાનું કામ કરે છે, તે લોકો બધા સામાજિક સ્તરે એકબીજાના અપરાધી કરતા હોય છે.
પણ આ જે એટીટ્યુડ આપણો છે કે, "અમારા ભૂતકાળની અંદર નાગાર્જુન કરીને એક સાયન્ટિસ્ટ થઈ ગયા હતા." એમણે છે ને તો આવું આવું શોધી કાઢી, બોલો! એમને એક મોટું મોટો જબરજસ્ત લોનો સ્તંભ બનાવ્યો છે. આજની તારીખમાં એને પાટ લાગતો. એ કેવી એકમાનાની મેટલજી હતી! આ વાત તારી સાચી ગઈ. એ ત્યારે હતા નાગાર્જુન, પણ તું શું કરે? હવે એને પૂછીએ તો એની પાસે. એટલે "મારા દાદા બહુ જ પૈસાદાર હતા" વાળી વાત છે. અત્યારે તમે શું કરે? તો કે રીક્ષા. મને એવું લાગે છે, હું આપણે સરસ મજાનું મેડીટેશન મિસ. પછી આપણે એક સુંદર મેડીટેશન. પછી આપણે આગળ જે ચલાવવું હશે, જોઈશુંપેંગ કરી શક.
સામાન્ય રીતે, વોચ અંથી હવે જે કંઈ બોલાઈ ગયો છે, તેને માનસિક અનુસરણ કરો. આપણે જ્યારે ધ્યાન કરીએ, તો કોઈ વસ્તુ કે વિચાર પણ ધ્યાન કરીએ છીએ. આ ધ્યાન આપણે સબ્જેક્ટ પર. કાશ્મીર શૈવ સિદ્ધાંત મુજબ, "સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એન્ડ નોલેજ" ધેટ ઇસ પ્રમાણ અને પ્રભાવ ઓર જ્ઞાતા ને અને જ્ઞાત અલગ છે. શું આ શક્ય છે? હવે મન પ્રત્યે મેઘન, મનથી થોડા અડધા. કોઈપણ ધ્યાનનો આધાર અનુભવ હોવો જોઈએ. નાબ અને વિચાર. શું અનુભવ થાય છે તે શક્ય છે? સૌપ્રથમ, આ તમામ અનુભવો ક્યાં અનુભવાય? તમારી આંખોને હલકેથી બંધ કર્યા પછી જે અંધકાર દેખાય, એમાં શું અનુભવ આવી રહ્યો છે? આ અંધકાર ક્યાં છે? તેની સ્થિતિ શું? તપાસ કરતાં જણાય છે કે આ અંધકાર આપણી અંદર દેખાય છે. આ અંધકારને ધ્યાનથી નિહાળ. તમને આનો કોઈ બીગીનિંગ કે એન્ડ દેખાય છે? ક્યાંથી એ શરૂ થાય છે અને ક્યાંથી થાય છે?
એક્સપલોર. કોઈ એક આવાજ પર ધ્યાન નવો. તમારા અનુભવ પ્રમાણે આ અવાજ ક્યાં સંભળાય? કઈ જગ્યાએ? મનની ભગકને લાગુ પડાવજો. તમને જણાશે કે તમામ અવાજો તમારી અંદર જ સંભળાય છે. આ અંધકાર પડતી આવાજ, આવાજ પરથી અંધકાર, ઓર એ અંધકાર મારા પરથી. આજ તમારા ધ્યાનને વારાફરથી લઈ જતાથી અવાજ અને અવાજ કે અંતર તરફ જવામાં શું કોઈ હદ, કોઈ ભેદ રેખા તમને જણાય છે? જાણે કે એક અવકાશમાંથી બીજા અવકાશમાં. એ બધું સમાન. આ બંને એક જ જગ્યાએ, એક જ આકાશમાં છે. તો જવાબ મળશે: આ બંને એક જ જગ્યાએ અનુભવાય. આ આકાશને ચિદાકાશ કહેવાય છે. સાંભળનારને નિહાળો. અવાજને નિહાળો. બંને જુદા પાડી શકાતા નંબર. ધ્યાનથી જોતા આ અવાજ, તેને સાંભળનાર જ્ઞાતા અને જ્યાં સંભળાય છે તે...
અલગ અલગ નથી, એક જ છે. આ ચિદાકાશમાં બધું એક સાથે છે. આ જ રીતે પ્રમાતા, પ્રમેય અને પ્રમાણને જોશો. જ્ઞાન હંમેશા એક જ જગ્યાએ જણાય છે. હવે એક વિચાર અને ધ્યાન તેના પ્રત્યે લગાવો. ફરી આ વિચાર, આ અંધકાર અને આ આકાશ શું અલગ અલગ છે? એ પછી એક જ અનુભવાશે. ત્યાં ત્રણેય એક જ જગ્યાએ છે. વિચાર કે અવાજ કે અંધકાર તરફ કે પાછા ફરતા કોઈ ભેદ રહેતા નથી, કોઈ સરહદ જણાતી નથી. આ બધું અલગ અલગ દિશાઓમાં નથી, બધું એક જ છે.
આપણે પ્રેમીને "પ્લેસલેસ પ્લેસ" કહીશું. આપણા પ્રાચીન ઋષિમુનિઓ તેને "અહમ" અથવા "હું" કહે છે. આ યાત્રા છે શિવ, શક્તિ અને જગતની. શું તમારા શરીરનો અનુભવ તમે કરી રહ્યા છો? જ્યારે તમારી આંખો બંધ હોય ત્યારે શું તમે તમારા શરીરનો અનુભવ કર્યો છે? બંધ આંખે તમારું ધ્યાન તમારા જમણા પગ તરફ લઈ જાવ. તમને કોઈક પ્રકારનો સંવેદન અનુભવાશે. આ જ રીતે તમારા હાથ, તમારા હૃદયના અલગ અલગ સંવેદનો શું તમે પારખી રહ્યા છો? અસીમ અંધકારની અંદર તમને શારીરિક અવયવોના, વિચારોના અને લાગણીઓના તરંગો અનુભવાય છે. આ જ પ્રમાણે કેટલીક સંવેદનાઓ છે જેને આપણે હૃદય, લીવર, સ્પ્લીન, કિડની વગેરે કહીએ છીએ. પણ આ બધું જ ખરેખર તરંગ રૂપે તમે આ અંધકાર રૂપી આકાશની અંદર જ અનુભવી રહ્યા છો.
જે પ્રમાણે તમે અવાજ સાંભળો છો, જે પ્રમાણે તમે વિચારો જુઓ છો, સુગંધ અનુભવો છો, સ્પર્શ અનુભવો છો, આ બધું જ તમને શું તરંગ રૂપે જણાઈ ગયું છે એવું તમે અનુભવી રહ્યા છો? આ સંવેદનાઓ વારાફરતી વારા આપણે અનુભવ્યા જ કરીએ છીએ. એ સતત બદલાતી રહેતી પ્રક્રિયા છે. એ કાયમી નથી કશું પણ એ નિરંતર બદલાયા જ કરે છે. તો આ જગ્યા છે આકાશ, ચિદાકાશ. કેટલાક તરંગો છે જેને આપણે અવાજ કહીએ છીએ. કેટલાક તરંગો છે જેને આપણે વિચાર કહીએ છીએ. તો આ બધું જ આપણે એક જ જગ્યાએ અનુભવીએ છીએ. તેને "સ્પેસ ઓફ અવેરનેસ" કહી શકાય.
હવે જો આ બધી સંવેદનાઓને હું નીકાળી દઉં તો શું આકાશ રહેશે? તમારા અનુભવને તમે પ્રમાણમાં લખો. આ "સ્પેસ લાઈક અવેરનેસ" જેને આપણે "આઈ" અથવા "હું" કહીએ છીએ, બધા જ અનુભવો આમાં આવે છે. આ ચિદાકાશ હંમેશા આવું ને આવું જ હોય છે. વળી તમારા બધા જ અનુભવો, ચાહે ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ, પ્રત્યેકનો અનુભવ જે ક્ષણે થાય છે તે વર્તમાન જ હોય છે. તો આ જે "મેં" છે, "હું", "અહમ" એ હંમેશા વર્તમાન હોય છે. આ જે "હું" છે તે અનંત છે અને હંમેશા એમ જ હોય છે. આ આકાશ જેવું છે. તમારા તમામ અનુભવોનો આદિ અને અંત છે. આ જગ્યા શિવજીનું હૃદય છે.
તમારે આ આકાશ બનવા માટે કોઈ જ પ્રેક્ટિસની, કોઈ જ અભ્યાસની જરૂરત પડતી નથી. તમે સ્વયં આ ચિદાકાશ છો. તમે ખુદ સ્વયં ચૈતન્ય સ્વરૂપ જ છો. તમારે કંઈ બનવાનું હોતું નથી. તમારે ક્યાંય આવવાનું કે જવાનું પણ હોતું નથી. આ આત્મા છો તમે જ. પરમાત્મા છો તમે. અનંત છો તમે. અસીમ છો. અવિનાશી પણ તમે જ છો. "અહમ બ્રહ્મ અસ્મિ." "Remember who you are, what you are, what you experience." "Very good session today. Tomorrow at 8. Okay. If you have anything to share, any of your experiences. Thank you. Thank you. Thank you so much. બસ."
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.